________________
સર્વ સંગ્રહગ્રંથ
પ૯૩
એક વિચારણીય પ્રશ્ન” આ શીર્ષક હેઠળ કલ્યાણ સ્તોત્રની ચૂર્ણિ અને ટીકા હોવાનું મારું અનુમાન છે કેમકે સુષામાં રજૂ થયેલા મારા લેખથી સંઘ-સમાજમાં ભગ- આ બેમાં જ સંયમના સ્વીકાર સાથે જ વાળની વૃદ્ધિ વાનના અવસ્થિત-અતિશય અંગે થોડી ઘણી વિચારણનું અવસ્થત-અતિશયના કારણે અટકવાની વાતનો ઉલ્લેખ વાયુમંડળ ઊભું થયું. ઠીક ઠીક પત્રો મારી પર આવ્યા, ઉપલબ્ધ થાય છે. આ ગ્રંથ બહુમાન્ય અને બહુપાય લગભગ સૌએ એ ભાવને જ અભિપ્રાય વ્યક્ત કર્યો કે હોવાથી આ માન્યતા દૃઢ અને રૂઢ બની હોવી જોઈએ. આ વીતરાગ સ્તોત્રની ટીકાના આધારે દીક્ષા ગ્રહણ બાદ પ્રભુજીને સિવાય શ્રી સમવાયાંગ સૂત્ર, ઋષિભાષિત સૂત્ર, પઉમરચું, અવસ્થિત-અતિશય પ્રગટ થઈ જાય છે, એથી પછી કેશવૃદ્ધિની પ્રવચનસારોદ્ધાર, હેમકેષ, વીતરાગ સ્તોત્ર મૂળ, યોગવાત કઈ રીતે સ્વીકારી શકાય ?
શાસ્ત્ર, લોકપ્રકાશ, ઉપદંશ પ્રાસાદ વગેરેમાં અવસ્થિત અતિ
શયની વાત આવે છે. જો કે એવા પ્રશ્નને અવકાશ છે કેઉપરોક્ત લેખની પ્રસિદ્ધિ બાદ શ્રી ભગવતીજી આદિનું
આમાં પણ મોટા ભાગે કેશાદિની અવૃદ્ધ ક્યારથી સમજવી? અવલોકન કરતાં અવસ્થિત-અતિશય અંગે જે સ્પષ્ટ-ઉલેખે
આ અંગે તો મૌન જ સેવાયું છે, તો શું સમજવું? મળ્યા, એ આપણી પરંપરાગત માન્યતાને સમર્થન આપે, એવા ન હોવા છતાં આ વિચારણાને નિયામક તબકકામાં જવાબમાં એમ કહી શકાય કે આગમાદિના અભ્યાસીને પ્રવેશ કરાવવા માટે અતિ અગત્યના હોઈ આ લેખમાં રજૂ એવું લાગ્યા વિના નહિ રહે કે, ઉપરોક્ત – ગ્રંથમાં મૌન કરવા ધારું છું. આ વાતની ભૂમિકા દઢ કરવા સૌ પ્રથમ રહેવાનો પ્રશ્ન જ ઊઠી શકે એમ નથી. કારણ કે આ બધા અતિશય અંગે થોડું વિચારી લઈ એ.
શાસ્ત્રકારોના મનમાં એ વાત પાકે પાયે બેઠી હોવી જોઈએ
કે, કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી જ અવરિથતિ - અતિશય પ્રગટ જેના કારણે પુરુષ વિશ્વના તમામ માનવોથી સર્વોચ્ચ
- થાય છે, કારણ કે એ દેવકૃત અતિશય છે. એથી અવૃદ્ધિકોટિનો જણાય, એ અતિશય ! આવા અતિશયેની સંખ્યા અતિશય તે
૧ અતિશય કક્યારથી પ્રગટ થાય, એની સ્પષ્ટતા કરવી એમને 3ઝની છે. જે દરેક તીર્થ કરમાં સમાન હોય છે. આમાં ચાર જરૂરી ન લાગી હોય. આવશ્યક ચૂર્ણ માં આ વાતને અતિશય તીર્થકરોને જન્મતાંની સાથે જ પ્રાપ્ત થાય છે. જણાવતે સ્પષ્ટ પાઠ છે. આથી આગળ વધીને શ્રી ભગવતીજી ૧૧ અતિશયો ઘાતકર્મના ક્ષયથી કેવળજ્ઞાન થયા બાદ આદિમાં કેવળજ્ઞાન પામ્યા પછીની અવરથામાં પણ પ્રભુની પ્રગટ થાય છે અને ૧૯ અતિશયો દેવકૃત ગણાય છે. આ
કેશવાલે કેવી હતી? એનું સ્પષ્ટ વર્ણન ઉપલબ્ધ થાય છે. ચોત્રીસ અતિશયોને સ્તવનમાં સુંદર રીતે વર્ણવ્યા છે.
શ્રી લોકપ્રકાશમાં તા પ્રભુજીના મુખ પર શેભતી દાઢીચાર અતિશય મૂળથી, ઓગણીશ દેવનાં કીધા; મૂછનું પણ વર્ણન આવે છે. આ બધા પાઠે – ઉલખો
ક્રમશઃ જેઈ એ, જેથી ખ્યાલ આવે કે, દીક્ષા ગ્રહણ કર્યા કમ ખયાથી અગિયાર, ચેત્રીશ એમ
પછી પણ પ્રભુજીના વાળની વૃદ્ધિ થતી હતી, (એથી લાચની અતિશયા સમવાયાંગે પ્રસિદ્ધ.
સંભાવના નકારી શકાય એવી નથી) અને કેવળજ્ઞાન આટલ' જાણ્યા પછી હવે આપણે મૂળ મુદા પર આવીએ : પાગ્યા પછી અવીરત - અતિશયના કારણે એ વૃદ્ધિ દેવ દેવકૃત ૧૯ અતિશામાંનો જ એક આતશય અવાસ્થત પ્રભાવે અટકતી હોવા છતાં સ્વ૯૫ વાળ હોય છે. નામનો છે. જેના પ્રભાવે ભગવાનના વાળ-દાઢી-મૂછ-નખ
આ પૂર્વે કલ્યાણ- સુષામાં પ્રકાશિત લેખમાં દીક્ષા બાદ રોમ-અવૃદ્ધિ સ્વભાવવાળા બને છે. આ અવૃદ્ધિની વાતમાં
- વાળની થયેલી વૃદ્ધિને સૂચવતો શ્રી આચારાંગ સૂત્રને એક તે સૌને સમાન મત છે પણ અવૃદ્ધિ ક્યારથી સમજવી ?
જ પાઠ આપણે જોયો હતો, આ લેખમાં વધુ પાઠોને દીક્ષાથી કે કેવળજ્ઞાનથી ? આ વિચારણીય વાત છે. અત્યારે
૨ ટૂંકમાં જોઈ એ. આ પણે ત્યાં લગભગ એવી માન્યતા પ્રચલિત છે કે, તીર્થકરો * સંયમ સ્વીકારે ત્યારથી અવસ્થિત-અતિશય પ્રગટ થઈ જતો શ્રી આવશ્યક ચૂર્ણ (પ્રકાઃ ૪. કે. તલામ, પૃષ્ઠ ૧૮૧) હોય છે. આ માન્યતા દૃઢ થવામાં કારણ તરીકે શ્રી વીતરાગી માં સ્પષ્ટ ઉલેખ છે કે “સરવતિથગર |િ ચ કેવલનાણે
.
5
|જિ . 'નું TERA ફગાવવાની માંગ કરવામાં
ભાન કુલ ૬. "fણ ને - ૨ AMAR
વૈવા''$urણની હીંચે અનેક
-
-
-
-
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org