________________
૫૫૩
સર્વસંગ્રહગ્રંથ
શા કહેવાય છેકહેવાય
નથી. જેવી
રીતે
કરુજબ કબર બળ ૩ કદી પણ કરાય છેઅત્યાર ‘ભાવ
કર શક .
પ્રાય: અવશ્ય ભોગવવું પડે છે, જ્યારે અન્ય કર્મબંધ
૯ મેષ : ભાવના અને સાધનાના પર્યાપ્ત બળથી ભગવ્યા વિના પણ
- મોક્ષ એટલે સર્વ કર્મને સર્વથા ક્ષય. (કૃસ્નછૂટી શકે છે.
કમક્ષ મોક્ષ :) કર્મોને સંપૂર્ણ ક્ષય થતાં જીવ ૭ સંવર
સંસારચક્રમાંથી મુક્ત થાય છે. મોક્ષ એ કેઈ ઉતપન્ન થનાર
વસ્તુ નથી. જેવી રીતે દર્પણ માંજવાથી ઉજજવળ થઈ (૧) વ્યાખ્યાઃ “સંવર” સંવૃ શબ્દ (રોકવું, અટકાવવું)
ઝગમગે છે તેવી રીતે આત્મા તેને કમ–મેલ ધોવાઈ પરથી ઉદ્દભવ્યો છે. સંવર કર્મબંધન-પ્રવૃત્તિનિરોધ છે. આમ
જતાં ઉજજવળ થઈ પિતાના વિશુદ્ધ સ્વરૂપમાં પ્રકાશે છે. તે આશ્રવથી વિરુદ્ધ છે. તે આત્મામાં પ્રવેશતાં કર્મને રોકે
જેવી રીતે વાદળાં ખસી જતાં ઝળહળતે સૂર્ય પ્રકાશમાન છે. અને આ રીતે નવીન કર્મોનું ઉપાર્જન અટકાવે છે. પુણ્ય
થાય છે, તેવી રીતે કર્મ-આવરણે ખસી જતાં આત્માના દ્વારા શુભ કર્મો બંધાય છે. આ રીતે સવંર અને પુણ્ય વચ્ચે
સકલ ગુણો પ્રકાશમાન થાય છે, આત્મા તેના મૂળ સ્વરૂપેતફાવત છે.
જ્યોતિર્મય ચિ-સ્વરૂપે પૂર્ણ પ્રકાશમાન થાય છે. (૨) સર્વરના પ્રકારો – સંવરના બે પ્રકાર નીચે મુજબ છે. ૧. ભાવસંવર અને ૨. દ્રવ્યસંવર. આ પ્રકારે તેના આંતર
સંપૂર્ણ કર્મક્ષયના કારણરૂપ આત્માનું રૂપાંતર “ભાવબાહ્ય સ્વરૂપને આધારે પાડવામાં આવે છે. ભાવાશ્રવના
મોક્ષ' કહેવાય છે. જ્યારે કર્મયુગલની આમાંથી વાસ્તવિક
અલગતા “દ્રવ્ય મેક્ષ' કહેવાય છે. આ અવસ્થા પ્રાપ્ત કારણ૩૫ ચેતનાનું રૂપાંતર ભાવસંવરે છે, જ્યારે વ્યાશ્રવનું શતા આમા પનઃ કદીપણ બદ્ધ થતા નથી. જેવી રીતે બીજે નિયંત્રણ દ્રવ્યસંવર છે.
બરાબર બળી ગયા બાદ અંકુરો ફૂટતા નથી તેવી રીતે દ્રવ્યસંગ્રહ” નામક ગ્રંથમાં સંવરના નીચે મુજબ કર્મરૂપી બીજ સર્વથા ક્ષય થયા બાદ સંસારરૂપી અંકુરો પ્રકારો છે: ૧. વ્રત, ૨. સમેતિ, ૩. ગુપ્ત, ૪ ધર્મ, ૫. ઉત્પન્ન થતાં નથી. અનુપ્રેક્ષા, ૬. પરીષહજય, ૭. ચારિત્ર. આના પણ પેટા પ્રકારની વિમાસ્વાતિ દર્શાવે છે તેમ “ જ્યારે સર્વ પ્રથમ વ્યક્તિના છે. તત્ત્વાર્થસૂત્ર “વ્રત” ને સ્થાને “તપ”નો નિર્દેશ કરે છે.
મેહનીય કર્મનો ક્ષય, ત્યારબાર જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય ૮ નિર્જરા
અને અંતરાય કર્મોનો ક્ષય થાય છે. ત્યારે તે કેવળજ્ઞાન
પ્રાપ્ત કરે છે. તત્વાર્થસાર (૧૦,૧-૩) દર્શાવે છે કે (૧) વ્યાખ્યા:- નિર્જરા આત્મા સાથે બદ્ધ કર્મોનો
કેવળજ્ઞાનની પ્રાપ્તિ બાદ, બંધન ઉત્પન્ન કરતાં કારણની આંશિક સંપૂર્ણ ક્ષય છે. નિર્જરા, એટલે નિર્જરણ કરવું, .
33 ગેરહાજરી અને નિર્જરાની હાજરીને લીધે વ્યક્તિ સમય જરાવી નાખવું. નિર્જરા બદ્ધ કર્મોનો ક્રમશઃ ક્ષય છે. ભાવ- રતાં શેષ કર્મો ( વેદનીય, આયુ, નામ અને ગોત્રકર્મ )થી નિરા આશિક કર્મક્ષય દ્વારા થતું આમાનું રૂપાંતર છે. સપ્ત થાય છે અને કર્મના સર્વ પ્રકારોથી વંચિત થતાં તે જ્યારે દ્રવ્યનિર્જરા આ કર્મક્ષય સ્વયં છે.
અંતિમ મુક્તિ પ્રાપ્ત કરે છે.” (૨) નિર્જરાના પ્રકારો :- નિર્જરાના બે પ્રકાર છે. ૧. સકામ કે આવપાક નિર્જા અને ૨. અકામ કે સવિપાક
મોક્ષ મુક્તિ છે, અજીવમાંથી જીવન છૂટકારો છે. તે નિર્જરા.
શાશ્વત છે. મુ તામાં ઊર્વાગત કરે છે અને કાકાશના
અગ્રભાગે પહોંચી સ્થિત થાય છે. જેમ પાણીમાં રહેલી (૧) અવિપાક કે સકામ નિર્જરા :- આ તપશ્ચર્યા,
માટીના લેપવાળી તુંબડી તેના પર બધો મેલ નીકળી ધ્યાન વગેરે દ્વારા બુદ્ધિપૂર્વક પુરોગામી કર્મબંધન ક્ષય છે.
૧ છે. જતાં એકદમ પાણી ઉપર આવી જાય છે તેમ આમા પર જેવી રીતે વૃક્ષના કળા ઉપાય દ્વારા પણ જલકીથી પકવવામી એરપી સઘળા મેલ દૂર થતાં આમાં સ્વમાવતઃ ઉદ4 ગત આવે છે તેવી રીતે અહીં કર્મફળ ભેગવટા પૂર્વે જ તપ
કરી લાકાકાશના અગ્રભાગે જઈ અટકી જાય છે. શ્ચર્યાદ સાધનાના બળથી કર્મને પકવીને ક્ષીણ કરવામાં આવે છે.
સકળ કર્મનો ક્ષય થયો હોય તે ઈશ્વર છે. (પરિક્ષીણ[૨] સાવ પાક કે અકામનિર્જરા :- અહીં કેટલાંક
સકલકર્મા ઈશ્વર) ઈશ્વર મુક્તારમાથી ભિન્ન પ્રકારના નથી. કર્મો સ્વયં તેની અવાધે પૂર્ણ થતાં ઈચ્છા વગર જ આપો
ઈશ્વરવ અને મુક્તિનું લક્ષણ સમાન છે. જૈન દષ્ટિ એ, ઈશ્વર આપ ખરી પડે છે. જેવી રીતે વૃક્ષનાં ફળો સ્વતઃ સમય
એ જગતને સર્જક નથી. ઈશ્વરની ઉપાસના-તેનું અવલંબન જતાં વૃક્ષ પર પાક છે તેવી રીતે કેટલાંક કર્મો સ્વતઃ અવાધ
જીવની હૃદયશુદ્ધ માટે છે-રાગ-દ્વેષ નિવારણા છે. પૂર્ણ થયે પાકી જઈ–ભગવાઈ જઈ ખરી પડે છે. આમ એક્ષપ્રાપ્તિ માનવદેહ દ્વારા જ પ્રાપ્ત થાય છે. દેવો કર્મના નદિષ્ટ ફળ ભાગ બાદ રવાભાવિક કર્મક્ષય સવિપાક દેવગતિમાંથી મુક્તિ પામી શકતા નથી. એક્ષપ્રાપ્તિ કરી કે અકામ નિજ છે.
શકનાર છો “ભવ્ય” અને ન કરી શકનાર જીવો “અભવ્ય”
અને
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org