________________
૫૮૮
જેનરત્નચિંતામણિ
એમાં રહેલ બાલ ખંડને અગ્નિ બાળી શકે નહીં, શંકા - ઠાંસી ઠાંસીને ભરેલ બાલ ખંડ હોવાથી કૃવામાં તથા એ કવા ઉપર થઈ એ બાલખંડો ને ખુંદતી ખુંદતી બાલ ખડોને નહીં સ્પશીને રહેલ આકાશ પ્રદેશ હોય જ સપૂર્ણ ચક્રવતીની સેના નીકળી જાય તે તસુમાત્ર પણ ક્યાંથી ? અને અસ્કૃષ્ટ આકાશ પ્રદેશ જ નથી તે નહીં દબાય નહીં.
સ્પેશીને રહેલા આકાશ પ્રદેશોનું ઉદ્ધરણ પણ ક્યાંથી હોય? (૧) બાદર ઉદ્ધાર પલ્યોપમ - બાલખડે દ્વારા કૂવાને સમાધાન :- નહી સ્પશીને રહેલા આકાશ પ્રદેશને
ભરવો. પછી સમયે સમયે એક એક બાલ ખંડ સમજવા માટે કોઠારમાં બીજા આદિ ભરવાનું ઉદાહરણ કાઢવા પૂર્વક જેટલા કાળે કો ખાલી થાય તેટલા અપાય છે. તે આ પ્રમાણે, કાળને બાદર ઉદ્ધાર પર્યાપમ થાય છે. આના
એક કોઠારને બીજોરા ફળથી આખે ભરી દેવો. હવે સંખ્યાત સમયે થાય છે.
પછી એક પણ બીજોરાનું ફળ ન સમાય શકે એવા આ સમ ઉદ્ધાર પલ્યોપમ: અહિ પ્રત્યેક બાલના અસંખ્ય છે?
કે ઠારમાં વચ્ચે વચ્ચે ખાલી જગ્યા રહે એમાં એના કરતા અસંખ્ય ખંડો કરી કૂવો ભરી બાલ ખંડને
કદમાં નાનાં હોઈને) આમલા ભરતા સમાઈ જશે. હવે થયે સમયે કાઢવા દ્વારા કવાં ખાલી થવામાં બીજોરા, આમલા ભરેલ છતાં પણ એમાં બાર ભરતા સમય જ કાળ વ્યતીત થાય તેટલા કાળનું સૂક્ષ્મ ઉદ્ધાર જશે. બીજેરા, આમલા, બાર ભર્યા પછી પણ ખાંડ ભરતો. પલ્યોપમ થાય છે. આનું કાળમાન સંખ્યાત કરોડો સમાય જશે. વનું છે.
તો શું થયું? બીજોરા ભર્યા પછી પણ તે બીજોરાઓને (૩) બાદર અદ્ધા પલ્યોપમ :- બાલ ખંડો દ્વારા ભરેલ
નહીં સ્પશીને રહેલ આકાશ પ્રદેશો હતા તે જ આમલા કવાને સે સે વ બાલ ખંડને કાઢવા પૂર્વક ખાલી
સમાયાને! અને ત્યાર પછી પણ બન્નેને નહીં સ્પશીને રહેલ થવામાં જેટલો કાળ પસાર થાય તેટલા કાળનું બાદરા
આકાશ પ્રદેશો હતા તે જ બેર અને ખાંડ સમાયી ને! અદ્ધા પલ્યોપમ થાય છે.
| બસ એવી જ રીતે બાલ ખંડથી ભરેલ કુવામાં બાલ (૪) સૂક્ષમ અદ્ધા પલ્યોપમ – પ્રત્યેક બાલના અસંખ્ય
[ અસખ્ય ખંડેને નહીં સ્પશીને રહેલ આકાશ પ્રદેશે પણ હોય છે. અસંખ્ય ખંડો કરી તેના દ્વારા કો ભરવો. સે
કેમકે બાલ ખંડો કરતા આકાશ પ્રદેશો સૂક્ષમ છે. એટલે સે વર્ષે એક એક બાલ ખંડને કાઢવા દ્વારા જેટલા
જેટલી નહીં સ્પશીને રહેલા આકાશ પ્રદેશ છે તે તેઓનું ઉદ્ધરણ કાળે ક ખાલી થાય તેટલા કાળનું સુમિ અઠ્ઠા પણ હોઈ શકે. પલ્યોપમ થાય છે.
[ ૫] સાગરોપમ –સાગર એટલે દરીયો-સમુદ્ર, સક્ષમ અદ્ધા પલ્યોપમ એવં સૂક્ષમ અધ્યા સાગરોપમના સાગરની જેને ઉપમા આપવામાં આવી તે સાગરોપમ માપથી નારકી આદિના આયુષ્ય, કર્મોની સ્થિતિ તથા કહેવાય છે. પૃથ્વીકાય આદિ જીવોની કાયસ્થિતિ વગેરે જીવનકાળ
સાગરોપમના ૬ ભેદ છે – મપાય છે.
(૧) બાદર ઉદ્ધાર સાગરોપમ (૫) બાદર ક્ષેત્ર પલ્યોપમ - બાલ ખંડો દ્વારા કો ભરવો.
હવે બાલ ખંડને સ્પશીને રહેલા આકાશ પ્રદેશને (૨) સૂક્ષમ ઉદ્ધાર સાગરોપમ સમયે સમયે કાઢવા દ્વારા જેટલા કાળે કૂવો ખાલી (૩) બાદર અદ્ધા સાગરોપમ થાય તેટલા કાળનું બાદર ક્ષેત્ર પલ્યોપમ થાય છે.
(૪) સૂક્ષમ અદ્ધા સાગરોપમ આનું કાલમાન અસંખ્યાત કાલચક્રનું છે.
(૫) બાદર ક્ષેત્ર સાગરોપમ (૩) સૂફમક્ષેત્ર પલ્યોપમ :-પ્રત્યેક બાલના અસંખ્ય
(૬) સૂમક્ષેત્ર સાગરોપમાં અસંખ્ય ખંડ કરી તેના દ્વારા કે ભરો. હવે બાલ ખંડને સ્પશીને રહેલા અને નહીં સ્પેશીને રહેલા આકાશ
(૧) દશ કોટા કેટી બાદર ઉદ્ધાર પલ્યોપમનું = ૧ પ્રદેશોને કાઢવા, એમ સમયે સમયે એક એક આકાશ પ્રદેશ
બાદર ઉદ્ધાર સાગરોપમ થાય છે. કાઢવા પૂર્વક જેટલા કાળે ક ખાલી થાય તેટલા કાળનું (૨) દશ કેટ કેટી સૂક્ષમ ઉદ્ધાર પલ્યોપમનું = 1 સૂમ ક્ષેત્રપલ્યોપમ થાય છે.
સૂફલ્મ ઉદ્ધાર સાગરોપમ થાય છે. - આ સૂફમક્ષેત્ર પલ્યોપમનું કાળમાન, બાદરક્ષેત્ર (૩) દશ કોટા કોટી બાદર અદ્ધા પલ્યોપમનું = ૧ પલ્યોપમના કાળ કરતા અસંખ્યાત ગણું છે.
બાદર અદ્ધા સાગરોપમ થાય છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org