________________
૫૦
જૈનરત્નચિંતામણિ
જેવડો અનવસ્થિત પ્યાલો લઈ પૂર્વ પેઠે ભરી એના પછીના
(૭) જઘન્ય અસંખ્યાત અસંખ્યાત દ્વીપ અને સમુદ્રોમાં ક્રમસર એક એક સરસવ કણ ફેંકવા
(૮) મધ્યમ અસંખ્યાત અસંખ્યાત દ્વારા ખાલી કરી પૂર્વની જેમ જુદો એક સાક્ષી સરસવ કર્યું શલાકા પ્યાલામાં નાખવો.
(૯) ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાત
(૧) જઘન્ય પરીક્સ અસંખ્યાત – ઉત્કૃષ્ટ સંખ્યાત (ઉપર આવી રીતે અનવસ્થિત પ્યાલાઓ ખાલી કરવા પૂર્વક
બતાવેલ) છે. તેમાં એક સરસવ કણ ભેળવવાથી જઘન્ય તેના સાક્ષી સરસવ કા દ્વારા શલાકા પ્યાલા ભરવા. પરીન
પરીત્ત અસંખ્યાત થાય છે. શલાકા પ્યાલાઓ ખાલી કરવા પૂર્વક તેના સાક્ષી સરસવ કણે દ્વારા પ્રતિશલાકા પ્યાલા ભરવા. તેમ જ સાક્ષી (૨) મધ્યમ પરીત્ત અસંખ્યાતઃ- જઘન્ય પરીત્ત અસંખ્યાતસરસવ કણોથી ભરાયેલા પ્રતિશલાકા પ્યાલાઓને ખાલી માં એક સરસવ કણ ઉમેરતા મધ્યમ પરી અસંખ્યાત થાય કરવા પૂર્વક તેના સાક્ષી સરસવ કણો દ્વારા મહાશલાકા છે. ઉત્કૃષ્ટ પરી અસંખ્યાતમાં એક ન્યૂન સુધી મધ્યમ પ્યાલો ભરવો. હવે આ મહાશલાકા પ્યાલાને ખાલી પરીક્સ અસંખ્યાત જાણવા. આ મધ્યમ પરીત્ત અસંખ્યાતના કરવાની જરૂર નથી, કેમકે એના સાક્ષી સરસવ કણ નાખવા અસંખ્યાત ભેદી છે. માટે અન્ય પ્યાલો નથી. પછી પ્રતિશલાકા અને શલાકા
(૩) ઉત્કૃષ્ટ પરીત્ત અસંખ્યાત : જઘન્ય યુક્ત અસંખ્યાત પ્યાલાને પણ સાક્ષી કણો દ્વારા ભરી દેવો. આવી રીતે
(આગળ કહેવાયા છે) તેમાંથી એક સરસવ કણ ન્યુન શલાકા, પ્રતિશલાકા અને મહાશલાકા આ ત્રણે પ્યાલા
કરતાં ઉત્કૃષ્ટ પરી અસંખ્યાત થાય છે. ભરાઈ રહે ત્યારે છેલ્લે જે દ્વીપ કે સમુદ્ર અનવસ્થિત પ્યાલો ખાલી થયો તે દ્વીપ કે સમુદ્ર જેવડો અનવસ્થિત પ્યાલો
જઘન્ય યુક્ત અસંખ્યાત - જઘન્ય પીત્ત અંસસરસવ કણોથી ભરી દે. આમ ઉપર કહેલ રીત પ્રમાણે
ખ્યાતની જે રાશિ છે તે રાશિને તેટલી વખત ચારે પ્યાલાઓ ભરેલા છે.
તેટલા ગણે કરવાથી જે રાશિ આવે તે જઘન્ય
યુક્ત અસંખ્યાત થશે. (જધન્ય પરીત્ત અસંખ્યાતને - હવે એ ચારે ભરેલ પ્યાલાઓને કેઈ અવકાશવાળે
અભ્યાસ ગુણિત કરવો.) સ્થળે ખાલી કરવા પૂર્વક એક ઢગલો કરો. અને પૂર્વે દ્વીપ
દાખલ :- માની લો કે જઘન્ય પરી અને સમુદ્રોમાં જે સરસવ કણે કે કેલા છે તે કાને એકત્રિત
અસંખ્યાતની
રાશિ પ છે. તે ૫ રાશિ ને ૫ વખત ૫ થી ગુણવા. કરીને આ ઢગલા ભેગા નાખવા.
(પ૪પ૪પ૪પ૪૫ = ૩૧૨૫) આવી રીતે ગુણતા જઘન્ય - હવે આ થયેલ ઢગલામાંથી એક સરસવ કણ એાછું યુક્ત અસંખ્યાતની સંખ્યા ૩૧૨૫ આવી. આ તો દાખલો કરીએ એટલે એ એક સરસવ કણ ન્યૂન ઢગલાનું માન ઉત્કૃષ્ટ બતાવ્યો. સંખ્યાત થાય છે. (ખરેખર પ્યાલા લેવા, ભરવા અને
(૫) મધ્યમ યુક્ત અસંખ્યાત :- જઘન્ય યુક્ત અસંખ્યાતખાલી કરવા એ છદ્મસ્થ માટે શક્તિ બહારની વાત છે.
માં એક સરસવ કણ ઉમેરતા મધ્યમ યુક્ત અસંખ્યાત વાસ્તવમાં તો દેવતાથી જ સાધ્ય છે.)
થાય છે. ઉત્કૃષ્ટ યુક્ત અસંખ્યાતમાં એક ન્યુન સુધી [૭] અસંખ્યાતઃ- આ અસંખ્યાત માટે એમ માનવાની મધ્યમ યુક્ત અસંખ્યાત જાણવો. જરૂર નથી કે જેની સંખ્યા નથી તે અસંખ્યાત. આની
આ મધ્યમ યુક્ત અસંખ્યાતના અસંખ્યાત ભેદ છેઃ ગણતરી થઈ શકે છે. જેમ લાખ, કરોડ એ સંખ્યા છે તેમ
(જેમ જઘન્ય દશક ૧૦ કહેવાય, ઉત્કૃષ્ટ દશક ૯ કહેવાય અસંખ્યાત એ પણ સંખ્યા છે. અલબત્ત એટલું કે આને
અને ૧૧થી માંડી ૯૮ સુધી મધ્યમ દશકના ધણુ ભેદ છે. ગણવું એ છદ્મસ્થ માટે અશકય જરૂર છે. પણ જ્ઞાની તેમ દરેક મધ્યમ
તેમ દરેક મધ્યમ સંખ્યાત, મધ્યમ અસંખ્યાત અને મધ્યમ ભગવંતને માટે અશક્ય નથી.
અનંતમાં જાણવું). અસંખ્યાતના ૯ ભેદ છે.
(૬) ઉત્કૃષ્ટ યુક્ત અસંખ્યાત - જઘન્ય અસંખ્યાત(૧) જઘન્ય પરીત્ત અસંખ્યાત
અંસખ્યાતમાંથી એક સરસવ કણ ન્યુન કરવાથી (૨) મધ્યમ પરીત્ત અસંખ્યાત
ઉત્કૃટ યુક્ત અસંખ્યાત આવે છે. (૩) ઉત્કૃષ્ટ પરીત્ત અસંખ્યાત
(૭) જઘન્ય અસંખ્યાત અસંખ્યાત - જઘન્ય યુક્ત (૪) જઘન્ય યુક્ત અસંખ્યાત
અસંખ્યાતની જેટલી રાશિ છે તે રાશિને તેટલી
વખત તેટલા ગણો કરવાથી જઘન્ય અસંખ્યાત (૫) મધ્યમ યુક્ત અસંખ્યાત
અસંખ્યાત આવે છે. (આ ગુણાકારને રાશિ અભ્યાસ (૬) ઉત્કૃષ્ટ યુક્ત અસંખ્યાત
કહેવાય છે.)
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org