________________
સર્વ સંગ્રહગ્રંથ
૫૮૯ (૪) દશ કટા કેટી સૂક્ષમ અદ્ધા પલ્યોપમનું = ૧ પ્યાલાને ભરવાની પદ્ધતિ કોઈ પણ પ્યાલો સરસવના સૂકમ અદ્ધા સાગરોપમ થાય છે.
કણો દ્વારા છેક વેદિકા સુધી ઉપર શિખાની જેમ એવો તે (૫) દશ કટા કોટી બાદર ક્ષેત્ર પલ્યોપમન -૧ ભરવી કે પછી એક પણ સરસવનો કશું ન સમાય. બાદર ક્ષેત્ર સાગરોપમ થાય છે.
- હવે ઉપર કહેલ માપવાળ અનવસ્થિત પ્યાલો ભરવો. (૬) દશ કેટ કેટી સૂકમ ક્ષેત્ર પલ્યોપમનું = ૧
સરસથી ભરેલ અનવસ્થિત પ્યાલો એક હાથે ઉપાડ
અને બીજા હાથ દ્વારા એમાં રહેલ એક સરસવ કણને લઈ સૂફમક્ષેત્ર સાગરોપમ થાય છે.
જંબુદ્વીપમાં ફેંક, પછી એક કણુ લવણ સમુદ્રમાં ફેંકવો, [૬] સંખ્યાત –સંખ્યાતના ૩ ભેદ છે:
પછી એક કણ ધાતકી ખંડમાં ફેંકવો, પછી એક કણ (૧) જઘન્ય સંખ્યાત
કાલેદધિસમુદ્રમાં ફેંક, પછી એક કણ પુષ્કરવાર દ્વીપમાં (૨) મધ્યમ સંખ્યાત
ફેંકો. આ પ્રમાણે કમસર દ્વીપ અને સમુદ્રમાં એક એક
સરસવ કણ ફેંકવા પૂર્વક જે દ્વીપ અથવા સમુદ્ર આ અનવ(૩) ઉત્કૃષ્ટ સંખ્યાત
સ્થિત પ્યાલો ખાલી થઈ જાય તે દ્વીપ અથવા સમુદ્ર જેવડી (૧) જઘન્ય સંખ્યા :- (૨) જે સંખ્યા છે તે જઘન્ય લંબાઈ અને પહોળાઈવાળા કરીને આ
લંબાઈ અને પહોળાઈવાળો બીજે અનવસ્થિત પ્યાલો લેવો. સંખ્યાત જાણવી. એક (૧)ની સંખ્યાની ગણના નથી. પણ એની ઊંડાઈ એક હજાર યોજન જ રાખવાની. (કઈ
(૨) મધ્યમ સંખ્યા - ત્રણ (૩) આદિ જે સંખ્યા પણ અનવસ્થિત પ્યાલાની ઊંડાઈ ૧ હજાર યોજન જ છે તે મધ્યમ સંખ્યાત જાણવી.
રાખવાની છે. લંબાઈ પહોળાઈમાં ફેરફાર હોઈ શકે.) ઉત્કૃષ્ટ સંખ્યાતમાંથી એક ન્યુન સુધી મધ્યમ સંખ્યાત
હવે આ અનવસ્થિત પ્યાલાને પૂર્વની પેઠે સરસવના હોય છે.
કણે દ્વારા ભરો અને એના પછીના દ્વીપ અને સમુદ્રમાં
કમસર એક એક કણ ફેંકવાપૂર્વક ખાલી થાય ત્યારે તેની જેમ ૧ થી લઈ ૯ સુધી એકમ કહેવાય અને એ એકમ
સાક્ષીરૂપે (તેની ગણતરી માટે) એક જુદો સરસવકણુ લઈ ના ૯ ભેદ છે તેમ મધ્યમ સંખ્યાતના સંખ્યાતા ભેદ છે.
શલાકા નામના પ્યાલામાં નાખો. હવે જે દ્વીપ અથવા ઉપર કહ્યું કે ઉત્કૃષ્ટ સંખ્યાતમાંથી એક બાદ કરતાં સમુદ્ર આ અનવસ્થિત પ્યાલી ખાલી થયે તે દ્વીપ કે સમઢ જે રહે તે મધ્યમ સખ્યાતની છેલ્લી સંખ્યા છે, તો ઉત્કૃષ્ટ જેવડી અને વસ્થિત પ્યાલી લેવા. અને પૂર્વની પેઠે સરસવના સંખ્યાત કોને કહેવાય એ જણાવાય છે.
કણ ભરી પહેલાની જેમ એના પછીના દ્વીપ અને સમુદ્રો
માં કમસર એક એક કણ ફેંકવા પૂર્વક ખાલી કરી સાક્ષી (૩) ઉત્કૃષ્ટ સંખ્યાત – ઉત્કૃષ્ટ સંખ્યાત આપણે રૂપે એક જુદો સરસવ કણ, પૂવે જેમાં સાક્ષીકણુ નાખેલ પ્યાલા અને સરસવના ઉદાહરણથી જાણવાનું છે. તે આ છે તે, શલાક પ્યાલામાં નાખવા. આવી રીતે અનવસ્થિત પ્રમાણે
પ્યાલા વારંવાર ભરતાં અને ખાલી થતા તેના સાક્ષી સરસવ અહીં ૪ પ્યાલા લેવાના છે, જેના નામ નીચે પ્રમાણે છે. કો દ્વારા જ્યારે શલાકા પ્યાલા, એક પણ કણ ને સમાય (૧) અનવસ્થિત પ્યાલો (૨) શલાકા પ્યાલો
તે, ભરાઈ રહે ત્યારે જે દ્વીપ કે સમુદ્ર અનવસ્થિત પ્યાલ
ખાલી થયો હતો તે દ્વીપ કે સમુદ્ર જેવડો અનવસ્થિત (૩) પ્રતિ શલાકા પ્યાલો (૪) મહાશલાકા પ્યાલ
પ્યાલો લઈ સરસવના કણેથી પૂર્વ રીતે ભરવો. પ્યાલાનું માપ –પ્રત્યેક પ્યાલા ૧ લાખ યોજન લાંબા,
હવે ખાલી થતા અનવસ્થિત પ્યાલાના સાક્ષી સરસવ૧ લાખ જન પહોળા લેવાના છે. જેઓનો ઘેરાવો તથા ઊંડાઈ ૧ હજાર યોજન હોવી જોઈએ. (અહીં જન
કણોથી ભરાયેલા, શલાકા નામના પ્યાલાને ઉપાડી તેમાં
રહેલા સરસવ કાને અનવસ્થિત પ્યાલો ખાલી થયેલ દ્વીપ પ્રમાણગુલથી નિષ્પન્ન લેવા.) વળી એ પ્યાલા ૮ એજન
કે સમુદ્રની પછીના દ્વીપ અને સમુદ્રોમાં ક્રમસર એક એક ઊંચી જગતી ( દીવાલ) વાલા લેવા, એ જગતી (દીવાલ)
સરસવ કણ ફેંકવા. આ રીતે ફેંકવા દ્વારા શલાકા પ્યાલ ઉપરના ભાગે ૨ કોશ ઊંચી વેદિકાવાળી હોવી જોઈએ.
ખાલી થતા તેની સાક્ષીરૂપે જુદે એક સરસવ કણ પ્રતિઆ પ્યાલા જાણે ઊંચી ડોક કરીને દ્વિપ અને સમુદ્રોને
શલાકા નામના પ્યાલામાં નાખો. પછી પૂર્વે ભરી રાખેલ જોતા હોય એવા દેખાશે.
અનવસ્થિત પ્યાલાને ઉપાડી શલાકા પ્યાલો ખાલી થયેલ અત્રે ખાસ ખ્યાલમાં એ રાખવાનું કે પ્રથમ અનવસ્થિત દ્વાપ કે સમુદ્રના પછીના દ્વીપ અને સમુદ્રમાં ક્રમસર એક નામનો પ્યાલે જે છે તેનું માપ અચોક્કસ છે. મગર એક સરસવ કણ ફેંકવાપૂર્વક ખાલી કરી સાક્ષીરૂપ એક જુદે પાછળના જે શલાકા, પ્રતિ શલાકા અને મહાશલાકા સરસવ કયું શલાકા પ્યાલામાં નાખો. અને જે દ્વીપ કે એ ૩ પ્યાલા છે તેઓનું માપ ઉપર કહેલ પ્રમાણે ચોક્કસ છે. સમુદ્ર તે અનવસ્થિત પ્યાલો ખાલી થયો તે દ્વીપ કે સમુદ્ર
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org