________________
સર્વસંગ્રહગ્રંથ
જૈન દર્શનના પ્રણેતા વીતરાગ બનેલ સર્વજ્ઞ મહા કર્મનો બંધ અને ઉદય કઈ અવસ્થામાં અવશ્યભાવી અને પુરુષોએ વિશ્વના પ્રાણીઓ સમક્ષ રજૂ કર્યું છે કે આ કઈ અવસ્થામાં અનિયત છે? આત્માના અનંત જ્ઞાનાદિ વિશ્વમાં એક એવા પગલિક રજકણે (આશુઓ )નું ચતુષ્ક ગુણનાં આચ્છાદક કર્મને ક્યા ક્રમે હટાવી અસ્તિત્વ વતી રહ્યું છે કે જેણે સંસારી આત્માઓની અનંત શકાય ? જ્ઞાનાદિ ચતુષ્ક ગુણોના વિકાસ સ્વરૂપ આત્માની શક્તિઓને આવરી લીધી છે. અનંત સુખનો ઝરો પિતાના વિવિધ દશાને ક્યા ક્રમે બતાવી શકાય.! જીવને કર્મફળ સ્વયં આત્મામાં જ નિરંતર સ્થાયી હોવા છતાં એ પૌગલિક ભગવાય છે કે ઈશ્વરાદિ અન્ય કોઈની પ્રેરણાથી ભગવાય છે? રજકણોથી પરાધીન બનેલા આત્માને પોતાનું સ્વતંત્ર સુખ સર્વથા કર્મસંબંધથી સદાના માટે રહિત સર્વ આત્માઓ કરતાં ભૂલાઈ ગયું છે. અને પદગલિક સુખે જ સુખી થવાની અન્ય કંઈ પણ વિશેષતાવાળી અન્ય કોઈ વ્યક્તિ હોઈ શકે ઘેલછાવાળે બની રહ્યો છે. આ રજકણે અતિ સૂક્ષમ છે. ખરી ? હોઈ શકતી ન હોય તો નહિ હોવાનું કારણ શું ? અને ચક્ષુગોચર થઈ શકે તેવાં નથી. એટલે વિજ્ઞાનિકોએ એક જીવે બાંધેલું કર્મ અન્ય જીવ દ્વારા નષ્ટ થઈ શકે ખરું ? માની લીધેલ આણુ કરતાં પણ અત્યંત સૂકમ એવો આ ઇત્યાદિ સંખ્યાતીત પ્રશ્નોનું સુખદ સમાધાન તથા શરીર-વિચાર રજકણ સમૂહ અનંત શક્તિવંત હોય તેમાં શું આશ્ચર્ય ? અને વાણીના નિર્માણમાં કેવા પ્રકારની આકર્ષણ શક્તિથી
તેને રેગ્ય આપ્યુસમૂહો ખેંચાય છે? આકર્ષિત તે અણુઆ કર્મ રજકણે કઈ જાતના પુદ્ગલ (મેટલ) માંથી મ
થિા સમૂહોમાંથી યથાયોગ્ય થતી રચનામાં જીવપ્રયત્ન અને
ળી તૈયાર થાય છે. ? કેણ તૈયાર કરે છે? શા માટે તૈયાર કરે
પ્રયત્નશીલ બની રહેલ તે જીવનાં કર્મો કેવી રીતે છે? જેમાંથી તૈયાર થઈ શકે છે તે મૂળ પદાર્થનું અસ્તિ
ભાગ ભજવે છે? પ્રાણી માત્રની વિવિધશરીર રચના, ત્ર કહ્યાં અને કેટલી જગ્યા પ્રમાણ છે. આવા સૂક્ષમ સ્વરૂપે ચૈતન્યશક્તિ, પ્રાણીઓમાં વર્તતી રાગ-દ્વેષની અનેકવિધ અસ્તવ ધરાવતાં અન્ય ૨જકણુ સમૂહનું અસ્તિવ બ્રહ્માંડમાં
વિચિત્રતા, ઈન્દ્રિયોની ન્યૂનાધિકતા, સમાન ઇન્દ્રિય કેવા કેવા સ્વરૂપે અને કેવા કેવા કાર્યમાં ઉપયોગી બની
આદિ સંયોગો હોવા છતાં બુદ્ધિમાં વિવિધતા, સાંસારિક શકવાની ચગ્યતાવાળું છે? કેવા પ્રકારનું કર્મ વધુમાં વધુ અને
સુખદુ:ખના સંયોગોની અનુકૂળતા તથા પ્રતિકૂળતા, આત્મઓછામાં ઓછો કેટલો ટાઈમ આત્માની સાથે ટકી શકે ?
બળની હાનિ-વૃદ્ધિ વગેરે અનેક વિચિત્રતા, કર્મસમૂહને કમને બંધ થયા પછી તે વિવક્ષિત કર્મ કેટલા ટાઈમ
હટાવવા જેન ધર્મના આરાધકમાં કરાતી બાહ્ય ક્રિયાઓની સુધી તેને વિપાક દેવામાં અસમર્થ રહી શકે ? વિપાકના
મહત્તા, આવી અનેક બાબતોનો હૃદયગમ્ય ખુલાસે જનનિયત સમયમાં પણ પલટો થઈ શકે કે કેમ ? કઈ જાતની દશનકથિત કર્મવિજ્ઞાન દ્વારા જ મળી કરી આત્મપરિણામથી આ પલટ થઈ શકે ! બંધસમયે વિવક્ષિત કર્મમાં જે સ્વભાવનું નિર્માણ થયું હોય તે રવભાવનો
શ્રી સર્વજ્ઞ દેવોએ આવિષ્કારિત કર્મના સાયન્સ (૧) પણ પલટે વિપાક સમયે થઈ શકે કે કેમ? સ્વભાવનો
બંધન (૨) સંકિમ (૩) ઉર્જાના (૪) અપવ7ના (૫) પલટો થઈ શકતો હોય તે કેવી રીતે થઈ શકે ? કમને
ઉદીરણ (૬) ઉપશમના (૭) નિધત્તિ (૮) નિકાચના (૯) વિપાક રોકી શકાય કે કેમ? રોકી શકાતો હોય તો કેવા
ઉદય (૧૦) સત્તા, એ પ્રમાણે દશ કરણ સ્વરૂપે, યથાયોગ્ય આત્મપરિણામથી રોકી શકાય? દરેક પ્રકારના કર્મને વિપાક
રીતે છ કર્મગ્રંથ કમ્મપયડી, પંચસંગ્રહ વગેરે મહાન શાસ્ત્રો રેકી શકાય કે અમુકનો જ ? જીવ, પોતાની વયશાક્તના
દ્વારા જાણવું-સમજવું-હૃદયગમ્ય બનાવવું જોઈએ. આવિર્ભાવ દ્વારા સૂમ અણુ-સમૂહરૂપ કર્મને આત્મપ્રદેશ અનંતજ્ઞાનાદિ ગુણોવાળ આત્મા સલેશ્ય વીર્યરૂપ ચોગ પરથી ઉઠાવીને કેવી રીતે ફેકી દઈ શકે? આમા-પિતાના- વડે કમને ગ્રહણ કરે છે. એ રીતે આત્માના વિભાવક ચાગમાં વર્તમાન પરમાત્મ ભાવને દેખવા માટે જયારે ઉસુક બળથી કમપુદગલ પર પ્રવર્તાતા વિવિધ સંસ્કારો જ બંધને બને છે, તે સમયે આત્મા અને કમ વરચે કેવું યુધ આદિ દશ કરણ સ્વરૂપ કહેવાય છે. આ દશ સંસ્કારરૂપ જામે છે ? છેવટ અનંત શક્તિવંત આત્મા, કેવા પ્રકારના વર્તતા કર્મ પુદંગલનું સ્વરૂપ જેનશાસ્ત્રમાં એટલી સુંદર રીતે પરિણામોથી બળવાન કર્મોને કમજોર બનાવી પિતાના વર્ણવ્યું છે કે, આધુનિક વિજ્ઞાનની પણ શક્તિની બહાર પ્રગતિ માગને નિષ્ક ટક બનાવે છે ? કયારેક કયારેક પ્રગતિ- એવું સુંદર પિદુગલિક વિશ્લેષણ કરનાર સર્વજ્ઞ પરમાત્માના શીલ આમાને પણ કર્મ કેવી રીતે નીચે પટકી દે છે? કયા જ્ઞાન આગળ ગમે તેટલી વૈજ્ઞાનિક સામગ્રી પણ વ્યર્થ છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org