________________
५७४
જેનરત્નચિંતામણિ
આવે કે તે પ્રતિ દુર્લક્ષ કરવામાં આવે તો નયાભાસ ઉદ્દભવે દ્વારા ઉદ્દભવે છે. કાળ, લિંગ વ.ના ભેદે શબ્દના અર્થભેદનું છે. ૭ નયને અનુરૂપ નીચેના ૭ નયાભાસે છે.
સમર્થન, શબ્દાભાસ છે. ભૂતકાળપ્રયુક્ત અને વર્તમાનકાળ ૧ નંગમાભાસ
પ્રયુક્ત “રાજગૃહ” શબ્દ જુદાં રાજગૃહો દર્શાવે છે એવી
માન્યતા આનું ઉદાહરણ છે. - સામાન્ય અને વિશિષ્ટ ગુણધર્મો વચ્ચે સંપૂર્ણ–એકાંત -કેવળ ભેદ નગમાભાસ છે. દા. ત. કોઈ વિધાન આત્મા ૬. સમભરૂઢાભાસ અને ચેતના એકમેકથી સદંતર ભિન્ન હોય તેવી રીતે બે
પર્યાયવાચી શબ્દોને જુદે જુદો અર્થ માનવાનો આગ્રહ વરીની અલગતા પ્રસ્થાપિત કરે તો તે નૈગમાંભાસનું સમભરદ્વાભાસ છે. પર્યાયવાચી શબ્દોના અર્થના સ પૂર્ણ ઉદાહરણ છે.
ભિન્નતાના કથનમાં આ દોષ છે. ૨, સંગ્રહાભાસ
૭, એવંભૂતાભાસ પદાર્થના સાર્વત્રિક પાસાં પર અતિશય ભાર કે તેના વિશિષ્ટ પાસાં પ્રતિ કેવળ ઉદાસીનતાને બદલે તેમનો ઈન્કાર
વર્ગની બહાર શિક્ષક બિન-શિક્ષક છે એમ કહેવામાં એ સંગ્રહાભાસ છે.
આ દોષ થાય છે. આમ વસ્તુના અસ્તિત્વને શબ્દ દ્વારા
વ્યક્ત કરતાં તેના વિશિષ્ટ કાર્યની કામગીરી પર સંપૂર્ણ ૩. વ્યવહારાભાસ
રીતે નિર્ભર કરવામાં આ દોષ ઉદભવે છે. દ્રવ્ય-પર્યાય વિભાગને અસત્ય કહીએ અને કેવળ ભેદ- ઉપહાર : ગામી બની અભેદને વખોડી કાઢીએ ત્યારે વ્યવહારાભાસ છે. ચાર્વાકની વાસ્તવિક તરીકે માત્ર ચાર મુખ્ય તાની જનદર્શન મુજબ, વાસ્તવિકતા અનંત લક્ષણયુક્ત છે. ખોટી પસંદગીમાં આ દોષ દૃષ્ટિગોચર થાય છે. સાર્વત્રિકના માનવ-જ્ઞાન તેના શ્રેષ્ઠ સ્વરૂપમાં આંશિક જ્ઞાન છે. અનેકાંતભેગે વ્યાવહારિકનું કથન કરતાં ચાર્વાક આ દેષ કરે છે. વાદ કે સ્યાદ્વાદ આ હકીકતની સ્પષ્ટ સ્વીકૃતિ છે. સપ્ત
ભંગીમાં સ્થા” શબ્દનો ઉપયોગ આ હકીકતના સમર્થન ૪. ઋજુસુત્રાભાસ
સમાન છે. નયવાદ પદાર્થને વિભિન્ન દૃષ્ટિબિંદુઓથી નિહાપદાર્થોના ધ્રુવવ (નિયતા)નો સર્વથા ઈન્કાર કરતાં ળવામાં અને પદાર્થના વિભિન્ન પાસાંને પ્રકાશિત કરવામાં આ નયાભાસ ઉદ્દભવે છે. અહીં પ્રત્યેક પદાર્થને કઈપણ આપણને સહાયરૂપ થાય છે. નયવાદ સાત મુખ્ય દષ્ટિબિંદુઓ પ્રકારના સામાન્ય કે શાશ્વત લક્ષણવિહોણો હોવાથી ક્ષણ અર્થાત્ નો નિર્દેશે છે જે મુજબ પદાર્થને નિહાળી શકાય. ભંગુર માનવામાં આવે છે.
તેઓ ભિન્ન ભિન્ન બાબતના સાપેક્ષ અભિપ્રાયો છે. આ
નાના દષ્ટિબિંદુઓને નિરપેક્ષ સ્વરૂપમાં સ્વીકાર, કે અન્ય ૫. શબ્દાભાસ
નયના દષ્ટિબિંદુઓનો ઈન્કાર, કે તેમના પ્રતિ દુર્લક્ષ નયાઆ દેષ બે શબ્દો વચ્ચેના સંપૂર્ણ તાદામ્યના કથન ભાસમાં પરિણમે છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org