________________
૫૯૬
જેનરત્નચિંતામણિ
પ્રભુને કેવળજ્ઞાન થાય, પછી પ્રગટ થાય છે. છદ્મસ્થાવસ્થામાં હોય છે, એ તો આપણા સૌનો અનુભવ છે. લોચ - કિયા ચાલુ રહેતી હોવી જોઈએ. કેવળજ્ઞાન પ્રગટ હવે અવસ્થિત - અતિશયનું પ્રગટીકરણ સંયમ સ્વીકાર્યો થયા બાદ દેવેન્દ્ર કઈ પ્રોગ વિશેષથી કેશ - રોમ - નખ આર મારવાથી આ નિ
બાદ માનવાથી કઈ આપત્તિ, કયે દોષ આવે છે? એ
ચે દોષ સ્વપ રાખીને પછી અવસ્થિત બનાવે છે. આ અવસ્થામાં જોઈએ. દેવકત ૧૯ અતિશયો કેવળજ્ઞાન થયા બાદ પ્રગટ શિર – કેશની જેમ દાઢી – મૂછ પણ હોઈ શકે છે. થાય છે. એમાં કોઈ બેમત નથી. આ ૧લ્મને જ એક
અતિશય “અવસ્થિત” છે, હવે એનું પ્રગટીકરણ સંયમ આપણે ત્યાં ચિત્રોમાં પ્રભુજીનું મસ્તક વાળરહિત
બાદ માની છે, તો ૧૯ના બકલે દેવકૃત ૧૮ અતિશય માનવા રાખવાની પ્રચલિત – પ્રથા હોવા છતાં મૂર્તિઓના મસ્તક
પડે. ૪ મુળ અતિશય સિવાયના ૩૦ અતિશય કેવળજ્ઞાન પર વાંકડિયા વાળ કંડારાય છે. આ પદ્ધતિનો મૂળાધાર
પ્રગટ થયા પછીના છે, એમાંથી એક અવસ્થિત અતિશય ઉપરોક્ત શાસ્ત્રપાઠે હોય એમ સંભવિત છે. દાઢી – મૂછ
' છે. દાદા - મૂછ છૂટો પાડી દઈને એને સંયમ સાથે જોડીએ, તો વીતરાગ હોવા છતાં મૂર્તિમાં એને સ્થાન ન આપવું, એ દેષિત સ્તોત્રની ટીકા ચૂણિમાં કરેલી વાત તે ઘટી જાય, પણ બની જતું નથી. કેમકે સ્થાપના - નિક્ષેપોમાં આવી શાસ્ત્ર શ્રી ભગવતી જી આદિ આગના પાઠાને સુસંગત બનાવવા અને પરંપરાને માન્ય છૂટ - છાટ લેવામાં બાધ જણાતો હોય, તે અવસ્થિત અતિશયને કેવળજ્ઞાનની ઉત્પત્તિ બાદ નથી. લગેટ, અલંકાર આદિ તીર્થકરો ધારણ કરતા નથી, જ માનવો જોઈએ. છતાં વિદ્વાન વાચકો આ લેખને વાંચે, છતાં મૂર્તિને વિશેષ આલ્હાદક બનાવવા આ બધું કંડારાનું વિચારે.
શિ૯૫ અને સ્થાપત્ય એ શાસ્ત્રીય વિદ્યાઓ છે. જેને એમાં સફળ બન્યા. રાણકપુર જેવા મંદિરો આંતરસૂઝ અને આ વિદ્યાનું જ પરિણામ છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org