________________
૫૨
મહાર', મહાપરિઝ્ડ ઇત્યાદિથી નકતિ બંધાય છે. તીર્થંકર નામકર્મના બંધહેતુએ પણ અડ્ડી' બતાવ્યાં છે. સાતમા અધ્યાયમાં વિરતિની વાત આવે છે. તેમાં દેશ અને સર્વાંથી બે પ્રકારે વિરતિ અને દરેક વ્રતના અંતેયારા વગેરેનું વર્ણન છે.
આઠમા અધ્યાયમાં બધતત્ત્વનું વર્ઝન છે, જે કારાથી કર્મના આસવ થયો તેમાં આત્મા સાથે કેવી રીતે બધાય છે અને તે કર્માનું શું શું નામ આપવામાં આવે છે તે અહી બતાવેલ છે. મૂળ રકમ આઠ અને તેના ઉત્તર બેક ૧૪૮ બતાવ્યા છે. અહી' કનું સાંગોપાંગ વર્ણન છે.
નવમા અધ્યાયમાં સહવર અને નિરાતત્ત્વનું સ્વરૂપ બતાવ્યું છે. આસવના નિરોધ તે સવર છે. તે ગુપ્તિ, સમિતિ, ૧૦ હિમ', ભાવના, પરંપર્ક અને ચારિત્રયી થાય છે અને તપથી સવર અને નિર્જરા અને થાય છે. સવા નિરા જ એ સૂત્રથી તપથી બંને થાય છે.
ઉત્તમ ક્ષમા, માર્દવ, માવ વગેરે દશ પ્રકારના ધર્મ બતાવેલ છે, નવતત્ત્વ પ્રકષ્ણુમાં તેને સિંધમાં કહેવામાં આવ્યા છે. આ એક પ્રકારના ઉત્તમ ગુણા છે કે જે જીવે કેળવવા પડે છે. અનાદિકાળથી કાયા વળગેલા છે તે કયાચાને શર કરવા ઘામાં આદું ગુનો કેળવવા જોઈએ.
તપના મુખ્ય બે બેકઃ (1) બાતપ અને (૨) અર્થ'તર તપ. બાહ્ય તપના ૬ ક્ષેત્રોમાંથી પ્રથમના ચાર ભેદ્ય માત્ર કેળવવા કેટલા અઘરા છે અને કેટલા જરૂરી છે. પાંચમા ભોજન સબંધી છે. તેના અર્થ એ છે કે – જીભ ઉપર કાબૂ બેઠ કાર્યકોશમાં બાહ્ય લેચ, વિહાર જેવાં કર્યો ઉપરાંત અહી” ચોગાના સભ્યનિહને ગુપ્તિ કડી છે. પરિષા સહન કરવા અને એક સરખા એક જ સ્થિતિમાં સમિતિમાં જયણાપૂર્વકની પ્રવૃત્તિ છે ત્યારે ગુપ્તિમાં સમ્યક઼- લાંબે કાળ રહેવાનું આવે છે. છેલ્લા ભેદ સલીનતામાં પ્રવૃત્તિ અને નિત્યુ.ત્ત બને છે. જ્યારે ત્રગ્રંથ યાગના વ્યાપાર અગાપાંગ ગેપવી રાખવા – તેમાં બદ્ધાસને લાંબે સમય સ્થિર થાય અટકી જાય ત્યારે કર્મબંધ થતા નથી શેલેથી બેસવુ, એક જ ખાસત પર બેસવુ વગેરે આવે. તેને કઇ અવસ્થામાં ચૌદમા ગુરુસ્થાને કમના અત્યંત સવર જાણીને જીવ ક તેડવા માટે આવી રીતે તપ કરે તેથી થાય છે. તેરમા ગુરુસ્થાને પત્ર યાગ હોવાથી પૂર્ણકમાં તૂટે છે. સવર થતા નધી, આત્માને દબાવમાં જોડવામાં આવે. સંકલ્પ-વિકલ્પ રહિત અવસ્થા આવે ત્યારે સ્ત્રી બાળ કર્માના આસવના નિધ થાય. આ અવસ્થા ધ્યાનમાં આવે છે અને ખાસ કરીને આત્મરમતા-વપરમતામાં જ્યારે મન લીન થાય છે ત્યારે તીવ્ર વેગે કર્મોની નિર્જરા થાય છે. જે ‘ જ્ઞાનત્રિયાયાં મેક્ષ: ' કહ્યું છે તે આત્મજ્ઞાન જ છે, જેમાં જાત્મા વિષેનું પાતાને જ્ઞાન થયેલ છે, તેનુ” ”ન થઈ ગયું છે અને તેમાં આત્મરમણતા એ જ ક્રિયા, કે જે કર્મા કાપી મેાક્ષદાયક બને છે. આ સ્વરૂપરમણુતા-આત્મરમણતાની સ્થિતિ લાવવા માટે પહેલાં સ્વરમણુતા યાગ સાધતાં શિખવું હોઈ એ તે શિખી તેમાં માગળ વધતાં એ. આ વરૂપરમામાં પ્રવેશ થાય છે.
દિગમ્બર સપ્રદાય આ ગ્રંથને અમૃત માને છે. તેના આ સૂત્ર પરથી તેષાએ દશલક્ષણધમ – દશ ક્ષમા આદિ ધર્માન મનાવવા માટે જ ૧૦ નિવસની પર્યુષણાની આરાધના રાખી છે. જેમ શ્વેતાંબર સ’પ્રદાયમાં નવપદ્ધની આય વીશ આ માં એક એક પદની આરાધના
જૈનરસિનાસિ
માટે એક એક દિવસ છે, તેમ દિગમ્બર સ'પ્રહાયમાં એક એક ધર્મની આરાધના એક એક દિવસે કરવામાં આવે છે તે ભાદરવા સુદ પાંચમથી ભાદરવા સુદ ૧૪ સુધી તેમની પાપČની આરાધના ચાલે છે.
Jain Education International
પછી પીષ અને તેને જીતવા તથા બારપ્રકારની ભાવના, ચારિત્ર વગેરેનું વધ્યુત કરી પડી, બાહ્ય અને અતર તપનું વન છે. તેના ૧૨ ભેદ છે, તેનાથી કર્મોની નિર્જરા થાય છે. તેમાં ખાસ કરી અંતિમ ત્રણ ભેદ સમજવા જરૂરી છે.
છ પ્રકારે માઘ અને છ પ્રકારે અભ્યંતર તપ
હવે અભ્યંતર તામાં પથમ ત્રત્રુ ભેદ છે - પ્રાયશ્ચિત્ત, પ્રાયશ્ચિત્તમાં કરેલ પાપનું પ્રતિક્રમણ, મતથી પસ્તાવે, વિનય અને વૈયાવચ્ચ. એ દરેકના પણ અનેક ભેટ છે. છેવટે ગુરુ પાસે પાપનું પ્રકાશન કરી તેની આલોચના – લેવી તે આવે. વિનય – વૈયાવચ્ચ પશુ મેાટાએ પ્રત્યે થાય. આમ પ્રથમના આ ત્રણુ અભ્યંતર તપમાં થોડુંક પણ બીજાનુ આલંબન ડે છે. ત્યારે ડેલા ઝુમાં તો એક માત્ર અનુ જ આલમન રહે છે. સ્વાધ્યાય, કાઉસ્સગ્ગ અને ધ્યાન. પહેલા ધ્યાન અને પછી કાઉસગ્ગ મૂકેલ છે. ત્યારે તત્ત્વાર્થ ગમે સૂચની ગાળામાં છેલ્લા બેંના ક્રમ ખુય છે. તેમાં સૂત્રમાં ઉપર બતાવેલ ક્રમ છે.
સ્વાધ્યાય શબ્દમાં સ્વ + અધ્યાય એ શબ્દ છે. તેના
અર્થ સમાસ જુદો પાડતાં બે રીતે થાય છે. સ્વ વડે અધ્યાય (તૃતીયાતપુરુષ) અને સ્વના અધ્યાય (ષષ્ઠીત પુરુષ) સ્વ વડે યુગેથી અધ્યયન કરવુ, ભાળેલ ગયા ફરી ગી જવી. અધ્યાય એ આજે પ્રચલિત અથ છે. પેાતાની મેળે પુસ્તક બીજો અર્થ છે રવના અઘ્યાય. સ્વ એટલે પેાતાની જાત પ્રથમ તા પાનાના ગાય જોવા – જાણવા-વિચારવા. ગુદાને વિકસાવવા અને દોધોના ત્યાગ કરવા. બીજી રીતે થયું ઊંડા ઉતરના વ એટલે પોતે પોતાની અંદર શું છે ? અને શું શું થાય છે ? તે જોવું અને જાણવુ અને તે પણ દૃષ્ટાથી. એ સાચા હાથાય છે. આથી વત્તા
For Private & Personal Use Only
www.jainelibrary.org