________________
સર્વસંગ્રહગ્રંથ
૫૭ 9
સમયમાં દ્રવ્ય-ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક છે.
છે : સંસારી અને મુક્ત. ૬. ભેદકલ્પનાસાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક-જેમકે દર્શન, ઋજુસૂત્રનયના બે ભેદ : જ્ઞાનાદ ગુણ આત્મના છે.
૧. સૂફમઋજુસૂત્રનય–જેમકે પર્યાય એક સમય વ્યાપી છે. ૭. અન્વય ગુણ-પર્યાય સ્વભાવ દ્રવ્યાર્થિક-જેમકે ગુણ-પર્યાય સ્વભાવવાળું દ્રવ્ય છે.
૨. સ્થૂલ ઋજુસૂત્રનય-જેમકે મનુષ્યપર્યાય મરણાન્ત સુધી
રહે છે. ૮. સ્વદ્રવ્યાદિગ્રાહક દ્રવ્યાર્થિક–જેમકે વકીય દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવની અપેક્ષાએ દ્રવ્ય અસ્તિરૂપ છે.
શબ્દ, સમભિરૂઢ અને એવંભૂતનય એક-એક પ્રકારે છે.
આ રીતે ઉપર કહેલી વિવેચના અનુસાર નાના ૨૮ ભેદ છે. ૯. પરદ્રવ્યાદિગ્રાહક દ્રવ્યાર્થિક-જેમકે પરકીય દ્રવ્યાદિ ચતુષ્ટયની અપેક્ષાએ દ્રવ્ય નારિતરૂપ છે.
ઉપનય-તેના ત્રણ ભેદ છે : (૧) સભૂતવ્યવહારનય
(૨) અભૂતવ્યવહારનય અને (૩) ઉપરતામૃત ૧૦. પરમભાવગ્રાહક દ્રવ્યાર્થક–જેમકે આમાં જ્ઞાનસ્વરૂપ છે. વ્યવહારનય. પર્યાયાથિકનય પણ છ ભેદયુક્ત છે:
સદ્દભૂતવ્યવહારનયના બે ભેદ છે : ૧. અનાદિ નિત્ય પર્યાયાર્થિક–જેમકે મેરૂપર્વત વગેરે ૧. શુદ્ધસદ્દભૂત વ્યવહાર-જેમકે શુદ્ધ ગુણ-ગુણી અથવા શુદ્ધ પુદગલની નિત્ય પર્યાય છે.
પર્યાય-પર્યાયીમાં ભેદ છે એમ કહેવું. ૨. સાદિ નિત્ય પર્યાયાર્થિક-જેમકે જીવની સિદ્ધ પર્યાય ૨. અશુદ્ધસદ્દભૂતવ્યવહાર-જેમકે અશુદ્ધ ગુણ અને ગુણવાન સાદિ હોવા છતાં પણ નિત્ય છે- અનંત છે.
તથા અશુદ્ધ પર્યાય અને પર્યાયવાળામાં ભેદ કરો. ૩. ઉત્પાદ. વ્યય ગ્રાહક સ્વભાવ નિ યાશુદ્ધ પર્યાયાર્થિક અસદભૂતવ્યવહારનયના ત્રણ ભેદ છે
-જેમકે સમયે-સમયે પર્યાય વિનાશિક છે. ૪. સત્તાસાપેક્ષસ્વભાવ નિયાથદ્ધ પર્યાયાર્થિક–જેમકે એક
૧. સ્વજા સંભૂત વ્યવહાર-જેમકે પરમાણુને બહુપ્રદેશી
કહેવું. સમયમાં દ્રવ્યની ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક પર્યાય છે.
૨. વિજયસદભુત વ્યવહાર – જેમકે મતિજ્ઞાન આદિને ૫. કર્મોપાધે નિરપેક્ષ સ્વભાવ નિચશુદ્ધ પર્યાયાર્થિક-જેમકે
મૂર્તિક કહેવાં. સંસારી જીવની પર્યાય સિદ્ધોની પર્યાય સમાન છે. ૬. કર્મોપાધિસાપેક્ષ રવભાવ અનિત્યાશુદ્ધ પર્યાયાર્થક-
૩. સ્વજાતિ-વિજાત્યસદ્દભૂત વ્યવહાર-જેમકે જ્ઞાનનો વિષય
હોતાં જીવ-અજીવ બનેને જ્ઞાન કહેવું, જેમકે સંસારી જીવને જન્મ-મરણ થાય છે.
ઉપચરિતાસદભૂત વ્યવહારનય પણ ત્રણ પ્રકાર છે : નગમનયના ભેદ ૧. ભૂતકાળ નેગમ-જેમકે આજે દીપાવલિને દિવસે મહાવીર ૧વાયુપચરિતાસદ્દભૂત વ્યવહાર-જેમકે સ્ત્રીપુત્ર વગેરે - સ્વામી મોક્ષે ગયા.
. મારાં છે. ૨. ભાવિકાળ નિગમ-જેમકે અહંત પરમેષ્ઠી સિદ્ધ જ છે.
૨. વિજાત્યુપચરિતાસદૂભૂત વ્યવહાર-જેમકે વસ્ત્રાભૂષણદિ
મારાં છે. ૩. વર્તમાનકાળ નગમ-જેમકે ભાત પાકી રહ્યો છે.
૩. વજાતિ-વિજા ચુપચરિતાસદ્દભૂત વ્યવહાર-જેમકે દેશ, સંગ્રહનયના બે ભેદ છે ?
રાજ્ય, દુગર વગેરે મારાં છે એમ કહેવું. ૧. સામાન્ય સંગ્રહ-જેમકે બધાં દ્રવ્ય પરસ્પર અવિરોધી છે. એવું જણાય છે કે લોકમાં જેટલા પ્રકારનો વ્યવહાર ૨. વિશેષ સંગ્રહ-જેમકે બધા જીવ પરસ્પર અવિરોધી છે. તે
ચાલે છે તે બધાંને સંજ્ઞાકરણ કરીને દેવસેનાચાર્યે તેમને
ઉપનામાં ગર્ભિત કરેલા છે. વ્યવહારનયના પણ બે ભેદ છે ?
અનેકાંત દર્શન ૧. સામાન્ય સંગ્રહ ભેદક વ્યવહાર-જેમકે દ્રવ્ય બે પ્રકારે
નયચકના પરિસાનથી જ અનેકાંતદર્શન પ્રતિફલિત થાય છે ? જીવ અને અજીવ.
છે. વસ્તુમાં રહેનાર પરસ્પર વિરોધી ધર્મોને સમન્વય ૨. વિશેષ સંગ્રહ ભેદક વ્યવહાર-જેમકે જીવના બે ભેદ નયચક્રના યથાર્થજ્ઞાનથી જ થાય છે જિનાગમમાં કંઈ તત્ત્વનું
જૈ ૭૩
Jain Education Intemational
For Private & Personal Use Only
cation Intermational
www.jainelibrary.org
For Private & Personal Use Only