________________
સર્વસંગ્રહગ્રંથ
૫૪૯
એકદિ પગ ઊંચે રાખીને ઊભો રહે છે, તેવી રીતે ઊભા આમ, કાઉસગ્ગ વિશે ઘણી વિગતે છણાવટ આપણું રહેવું; કુડયાશ્રિત-એટલે કે ભીંતને અઢેલીને ઊભા રહેવું શાસ્ત્રગ્રંથોમાં થઈ છે. કાઉસગ્ગ અને કાઉસગ્ગ ધ્યાન વિશે કાકાવલોકન એટલે કે કાગડાની જેમ આમતેમ નજર કરતાં જેટલી છણાવટ જૈન પરંપરામાં થઈ છે એટલી અન્યત્ર થઈ કરતાં કાઉસગ્ગ કરવો; લતાવક, એટલે કે લતા અથવા વેલ નથી. પવનમાં જેમ આમતેમ વાંકી ઝુલે છે તેવી રીતે શરીરને હલાવતાં કાઉસગ્ગ કરવો. આવા અતિચારો ન લાગે તેવો
સામાન્ય રીતે લોકોને વિશાળ સમુદાય બાહ્ય તપ કાઉસગ્ન કરવો જોઈએ.
કરનારો હોય છે. એમ થવું સ્વાભાવિક પણ છે. પરંતુ ધ્યાન
અને કાઉસગ્ગ ઉપર એટલો જ, બલકે એથી પણ વધુ ભાર કાઉસગ્ગ એક પ્રકારની આધ્યાત્મિક પ્રક્રિયા છે. મૂકવામાં આવ્યો છે એ આપણે ભૂલવું ન જોઈએ. અલબત્ત, પરંતુ તેથી શારીરિક લાભ પણ અવશ્ય થાય છે. કાઉસગ્ન એ કક્ષાએ સાચા અધિકારપૂર્વક પહોંચનારી વ્યક્તિએ દ્વારા શરીર અને ચિત્તની રિથરતા પ્રાપ્ત થતાં રુધિરાભિસ- ઓછી રહેવાની એ તે દેખીતું છે. રણમાં ફરક પડે છે અને શરીર તથા મન તનાવમુક્ત બને છે. આમ કેટલીક શારીરિક કે માનસિક બીમારી માટે દ્રવ્યકા- (પર્યુષણ વ્યાખ્યાનમાળામાં ૨૪-૮-૮૪ના રોજ આપેલું ઉસગ્ગ કે ભાવ કાઉસગ્ગ અસરકારક ઇલાજ બની રહે છે. વ્યાખ્યાન)
છે
જરૂર છે બસ અતૂટ શ્રદ્ધાની. આત્મશ્રદ્ધા હોય તો પથ્થરમાં પણ પરમાત્મા છે. ગુરુ પ્રત્યે શ્રદ્ધા રાખો અને તમે ખૂદ જિન
પૂજ્ય ગુરુદેવાનો સત્સંગ પારસમણી છે. જે દ્વારા મનને જીતાય છે. બળપૂર્વક મન નથી માનતું.
બનશે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org