________________
૫૫૬
જેનરત્નચિંતામણિ
પ્રકારની વેશ્યાઓના છ–છ ઉત્તરભેદ છે.
તે કાપત વેશ્યાનો ધારક હોય છે. દ્રવ્યલેશ્યાઃ
પીતલેશ્યા : શરીર નામકર્મોદયે ઉત્પન્ન દ્રવ્ય-લેયા કહેવાય છે. જે પોતાના કર્તવ્ય અને અકર્તવ્યને, સેવ્ય–અસેવ્યને અર્થાત્ વર્ણ નામકર્મને ઉદયે ઉત્પન્ન શરીરનો જે રંગ છે જાણતો હોય, બધાં પ્રત્યે સમદશી હોય, દયા અને દાનમાં તેને દ્રવ્ય-લેશ્યા કહે છે. કૃષ્ણાદિ છ પ્રકારના શરીરવાણુંની રત હોય, મૃદુસ્વભાવી અને જ્ઞાની હોય, દઢતા-મિત્રતાઅપેક્ષાએ આ દ્રવ્યલેશ્યા છ પ્રકારની છે. જેમકે કૃષ્ણલેશ્યા- સત્યવાદિતા, સ્વીકાર્યપટુતા વગેરે ગુણોથી સમન્વિત હોય તેવું ભમરા સમાન, નીલ લેયા-મયૂરકંઠ કે નીલમણિ સશ, તેજલેશ્યા (પીલેશ્યા) ધારક હોય છે. કાપતલેશ્યા-કબૂતર સમાન, પીત લેશ્યા-સુવર્ણ સમાન,
પદ્મશ્યા : પત્રલેશ્યા કમળ સમાન અને શુકલેશ્યા શખ સમાન વેતવર્ણવાળી હોય છે.
જે ત્યાગી હોય, ભદ્રપરિણમી હોય, દેવ-ગુરુ-ગુણ
પૂજનમાં રુચિવંત, ખૂબ અપરાધ કે નુકસાન થવા છતાં પણ ભાવલેશ્યા:
ક્ષમાશીલ હોય, પાંડિત્યયુક્ત હોય તે પદ્મવેશ્યાને ધારક કષાયાનુરજિતા કાયવામગપ્રવૃત્તિલે શ્યા” કષાય હોય છે, અનુરજિત મન-વચન-કાયારૂપી યોગની પ્રવૃત્તિને ભાવલેશ્યા કહે છે અથવા મોહનીયકર્મના ઉદય, ક્ષયપશમ, જ
મુલલેશ્યા : ઉપશમ અથવા ક્ષયથી ઉત્પન્ન થયેલા જીવનું સ્પંદન તે જે પક્ષપાત ન કરે, નિદાન ન કરે, બધાં સાથે સમાન ભાવલેશ્યા છે. કૃષ્ણાદિના ભેદ ભાવલેશ્યા પણ છ પ્રકારની વ્યવહાર કરે, પરમાં રાગ-દ્વેષ-સ્નેહ ન કરે, નિર્વેર હોય, છે. ભાવેશ્યાઓનાં લક્ષણ આ પ્રકારે છેઃ
પાપકાથી ઉદાસીન હોય, શ્રેયમાર્ગમાં રુચિ રાખતા હોય,
પરનિંદા ન કરતો હોય, શત્રુના પણ દોષો પર દષ્ટિ ન કૃષ્ણલેશ્યાઃ
રાખતો હોય- શુક્લલેશ્યધારી છે. તીવ્ર ફોધ કરનાર, વેરને ન છોડનાર, લડવાનો જ જેને
ઉપર કહેલાં લક્ષણોવાળી છે વેશ્યાઓ યથાસંભવ બધા સ્વભાવ હોય, ધર્મ અને દયાથી રહિત હોય, દુષ્ટ હોય, જે કોઈના વશમાં ન હોય, વર્તમાનકાર્ય કરવામાં જે વિવેક- ૧
' સંસારી જીવોમાં હોય છે. મિથ્યાત્વ–ગુણસ્થાનથી સૂક્ષમરહિત હોય, કલાચાતુર્ય રહિત હોય, પંચેન્દ્રિયના વિષયમાં
સાંપરાય ગુણસ્થાન સુધી કષાય-અનુરજત યુગપ્રવૃત્તિને લીધે લંપટ હોય, માની, માયાવી, આળસુ અને ડરપોક હોય,
થનાર વેશ્યાઓ છે તથા ૧૧-૧૨-૧૩માં ગુણસ્થાનમાં કષાપોતાના જ ગોત્રીય તથા એક માત્ર સ્વકલત્રને પણ મારવાની
યોનો અભાવ થવા છતાં પણ યોગ વિદ્યમાન હોવાથી ત્યાં ઈચ્છા કરનાર હોય – એવો જીવ કૃષ્ણલેશ્યાનો ધારક હોય છે.
એક શુકલેશ્યાને સદભાવ જોવા મળે છે. અયોગ કેવલી
અને સિદ્ધ ભગવાન વેશ્યારહિત છે, કારણ કે ત્યાં ભેગને નીલ ગ્લેશ્યા :
પણ અભાવ થઈ ગયો છે. સિદ્ધ ભગવાન તો સંસારથી મુક્ત - જેને ખૂબ ઊંઘ આવતી હોય, પરવચનામાં અતિદક્ષ જ થઈ ગયા છે. હોય અને ધન-ધાન્યના સંગ્રહમાં તીવ્ર લાલસાવાળો હોય, વેશ્યા-સંબંધી વિશેષ શંકા-સમાધાન નીચે પ્રમાણે છે: વિષયોમાં અત્યંત આસક્ત હોય, પ્રચુર માયા પ્રપંચમાં સંલગ્ન હોય, લેભી તથા આહારાદિ સંજ્ઞાઓમાં આસક્ત
શંકા : હાય, અકૃત ભાષણ કરનાર હોય, અતિ માની, કાર્ય કરવામાં કષાયથી અનુરજિત ગપ્રવૃત્તિને વેશ્યા કહે છે–એ છે નિષ્ઠા રાખનાર ન હોય, કાયરતાયુક્ત હોય અને અતિચપળ અર્થ ગ્રહણ કરે ન જોઈએ, કારણ કે આ અર્થ ગ્રહણ કરતાં હોય તે નીલલેશ્યાનો ધારક હોય છે.
સોગકેવલીને વેશ્યારહિતપણાની આપત્તિ થાય છે. કાત લેશ્યાઃ
સમાધાન : જે બીજાઓ પર રોષ કરે છે, બીજાઓની નિંદા કરે એવું નથી, સગકેવલીને પણ લેશ્યા હોય છે. કષાયછે. અત્યંત દોષોથી યુક્ત હોય, જે ભયની બહલતા સહિત રહિત જીવોમાં પણ શરીર નામકર્મના ઉદયે મેળવેલ કાયથાગ હોય, બીજની ઈર્ષ્યા કરનાર હોય, બીજનો પરાભવ કરનાર પણ કર્મબંધમાં કારણ છે, તેથી તે ચોગપ્રવૃત્તિથી જ ત્યાં હાય, પોતાની પ્રસંશા કરનાર હોય, કર્તવ્યાકર્તવ્યના લશ્યાનો સદભાવ માનવમાં – સાગકેવલીને લેગ્યા હોય છે, વિવેકથી રહિત હોય, જીવનથી નિરાશ થઈ ગયો હોય, આ વચનોમાં વ્યાઘાત મળી આવતા નથી. તાત્પર્ય એ છે બીજા પર વિશ્વાસ ન કરતો હોય, બીજા દ્વારા સ્વતિ થતાં કે કષાય તે ૧૦માં ગુણસ્થાન સુધી જ જોવા મળે છે, અતિસંતુષ્ટ થાય તથા યુદ્ધમાં મરવાની ઈચ્છા રાખતો હોય- આગળના ગુણસ્થાનમાં કષાય નથી, કારણ કે ૧૧માં ગુણ
Jain Education Intemational
ducation Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org