________________
સર્વ સંગ્રહગ્રંથ
નિમિત્ત મળે છે તે અનુસાર કર્મમાં ફળ આપવાની શક્તિ અપકર્ષણઃ કર્મોની સ્થિતિ અને અનુભાગમાં હાનિ થવાને હોય છે, અર્થાત્ પુણ્ય પ્રવૃતિઓમાં અધિક અનુભાગ અપકર્ષણ કહે છે. અર્થાત્ કર્મ–પ્રદેશની સ્થિતિઓના અને પાપ પ્રકૃતિઓમાં હીન અનુભાગ પડે છે. જે કર્મબંધ અપવર્તનને અપકર્ષણ કહે છે. શુભ પરિણામેથી સમયે અશુભ પરિણામોની તીવ્રતા હોય છે તે પાપ અશુભ કર્મોની સ્થિતિ અને અનુભાગ કમ થાય છે, પ્રકૃતિને અનુભાગ અધિક અને પુણ્ય – પ્રકૃતિઓનો તથા અશુભ પરિણામેથી શુભ કર્મોની સ્થિતિ અને અનુભાગ હીન થાય છે.
અનુભાગ કામ થાય છે. અનુભાગાનુસાર તીવ્ર કે મંદ રૂપ ફળ કમ પોતાની
કર્મબંધ પછી ઉત્કર્ષણ અને અપકર્ષણ આ બે ક્રિયાઓ સ્થિતિ-કાળ અનુરૂપ સ્વયં આપે છે, તે માટે કોઈ ઈશ્વરીય સંભવ છે. અશુભ કર્મનો બંધ કર્યા પછી જે જીવ શુભ શક્તિની ક૯૫ના નિરર્થક છે, તેની કોઈ જ આવશ્યકતા કર્મનો બંધ કરે છે તે તેણે પહેલાં બાંધેલ અશુભ કર્મની નથી. જીવની પ્રત્યેક કાયિક, વાચિક અને માનસિક પ્રકૃતિ સ્થિતિ અને ફળ આપવાની શક્તિ નવીન બાંધેલ શુભ સાથે જે કર્મ પરમાણુ આત્મા તરફ ખેંચાઈને રાગ-દ્વેષનું કર્મોના પ્રભાવથી ઘટી જાય છે. અશુભ કર્મોને બંધ કર્યો નિમિત્ત મેળવીને બંધાઈ જાય છે તેમાં બંધ સમયે શુભ કે પછી જીવના ભાવ વધારે કલુષિત થાય છે અને તે પણ અશુભ પરિણામો અનુસાર જેવી સારી કે ખરાબ ફળ અધિક અશુભ કાર્ય દ્વારા નવીન અશુભ કમીના એ ધ ક૨ આપવાની શક્તિ હોય છે વિપાક સમયમાં તેમને સારી કે છે. તો તે અશુભ કર્મોના પ્રભાવે પહેલાં બાંધેલ અશુભ ખરાબ પ્રભાવ આત્મા પર પડે છે. કહેવાનું તાત્પર્ય એ છે કર્મોની સ્થિતિ અને કળ આપવાની શક્તિ વિશેષ વધી જાય કે કર્મ ફળનો નિયામક ઈશ્વર નથી. વસ્તુતઃ કમ પરમાણુ છે. એવી રીતે જીવ અશુભ કર્મનો બંધ કરે છે તે તે એમાં વિચિત્ર શક્તિ નિહિત છે અને તેના નિયમનના
નવીન કમં–બંધના પ્રભાવથી તેનાં પહેલાં બાંધેલ શુભ વિવિધ પ્રકતિક નિયમ પણ વિદ્યમાન છે જે સ્વતઃ સિદ્ધ ની સ્થિતિ અને કળ આપવાની શક્તિ ઘટી જાય છે. છે. તેથી કર્મોના ફલદ-અનુભાગ સ્વયં પ્રાપ્ત થાય છે.
શુભ કર્મોન બંધ કર્યા પછી જે જીવના ભાવ અધિક વિશેષ કર્મની વિવિધ અવસ્થાઓ :
થઈ જાય છે અને તે વિશેષ શુભ કાર્ય દ્વારા નવીન શુભ આત્માને બાંધનાર કર્મોની વિવિધ અવસ્થામાં હોય છે,
કમને બંધ કરવા લાગે છે તો શુભ કર્મોના પ્રભાવથી જેમને જૈનાચાર્યોએ ‘કરણ” નામથી અભિહિત કર્યું છે.
પૂર્વબદ્ધ કર્મોની સ્થિતિ અને ફળદાનશક્તિ વૃદ્ધિગત થાય કરણ અથવા કર્મોની અવસ્થાઓ દશ પ્રકારની હોય છે?
છે. આ ઉત્કર્ષણ-અપકર્ષણ કરણનું કાર્ય છે. અહીં એ
વિચારવા જેવું છે કે ઉત્કર્ષણ—અપકર્ષણ હરસમય બંધાનાર બંધ, ઉત્કર્ષણ, અપકર્ષણ, સંક્રમણ, સરવ, ઉદય, નવીન કર્મીને કારણે થતું જ હોય - એ નિયમ નથી. જ્યારે ઉદીરણું, ઉપશામના, નિધત્તિ અને નિકાચના આ દશ
પણ કોઈ વિશેષ પરિણામોને લીધે થનાર નવીન કર્મ–બંધ કરણ કમ પ્રકૃતિના હોય છે. એમનો સ્વરૂપ વિચાર નીચે પ્રમાણે આગમમાં કરવામાં આવ્યો છે.
નિમિત્ત પૂર્વબદ્ધ કર્મોની સ્થિતિમાં અને અનુભાગમાં હાનિબંધઃ આ સર્વ પ્રથમ કારણ છે, જે વિના અન્યકરણ સંભવ
વૃદ્ધિ થઈ જાય તે સમય ઉત્કર્ષણ-અપકર્ષણ કહેવાય છે. નથી. મિથ્યાત્વવાદી જીવ પણામાના નિમિન સંક્રમણઃ બંધ દ્વારા જેમણે કર્મભાવ પ્રાપ્ત કર્યો છે અને કામણવર્ગણના જ્ઞાનાવરણદિરૂપે આત્મપ્રદેશ
મિથ્યાવાદિ અનેક ભેદ રૂપ છે એવા કર્મોનું યથાવિધિ સાથે સંબંધ થવો તે બંધ કહેવાય છે. જેવી રીતે
સ્વભાવાંતર થઈ જવાને સંક્રમણ કહે છે, અર્થાત્ એકી સાથે પીગળેલા સુવર્ણ અને ચાંદીના એક પિંડ
સંક્રમણ કરવામાં એક કર્મ બીજા સજાતીય કમરૂપ બનાવતાં પરસ્પર પ્રદેશના મળતાં બંનમાં એકરૂપતા
થઈ જાય છે. આ સંક્રમણ - જ્ઞાનાવરણદિ મૂળ કર્મ પ્રતીત થાય છે તેવી રીતે બંધ દશામાં જીવ અને
પ્રકૃતિઓમાં નથી થતું ઉત્તર પ્રવૃતિઓમાં જ થાય કર્મ પ્રદેશોના પરસ્પરમાં અકીભાવને પ્રાપ્ત થતાં
છે. આયુકર્મના ઉત્તર ભેદાનું પરસ્પર સંક્રમણ નથી અથવા કર્મ અને જીવના દ્વિત્વનો ત્યાગ કરીને થતું અને દર્શન મેહનીયનું ચારિત્રમેહનીય રૂપે એકવ પ્રાપ્તિ થવાથી એકરૂપતા પ્રતીત થાય છે.
અથવા ચારિત્રમેહનીયનું દર્શનમોહનીય રૂપે સંક્રમણ ઉકર્ષણઃ સ્થિતિ અને અનુભાગમાં વૃદ્ધ થવાને ઉત્કર્ષણ
થતું નથી. કહે છે. નવીન બંધના સંબંધથી પૂર્વની સ્થિતિમાં એક કર્મનો અવાંતર ભેદ પોતાના સજાતીય અન્ય ભેદ કર્મ પરમાણુઓની રિથતિના વધવાને ઉકર્ષણ કહે રૂપે હોઈ શકે છે. જેવી રીતે વેદનીય કર્મના બે ભેદોમાંથી છે. અર્થાત્ જે કર્મની સ્થિતિ અને અનુભાગમાં સાતવેદનીય અસતાવેદનીયરૂપ અને અસાતા વેદનીય સાતાઉત્કર્ષણ થાય છે તેને ફરીથી બંધ થતાં પાછળનાં વેદનીયરૂપ થઈ શકે છે. પ્રકૃતિસંક્રમણ, રિથતિસંક્રમણ, બંધાયેલ કર્મના નવીન બંધ સમયે સ્થિતિ-અનુભાગ અનુભાગસંક્રમણ, અને પ્રદેશ સંક્રમણના ભેદથી સંક્રમણ વધી શકે છે.
ચાર પ્રકારે છે.
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org