________________
૫૭
જનરત્નચિંતામણિ
જ રીતે મૂળ પદાર્થ કે સાથી કપડાંને અગ્નિને તમને લક્ષ્ય આપના આ વ્ય તરીકે (માટીરૂપે નિત્ય બળતાં તે પોતાનું કપડું ન 8 જતાં ખુરશી તૂટી
ભૂતકાળને ભગવાન શ્રી
મહાવીરના
દિવાળીનાથ
છે. નયના બે વ્યાપક પ્રકારો છેઃ ૧. દ્રવ્યાર્થિક અને ૨. આ નય મુજબ, “કરાતું હોય તે કર્યું' (ક્રિયા પર્યાયાર્થિક ૧. મૂળ પદાર્થને “દ્રવ્ય” કહેવામાં આવે છે. કૃતમ્ ! ) કહેવાય છે. દ્રવ્યાર્થિક નય એટલે મૂળ પદાર્થ કે સામાન્ય તત્ત્વ પર લક્ષ્ય આપનારો અભિપ્રાય. આ નય સમસ્ત પદાર્થોને નિત્ય માને છે. દા. ત. ઘડો મૂળ દ્રવ્ય તરીકે (માટીરૂપે ) નિત્ય વ્યક્તિના કપડાંને અગ્નિને તણખો સ્પર્શતાં જરા છે. સામાન્ય તત્ત્વગામી વિચારષ્ટિ દ્રવ્યાર્થિક કે દ્રવ્યા- બળતાં તે પોતાનું કપડું બળી ગયું' એમ કહે છે. એ સ્તિક નય છે. ૨. પર્યાયાર્થિક કે પર્યાયાસ્તિક નય એટલે જ પ્રમાણે, ખુરશીને એક પાયો તૂટી જતાં “ ખુરશી તૂટી પર્યાય (જે મૂળ દ્રવ્યનું પરિણામ છે તે ) પ્રતિ લક્ષ્ય ગઈ” એમ કહેવામાં આવે છે. આ નય મુજબ, અંશ આપનાર અભિપ્રાય. આ નય સમસ્ત પદાર્થોને અનિત્ય પરથી સમસ્ત અંગે કથન કરવામાં આવે છે. માને છે, કારણ કે સર્વે પદાર્થોમાં પરિવર્તન થતું રહે છે. ૩. આ૫ નિગમ
સામાન્ય રીતે નયના પ્રકારે સાત છે : ૧. નિગમ નય અહીં કાળારોપ- કાળપ્રક્ષેપણ છે – એક કાળ પર અન્ય ૨. સંગ્રહ નય 3. વ્યવહાર નય ૪. ઋજુસૂત્ર નય ૫. શબ્દ કાળનું પ્રક્ષેપણ છે. (ઐ) ભૂત નિગમભૂતકાળમાં બની નય ૬. સમભિરૂઢ નય અને ૭. એવભૂત નય.
ગયેલ ઘટનાને વર્તમાનરૂપે વ્યવહાર કરવો. દા. ત. “ તે ૧. નિગમ નય
જ આ દિવાળીને દિવસ છે કે જે દિવસે ભગવાન શ્રી
મહાવીર નિર્વાણ પામ્યા હતા.” આ ભૂતકાળને વર્તમાનમાં નિગમ એટલે સંક૯૫-૯૫ના. આ કપનાથી થતો
ઉપચાર છે. શ્રી મહાવીરના નિર્વાણ દિવસ આજના વ્યવહાર નિગમ” કહેવાય છે.
દિવાળીના દિવસે માની લીધેલ છે. (૩) ભવિષ્યઃ નિગમઃ - પદાર્થ માત્ર સામાન્ય અને વિશેષ ગુગોને સંકુલ છે. ચોખ પૂરા રંધાઈ ગયા ન હોવા છતાં “ચાખા રંધાઈ નિગમનય પદાર્થના આ બંને પાસા પ્રતિ લક્ષ આપે છે. ગયા” એમ કહેવું અર્થાત્ ભવિષ્યમાં થનારી વસ્તુને “થઈ
આ નય મુજબ, વિશિષ્ટ વિના સામાન્યને કે સામાન્ય થઈ’ કહેવી એ ભવિષ્ય નિગમ છે. (ક) વર્તમાન નિગમમાં વિના વિશિષ્ટને સમજી શકાય નહીં. દા. ત. “હું ચેતનયુક્ત ચોખા રાંધવા માટે પાણી, ઇંધણ વ. ની તૈયારી કરનાર છું' એ વિધાનમાં “ચેતના” સામાન્યગુણ છે અને તે સર્વે વ્યક્તિ ‘હું ચોખા રાંધું છું” એમ કહે છે ત્યારે તે જીમાં સર્વ સામાન્ય છે, જ્યારે “હું, મારા વિશિષ્ટ વર્તમાન નગમનું ઉદાહરણ છે, કેમકે વર્તમાનમાં ચોખા સ્વરૂપને અતુ વ્યક્તિમત્તાને સુચ છે. જનદષ્ટિએ, રાંધવાની ક્રિયા શરૂ થઈ ન હોવા છતાં તે વર્તમાનરૂપે તેનું સામાન્ય અને વિશેષગુણે વરચે નિરપેક્ષ ભેદ નથી તેમ જ કથન કરે છે. આ સિવાય પણ બીજા અનેકવિધ આરોપ બે વચ્ચે સર્વથા તાદામ્ય પણ નથી.
-પ્રક્ષેપણે છે. સુંદર યુવતીને જોઈને કઈ કહે, “તે
મૂર્તિમંત સૌદર્ય છે” કે માતા પિતાની વહાલસોયી પુત્રીને બીજુ અર્થઘટન
કહે, “તું તો મારી આંખનું રતન છે,” તે આ પણ નિગમનય કાર્યના લક્ષ્ય સાથે સંબંધિત છે. તત્વાર્થ આરોપ નિગમમાં અંતર્ગત ઉપચાર નિગમના ઉદાહરણ છે. સારમાં નીચે મુજબ ઉદાહરણ છે. એક વ્યક્તિ પાણી, ૨ ચેખા અને ઇંધણ લઈ જતી હોય છે અને તેને “તે શું ?
9(૨) સંગ્રહ નય કરે છે? એમ પૂછવામાં આવતાં તે “હું પાણી વ. લઈ આ નય પદાર્થને સામાન્ય (વિશિષ્ટ નહી') ગુણધર્મો જાઉં છું' એમ કહેવાને બદલે “હું રાંધુ છું-રસોઈ કર સાથે સંબંધિત છે. દા.ત. “વાસ્તવિકતા એક છે, કારણ કે છું' એ જવાબ આપે છે. આનો અર્થ એ છે કે તે સત્ છે” એ સંગ્રહ નયનું વિધાન છે. આ નય વાસ્તવ્યક્તિની પ્રત્યેક પ્રવૃત્તિ અહીં ખેરાક રાંધવાના લય દ્વારા વિકતાના વિશિષ્ટ ગુગે કે પર્યાને બદલે તેના સામાન્ય નિયંત્રિત છે. ઉત્તર આપતી વેળા તે રઈ કાર્ય કરતી ગુણધર્મો પ્રતિ ધ્યાન આપે છે. તેના શુદ્ધ સ્વરૂપમાં તે નથી પરંતુ તેનું લક્ષ્ય તેની પ્રત્યેક પ્રવૃત્તિમાં હાજર છે. છે’ જેવા સરળ કથન સાથે જ સંબંધિત છે, અહી પદાર્થ
તેના સર્વ વિશિષ્ટ લક્ષ કે પર્યાયાથી અલગ રીતે ત્રણ પિટા પ્રકારે
નિર્દેશવામાં આવેલ છે. અન્ય સર્વ કથનો એક કે અન્ય નિગમ નયના ત્રણ પેટા પ્રકારો કે ભેદ છેઃ ૧. સંક૯૫ રીતે એક કે અન્ય લક્ષણો સાથે સંબંધિત હોય છે અને નિગમ ૨. અંશ નિગમ અને ૩. આરોપ નૈગમ.
એ રીતે સર્વનનો વિષય બને છે. ૧, સંક૯પ નિગમ
(૩) વ્યવહાર નય બહારગામ પ્રવાસે જનાર વ્યક્તિને “શું કરો છો? આ નય પદાર્થના વિશિષ્ટ (સામાન્ય નહીં') ગુણધર્મો એમ પૂછતાં તે જવાબ આપે છે, “હું મુંબઈ જાઉં છું.” સાથે સંબંધિત છે. તેને વિષય સંગ્રહનયના પદાર્થને
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org