________________
૬૧૦
જેનરત્નચિંતામણિ
એક પ્રકૃતિ અન્ય પ્રકૃતિસ્વરૂપતાને પ્રાપ્ત કરાવવામાં નિશ્ચિત રહે છે. ફળ આપ્યા પછી તે કર્મની નિર્જરા આવે છે કે થાય છે. એ પ્રકૃતિસંક્રમણ છે. જેમકે ક્રોધ થઈ જાય છે. પ્રકૃતિનું માન વગેરેમાં સંક્રમણ થવું. જે સ્થિતિ અપકર્ષિત, ઉદીરણાઃ જે કર્મોને ઉદયકાળ પ્રાપ્ત થયો નથી, તેમને ઉત્કર્ષિત અને અન્ય પ્રકૃતિરૂપે સંક્રમિત થાય છે તે સ્થિતિ- ઉપાય-વિશેષથી પકવી નાખવાં અર્થાત્ અસમયમાં સંક્રમણ છે. અપકર્ષિત થયેલ અનુભાગ, ઉત્કર્ષિત થયેલ જ તેમને ઉદયમાં લાવવાં તે ઉદીરણા છે. જેવી રીતે અનુભાગ તથા અન્ય પ્રકૃતિને પ્રાપ્ત અનુભાગ - અનુભાગ- કેરી વગેરે ફળાને જલદીથી પકાવવા માટે ઝાડ પરથી સંક્રમણ કહેવાય છે. જે પ્રદેશાગ્ર જે પ્રકૃતિ દ્વારા અન્ય તેડીને પાલમાં રાખી મૂકીએ છીએ કે જેથી તે પ્રકૃતિને લઈ જવામાં આવે છે તે પ્રદેશાગ્ર - તે પ્રકૃતિનો તે કેરીઓ જલ્દીથી પાકી જાય છે, તેવી રીતે ઉદયમાં પ્રદેશસંક્રમણ છે. આ વચન દ્વારા પરપ્રકૃતિસંક્રમણ લક્ષણ જ આવતાં પહેલાં જ કર્મોની ઉદીરણ કરવામાં આવે છે. પ્રદેશસંક્રમ છે, અપકર્ષણ, ઉત્કર્ષણ લક્ષણ નથી, કારણ કે
ઉપશામના કર્મસ્કંધની ઉદીરણાને અયોગ્ય અવસ્થા જેવી રીતે અપકર્ષણ, ઉત્કર્ષણ દ્વારા રિથતિ અને અનુભાગ
ઉપશામના કહેવાય છે. ઉપશામનાકરણ દ્વારા કર્મોને અન્યરૂપ થાય છે તેવી રીતે તેમના દ્વારા પ્રદેશાગ્ર અન્યરૂપ
ઉદયમાં ન આવી શકવા યોગ્ય કરવામાં આવે છે. થતું નથી.
ઉપશામનાના પ્રશસ્ત અને અપ્રશસ્ત બે ભેદ છેઃ | નવીન બંધ થતાં જ બંધપ્રકૃતિમાં અન્ય રવજાતિ અધઃકરણ, અપૂર્વકરણ અને અનવૃત્તકરણ દ્વારા પ્રકૃતિઓનું સંક્રમણ થાય છે, કારણ કે જે પ્રકૃતિનો બંધ મેહનીયકર્મની જે ઉપશામના થાય છે તે પ્રશસ્તોનથી થઈ રહ્યો તે પ્રકૃતિમાં અર્થાત્ તે પ્રકૃતિરૂપ સંક્રમણ પશામના છે. આનું અહીં પ્રકરણ નથી, અહીં તે થતું નથી.
અપ્રશસ્તપશામના પ્રકરણ પ્રાપ્ત છે. અપ્રશસ્તપ
શામના દ્વારા ઉપશાંત કરાયેલ કર્મ પ્રદેશોગ્રેનો સર્વ :
અપકર્ષણ-ઉત્કર્ષણ અને અન્ય પ્રકૃતિ રૂપ સંક્રમણ બંધ પછી કર્મનું વેદન થઈને જ્યાં સુધી તે કર્મ તે થઈ શકે છે, પરંતુ તે ઉદયાવલીને અયોગ્ય છે. અકર્મભાવને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તે કર્મનું આત્મ- નિધત્તિઃ કર્મ સ્કની તે અવસ્થા, જે ઉદીરણ અને પ્રદેશમાં સ્થિત રહેવાને સર્વ કહેવાય છે. તાત્પર્ય એ છે
સંક્રમણને માટે અગ્ય છે, અર્થાત્ નિધત્તિ અવસ્થાને કે બંધાયા પછી કમ તાત્કાલિક ફળ આપતું નથી, થોડા
પ્રાપ્ત કર્મની ઉદીરણ અને સંક્રમણ તો નથી થઈ કેટલાક સમય પછી જ તેનું ફળ મળે છે. જ્યાં સુધી કર્મ
શકતું, પરંતુ ઉત્કર્ષણ અને અપકર્ષણ થઈ શકે છે. વિપાકાદિ રૂપ પોતાનું કાર્ય નથી કરતું ત્યાં સુધી તેની અવસ્થા સત્ત્વ કહેવાય છે. જેવી રીતે મદિરાપાન કર્યા પછી
નિકાચના: કર્મની તે અવરથા વિશેષ, જે ઉત્કર્ષણ, અપકર્ષણ, તરત જ તેની અસર દેખાતી નથી; થોડા સમય પછી જ
ઉદીરણ અને સંક્રમણ આ ચારને અયોગ્ય છે તે ઉન્મત્તતાનો પ્રભાવ દેખાય છે. એવી રીતે કર્મ પણ બંધાયા
નિકાચના કહેવાય છે. પછીના કેટલાક સમય સુધી સત્વ રૂપે રહે છે: આ કાળને ઉપર કહેલાં દશ કારણોમાં સંક્રમણુકરણના પાંચ અવાંતર આબાધાકાળ કહે છે. આ આબાધાકાળ કર્મની સ્થિતિ ભેદ છે જેમનું સંક્ષિપ્ત સ્વરૂપ આ પ્રમાણે છે: અનુસાર થાય છે. જે કર્મની જેટલી અધિક સ્થિતિ રહે છે. સંક્રમણકરણના પાંચ પ્રકાર છે: ૧. ઉઢેલનસંક્રમણ, ૨. તેનો આબાધાકાળ પણ એટલે જ અધક હોય છે. એક વિધ્યાતસંક્રમણ, ૩, અધ:પ્રવૃત્તકરણ, ૪. ગુણસંક્રમણ અને કડાકાડી સાગરના સ્થિતવાળા કર્મની ઉત્કૃષ્ટ આબાધા ૧૦૦ ૫. સર્વસંક્રમણ. ગામસાર કર્મકાંડમાં એમનું સ્વરૂપ વર્ષ હોય છે.
પંચભાગાકારચૂલિકામાં કરવામાં આવ્યું છે. અર્થાત વધારેમાં વધારે સે વર્ષ પછી તે કર્મ પિતાનું ઉદ્વેલનસંક્રમણઃ અધઃ પ્રવૃત્તાદિ ત્રણ કારણ વગર જ બટી ફળ આપવાની શરૂઆત કરે છે. અને સ્થિતિ પૂર્ણ થતાં રસીને ઉકેલવા સમાન કર્મ પ્રકૃતિના પરમાણુઓના સુધી ફળ આપ્યા કરે છે. આયુકર્મ વિના બાકીનાં કર્મો અન્ય પ્રકૃતિરૂપ પરિણમન થવાને ઉદ્દેલનસંક્રમણ કહે છે. વિશે આ બાબત જાણવી, કારણ કે આયુકર્મને આખાધા- વિધ્યાતસંક્રમણ? મંદ વિશુદ્ધતાવાળા જીવની, સ્થિતિકાળ તેની સ્થિતિ પર નિર્ભર નથી.
અનુભાગ ઘટાડવા રૂપ ભૂતકાલીન સ્થિતિ કાંડક અને ઉદય જીવ સંબંધે કર્મ સ્કંધને યથાકાળ પિતાની ફળ અનુભાગકાંડક તથા ગુણશ્રેણી આદિમાં પ્રવૃત્તિ થવાને
આપવાની સામર્થ્યરૂપ અવસ્થા-પ્રાપ્ત થવાને ઉદય વિધ્યાતસંક્રમણ કહે છે. કહે છે. ઉદય કાળમાં કર્મસ્કંધ અપકર્ષણ, ઉત્કર્ષણાદિ અધ:પ્રવૃત્ત સંક્રમણ બંધ પ્રકૃતિઓને પોતાના બંધના પ્રયોગ વિના સ્થિતિ-ક્ષયને પ્રાપ્ત કરીને પોતાનાં- સંભવ વિષયે જે પ્રદેશસંક્રમ થાય છે તેને અધઃ પિતતાનાં ફળ આપે છે. પ્રત્યેક કર્મને ફળ-કાળ પ્રવૃત્ત સંક્રમણ કહે છે.
www.jainelibrary.org
Jain Education International
Education Interational
For Private & Personal Use Only
For Private & Personal Use Only