________________
સ સંગ્રગ્રંથ
-
(૮) મધ્યમ અસખ્યાત અસ`ખ્યાત :- જઘન્ય અસખ્યાત અસંખ્યાતમાં એક સરસવ કણ મરવાથી મધ્યમ અસખ્યાત અસખ્યાત થાય છે. ઉત્કૃષ્ટ સખ્યાત અસખ્યાનમાં બેંક ન્યુન સુધી મધ્યમ અસંખ્યાત અસખ્યાત હોય છે. એના પણ સખ્યાના ભેદો છે. (૯) ઉત્કૃષ્ટ અસખ્યાત અથાત :— જધન્ય પીત્ત અનંતમાંથી એક સરસવ કણ ન્યુન કરવાથી ઉત્કૃષ્ટ અસખ્યાત અસખ્યાત આવે છે. (જન્ય પરીત્ત અનત હવે કયારો.)
[૮] અનંત જેના અન્ત નથી તે અનત એમ સમજવાનુ' નથી. આ પણ સંખ્યા છે. છદ્મસ્થાની દૃષ્ટિએ ભલે તાગ ન પામી શકાય પણ કેવળ જ્ઞાનીઓ એના તાગ પામેલા છે.
અનનના ૮ ભેદ છે.
-:
(૧) જઘન્ય પરીત્ત અનંત
(૨) મધ્યમ પીત્ત અન’ત
(૩) ઉત્કૃષ્ટ પીત્ત અન’ન (૪) જઘન્ય યુક્ત અનંત (૫) મધ્યમ યુક્ત મનનું (૬) ઉત્કૃષ્ટ યુક્ત અનન (૭) જઘન્ય અનન અનત (૮) મધ્યમ અન’તુ અને ત (૧) જઘન્ય પરીત્ત અને ત
:- જધન્ય અસંખ્યાત્ત અસંખ્યાતની જેટલી શકે છે તે રાશિને તેટલી વખત તેટલી ગણી કરવાથી જઘન્ય પરીત્ત અનત આવે છે.
(૨) મધ્યમ પરીત્ત અન’ત : જઘન્ય પરીત્ત અને તમાં એક સરસવ કછુ ઉમેરવાથી મધ્યમ પીત્ત અન’ત આવે છે. ઉત્કૃષ્ટ પરીત્ત અનંતમાં એક કણુ ન્યુન સુધી મધ્યમ પીત્ત અનન હોય છે. એના અને ન ભેદા છે.
(૩) ( ૬ ) ઉત્કૃષ્ટ પરીત્ત અનંત ઃ— જવન્ય યુક્ત અનંત (હવે કહેવાશે તેમાંથી એક સરસવ કણ ન્યુન કરવાથી ઉત્કૃષ્ટ પરીત્ત અનત આવે છે.
(૪) જન્ય યુક્ત અનંત ઃ— જઘન્ય પરીત્ત અનંતની ટવી રાશિ છે. તે શિને તેટલી વખન તૈયા ગણા કરવાથી જઘન્ય ચુક્ત અનંત આવે છે. અભવની સ`ખ્યા જઘન્ય ચુક્ત અનંત છે.
(૫) મધ્યમ યુક્ત અન”ત્ત ઃ— જધન્ય યુક્ત અનંતમાં એક સરસવ કણુ ઉમેરવાથી મધ્યમ યુક્ત અનંત આવે છે. ઉત્કૃષ્ટ યુક્ત અનંતમાં એક સરસવ કણુ ન્યુન સુધી મધ્યમ યુક્ત અનંત હાય છે. આના અનંતા ભેદો છે. સમકિત્તભ્રષ્ટની સંખ્યા તેમજ સિહોની સંખ્યા મધ્યમ યુક્ત અનન છે.
Jain Education International
૫૯૧
અન ત અનન (૬) ઉત્કૃષ્ટ યુક્ત અનત ઃ— જાન્ય (હવે કહેવારો ) તેમાંથી એક સરસવ કણે ન્યુન કરવાથી ઉત્કૃષ્ટ યુક્ત અનંત આવે છે.
(૭) જઘન્ય અનંત અન ́ત :— જધન્ય ચુક્ત અન’તની જેટલી રાશિ છે તે રાશિને તેટલી વખત તેટલા ગણી કરવાથી ધન્ય અનત અનત્ત આવે છે.
(૯) મધ્યમ અન་તનત :— જઘન્ય અનનાનત્તમાં એક સરસવ કઇ ઉત્તરવાથી મધ્યમ અને નાનત આવે છે. અને તે પછીનું બધુયે મધ્યમ અનતાન'ત છે. સવ જીવાની સંખ્યા મધ્યમ અનંતાનંત છે.
પોતાની બુદ્ધિ પ્રમાણે જૈન આગમ ગ્રન્થામાં આવેલા કેટલાક ગણિત સમ્બન્ધિ પારિભાષિક શબ્દોનો ચિતાર આપવામાં આવ્યા છે. આનાથી જૈન આગમ ગ્રન્થામાં વર્ણિત ગણિત જ્ઞાનના વિસ્તાર કેટલા હશે તે આધુનિક યુવાનને પણ સરલતાથી સમજમાં આવી જશે. તેથી કોલેજિયન ગુયાનાને પાતાની પ્રાચીન સંસ્કૃતિ અને તેના વૈભવનું ગૌરવ હોવામાં ગવ રહેશે.
For Private & Personal Use Only
(434)
www.jainelibrary.org