________________
જેનરત્નચિંતામણિ
ભાગોમાં વહેંચી શકાય છે, તેથી પ્રકૃતિબંધના મૂળમાં આઠ સંઘાત (૫), (૮) સંસ્થાન (૬), (૯) સંહનન (૬), (૧૦) | ભેદ છે તથા તેમના ઉત્તરભેદ ૧૪૮ છે. તે પ્રમાણે
સ્પર્શ (૮), (૧૧) રસ (૫), (૧૨) ગંધ (૨), (૧૩) વર્ણ ૧. જ્ઞાનાવરણ, ૨. દશનાવરણ, ૩. વેદનીય, ૪. મોહનીય, (૫), (૧૪) આનુપૂવી (૪), (૧૫) અગુરુલઘુ, (૧૬) ૫. આયુ, ૬. નામ, ૭. ગોત્ર અને ૮. અંતરાય.– આ આઠ ઉપઘાત, (૧૭) પરઘાત, (૧૮) આતપ, (૧૯) ઉદ્યોત, (૨૦) મૂળ ભેદ છે.
ઉચ્છવાસ, (૨૧) વિહાયોગતિ (૨), (૨૨) સાધારણ શરીર,
(૨૩) પ્રત્યેક શરીર, (૨૪) સ્થાવર, (૨૫) ત્રસ, (૨૬) જ્ઞાનાવરણ કર્મ આત્માના જ્ઞાન ગુણને ઢાંકે છે. દર્શનાવરણ કર્મ દર્શનગુણને ઢાંકે છે. વેદનીયકર્મ બાહ્યનિમિત્તવશ :
દુર્ભગ, (૨૭) સુભગ, (૨૮) દુઃસ્વર, (૨૯) સુસ્વર, (૩૦)
અશુભ, (૩૧) શુભ, (૩૨) બાદર, (૩૩) સૂમ, (૩૪) સુખ-દુઃખનું વેદન કરાવે છે. રાગ-દ્વેષ અને મિથ્યા
અપર્યાપ્ત, (૩૫) પર્યાપ્ત, (૩૬) અસ્થિર, (૩૭) સ્થિર, (૩૮) અસમીચીન દુષ્ટિ મેહનીય કર્મના નિમિત્ત થાય છે. આયુકમ
અનાદેય, (૩૯) આદેય, (૪૦) અયશઃ કીર્તિ, (૪૧) યશઃ આત્માને નર-નારકાદિ પર્યાયને પ્રાપ્ત કરાવવામાં નિમિત્ત
કીર્તિ, (૪૨) તીર્થકરd. થાય છે. જીવની ગતિ, જાતિ વગેરે તથા પુદ્ગળની શરીરાદિ વિવિધ અવસ્થાએ નામકર્મને કારણે થાય છે. આમાની ગોત્ર: ગોત્રકમના બે પ્રકાર છે: (૧) ઉરચ અને (૨) નીચ. ઊંચ-નીચ અવસ્થામાં ગોત્રકર્મ નિમિત્ત છે. દાનાદિરૂપ અંતરાય – દાન અંતરાય, લાભ અંતરાય, ભેગ અંતરાય, આત્મ-પરિણામોમાં અંતર-વ્યવધાન કરનાર અંતરાયકમ છે.
ઉપયોગ અંતરાય, અને વય અંતરાય રૂપી કર્મોના ઉત્તરભેદ:
પાંચ ભેદવાળું અંતરાય કર્મ છે. આ રીતે
જ્ઞાનાવરણદિ મૂળ ભેદોના ૧૪૮ ઉત્તર ભેદ ઉપર્યુક્ત જ્ઞાનાવરણાદિ આઠ કર્મોના ઉત્તરભેદ નીચે પ્રમાણે છેઃ
છે. એનું વિરતાર પૂર્વકનું સ્વરૂપ ગોમ્મસાર જ્ઞાનાવરણઃ મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાના
કર્મકાંડ વગેરે ગ્રંથમાંથી જાણી લેવું જોઈએ. વરણ, મનઃ પર્યાયજ્ઞાનાવરણ અને કેવળજ્ઞાનાવારણું. કર્મોની સ્થિતિ : આ પાંચ જ્ઞાનાવરણ કર્મના ઉત્તરભેદ છે.
કર્મોની સ્થિતિ ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્યતા ભેદથી દશનાવરણઃ ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ, અવધિ
ત્રણ પ્રકારની છે. મેહનીયકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ કેડાદર્શનાવરણ, કેવલ દર્શનાવરણ, નિદ્રા, નિદ્રાનિદ્રા,
કેડી સાગરોપમ, નામ અને કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦ પ્રચલા, પ્રચલા-પ્રચલા, અને ત્યાનગૃદ્ધિ આ નવ
કડાકોડી સાગરોપમ, આયુકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ ઉત્તર ભેદોથી યુક્ત દર્શનાવરણ કર્મ છે.
સાગરોપમ છે. જ્ઞાનાવરણ – દર્શનાવરણ, વેદનીય અને વેદનીયઃ વેદનીય કર્મના બે પ્રકાર છેઃ (૧) સાતા અને અંતરાય આ ચાર કર્મોની ઉત્કૃષ્ટસ્થિતિ ૩૦ કડાકોડી (૨) અસાતા.
- સાગરોપમ છે. આઠે ય મૂળકર્મોની જઘન્યસ્થિતિ – વેદનીય મોહનીયઃ મેહનીયકર્મના ૨૮ ભેદ છે. દર્શન મોહિનીય કર્મની જઘન્યસ્થિતિ ૧૨ મુહૂર્ત. નામ અને ગેત્રની જઘન્ય
અને ચારિત્ર મેહનીયના ભેદથી મોહનીયકર્મ મૂલમાં સ્થિતિ આઠ મુહતી અને શેષ જ્ઞાનાવરણ – દર્શનાવરણબે ભેદવાળું છે. એમાં પણ દર્શન મેહનીયના મેહનીય – આયુ તથા અંતરાયકર્મની જઘન્ય સ્થિતિ સમ્યફવ, મિથ્યાત્વ અને સમ્યમિથ્યાવરૂપી ત્રણ ભેદ અખ્તમુહૂર્ત છે. ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિએના મધ્યની છે. ચારિત્ર મિહનીયના અનંતાનુબંધી, અપ્રવ્યાખ્યાન, જેટલી પણ તરતમ સ્થિતિ છે તે બધાં કર્મોની મધ્યમ પ્રત્યાખ્યાન અને સંજવલન એ ચારે ક્રોધ, માન, સ્થિતિઓ છે, ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિઓ તે નિયત માયા અને લેભના ભેદથી ચાર ચાર પ્રકારના હોવાથી છે તેનાથી વધારે કે ઓછી ન બંધાય. હા ! આમાના કષાયોના ૧૬ ભેદ તથા હાસ્ય, રતિ, અરતિ, શાક, રાગદ્વેષાદિ રૂપી તરતમ પરિણામને લીધે મધ્યમ સ્થિતિઓ ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ, અને નપુંસકવેદ અનેક પ્રકારે તરતમતાથી યુક્ત હોય છે.
આ નવ કષાય-એમ મળીને કુલ ૨૫ ભેદ છે. કર્મોને અનુભાગ : આયુઃ નરકાયુ, તિર્યંચાયુ, મનુષ્પાયુ અને દેવાયુરૂપી ચાર
કર્મોમાં વિવિધ પ્રકારનાં ફળ આપવાની શક્તિના ભેદવાળું આયુકમ છે.
પડવાને અનુભાગ કહે છે. – એ પહેલાંથી જ બતાવવામાં નામઃ અમેદવિવક્ષામાં ૪૨ અને ભેદવવક્ષામાં એના ૯૩ આવ્યું છે કે જે કર્મનું જેવું નામ છે તે અનુસાર ફળ પ્રાપ્ત
ભેદ કહેવામાં આવ્યા છે. અભેદવિવક્ષાએ ૪૨ ભેદ થાય છે તથા ફળ પ્રાપ્ત થઈ ગયા પછી કર્મની નિર્જરા આ પ્રકારે છે :
થઈ જાય છે. (૧) ગતિ (૪) (૨) જાતિ (૫), (૩) શરીર (૫), કર્મબંધ સમયે જે જીવને કષાયની તીવ્રતા કે મંદતા (૪) અંગે પાંગ, (૩), (૫) નિર્માણ, (૬) બંધન, ૫ (૭) રહે છે અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ રૂપી જેવું
Jain Education Intemational
ucation Intermational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org