________________
લેશ્યા (જીવની માનસિક દશાનું મનાવૈજ્ઞાનિક વિશ્લેષણ )
(આ લેખ દિગ`બર સંપ્રદાયને અનુસારે છે –સંપાદક )
શ્રાવિકા – સંસ્થાનગર સેાલાપુરમાં ભગવાન મહાવીરનું અતિમનેાન્ન મદિર છે. ત્યાં એક વિશાળ ભીત-ચિત્ર બનાવાયેલુ છે જે જોઈને એક જૈનેતરધી વ્યક્તિએ
ચિત્ર શા માટે બનાવવામાં આવ્યુ છે?” મેં કહ્યું કે જરા આપ ધ્યાનથી જુએ અને વિચારો કે એમાં સ’સારી જીવાની ભાવદશાનું કેવું વિચિત્ર અને મનાવૈજ્ઞાનિક ચિત્રણ કરવામાં આવ્યું છે.
આ વિષયનું નિરૂપણ કરવામાં આવેલું હોય. તેની આ જિજ્ઞાસાને શાંત કરવા માટે તરત જ ગ્રંથમડાર ખેાલીને ગામ્મટસાર-જીવકાંડ, તત્ત્વા સૂત્ર, સર્વાર્થસિદ્ધિ, રાજવાર્તિક, જિજ્ઞાસાથી પ્રશ્ન કર્યાં કે “આ વૃક્ષ અને ૬ આદમીએનુ‘પંચસંગ્રહ, ષટ્ક’ડાગમ ભાગ ૧, તિલેાયપતિ વગેરે ગ્રંથ બતાવ્યા જેમાં આપણા આચાર્યાએ ‘લેશ્યા-માગણા ’નું વિસ્તૃત અને સૂક્ષ્મતમ વિવેચન લિપિબદ્ધ કર્યુ છે. તે વ્યક્તિ તા ગ્રંથ-સામગ્રી જોઈને ચાલ્યેા ગયા. તેણે લેશ્યાનુ ઊંડાણથી અધ્યયન કર્યુ” કે નહીં; પરંતુ તે પ્રસંગ દ્વારા વિષય ઉપર ચિંતન-મનન-વાંચન કરું. અન્તઃપ્રેરણા અનુસાર મને અવશ્ય પ્રેરણા મળી કે હું પણ ઘેાડાક દિવસ ‘લેશ્યા’ ૢ યથાશકય પન-મનન અને ચિંતન આ વિષયમાં કર્યું", જેના પરિણામે આ સંક્ષિપ્ત નિબંધ છે જે અહીં પ્રસ્તુત છે. લેયાનું સામાન્ય લક્ષણ
ફળાથી આચ્છાદિત આ વૃક્ષ નીચે અને ડાળીઓ પર વિભિન્ન ર'ગાથી બનાવાયેલ આ છ પુરુષ જીવાના વિભિન્ન જાતીય પરિણામેાના દ્યોતક છે. એમાંથી કેાઈ પુરુષ વૃક્ષફળાની પ્રાપ્તિ માટે વૃક્ષને જડમૂળથી ઉખેડી નાખવા ઈચ્છે છે, કેાઈ પુરુષ વૃક્ષને સ્કધેથી કાપીને ફળ પ્રાપ્ત કરવા છેિ છે. ત્રીજી વ્યક્તિ વૃક્ષની દીકાય ડાળીઓને કાપીને ફળ
ખાવાની ઇચ્છા કરે છે. એક પુરુષ વૃક્ષની નાની નાની ડાળીઓ પરનાં કળાને મેળવવા માટે તે લઘુકાય ડાળીઓને જ તાડવા ઈચ્છે છે તેા પાંચમી વ્યક્તિ એવી પણ છે જે માત્ર ફળાને જ તાડીને પેાતાની ભૂખ શાંત કરવા ઇચ્છે છે; પરંતુ છઠ્ઠી વ્યક્તિ સાહિજક રીતે નીચે પડેલાં ફળ ખાવા ઈચ્છે છે. આ છ વ્યક્તિઓને જેવાં તીત્ર-મંદ-કષાય પ૨ણામ છે તેમનુ' દિગ્દર્શન કરાવવા માટે જ ચિત્રમાં તેમનાં શરીર વિભિન્ન ર`ગેામાં બતાવ્યાં છે. પ્રથમ પુરુષથી છઠ્ઠા પુરુષ સુધીનાં બધાંનાં માનસક પરિણામાની સ્થિતિ ઉત્તરાત્તર ઉજ્જવળ અને વિશુદ્ધ છે. જેનનના મનાવૈજ્ઞનિક વિશ્લેષણ ‘ લેશ્યા ’ને સમજાવવા માટે જ આ ચિત્રાંકન કરવામાં આવ્યું છે.
મારા આ સ્પષ્ટીકરણથી તે જનેતરધમી વ્યક્તિ એકદમ આશ્ચર્યાન્વિત થઈ અને તેણે પોતાના મનાભાવ આ શબ્દોમાં વ્યક્ત કર્યા, “ આ ચિત્ર તે ખૂબ જ મનાવૈજ્ઞાનિક છે અને જૈનદર્શનના તત્ત્વજ્ઞાનનું જવલંત દૃષ્ટાંત છે. જીવના મનેાભાવાની સૂક્ષ્મ, સૂક્ષ્મતર, અને સૂક્ષ્મતમ છટાને લીધે સ્થૂળ ભાવ છટા આ ચિત્રમાં દર્પણની જેમ સ્પષ્ટ પ્રતિબિં મત થઈ રહી છે. હું આ લેશ્યા તત્ત્વનું ખૂબ જ ઊંડાણપૂર્વક અધ્યયન કરવા ઈચ્છીશ. ” આ સાથે જૈન સાહિત્યના તે આર્ય ચાની તે વ્યક્તિએ જાણકારી ઈચ્છી કે જે ગ્રંથામાં
Jain Education International
બ્ર. વિદ્યુલ્લતા હીરાચંદ શાહ (સાલાપુર)
પ્રવૃત્તિ તે ભાવ લશ્યા છે. આ પ્રવૃત્તિ છ પ્રકારની હોય છે કોધાદિ કષાયથી અનુરજિત જીવની મન-વચન-કાયાની અને તેના નિર્દેશ કૃષ્ણ, નીલ, કાપાત, પીત, પદ્મ અને શુકલ આ રંગેાના રૂપમાં કરવામાં આવ્યા છે. એમાં પીત, પદ્મ અને શુકલ આ ત્રણુ છુમ તથા કૃષ્ણ, નીલ અને કાપાત આ ત્રણ અશુભ લેશ્યાએ છે.
લિપ્પઈ અપ્પીકીરઈ એયાએ યિય પુણ્ણ પાવ' ચ, જીવા ત્તિ હાઈ. લેસ્સા લેસ્સાગુગુજાગુયકખાયા. ૧૪૨ જહ ગેરુ વેણુ કુડ્ડી લિપ્પઈ લેવેણુ આમ પિણુ, તહુ પરિણામા લિમ્પર્ક સુહાસડુ ય ત્તિ લેવેણુ. ૧૪૩
– જે દ્વારા જીત્ર પુણ્ય-પાપથી પેાતાને લિપ્ત કરે છે, તેમને આધીન કરે છે તેને લેશ્યા કહે છે. જેવી રીતે આમપિષ્ટથી મિશ્રત ગેરુમાટીના લેપ દ્વારા દીવાલ લીપવામાં કે રંગવામાં આવ છે તેવી રીતે શુમ અને અણુમભાવ રૂપી લેપ દ્વારા જે આત્માનું પરિણામ લિપ્ત કરવામાં આવે છે તેને લૈશ્યા કહે છે. અથવા –
આત્મા અને કના જે સંબંધ કરાવે છે તેને લેશ્યા કહે છે.
લેાના ભેદ-પ્રભેદ :
દ્રવ્ય અને ભાવના ભેથી લેશ્યા એ પ્રકારે છે. આ બને
For Private & Personal Use Only
www.jainelibrary.org