________________
સર્વ સ’ગ્રહગ્ર'થ
કાળ એ પાંચ અજીવ દ્રવ્યા છે. અને આ પ્રત્યેકની વિગતવાર ચર્ચા આપણે આ અગાઉ કરી ગયા છીએ અને તેથી તેનુ' પુનરાવર્તન અહીં આવશ્યક નથી.
૩. પુણ્ય (૧) પુણ્ય-પાપઃ સુખ-દુઃખનાં ઉપાદાન કારણેા જૈન કવાદ વિશુદ્ધ રીતે વ્યક્તિવાદી છે. તે કને સ્વદેહપ્રમાણ માને છે. અને તેને વ્યક્તિપર્યંત સીમિત રાખે છે. કર્મ તેના શરીરની સીમામાં રહીને પેાતાનું કાય કરે છે. ક` સવ્યાપક નથી પરંતુ સ્વદેહપ ત જ પરિમિત છે. જીવનું આવશ્યક લક્ષણ ચેતના, શુદ્ધિ અને આનંદ છે. પરંતુ અનાદિ કર્મ–જ જીર દ્વારા તે ખંધનમાં છે અને પાપપુણ્ય ભાગવે છે. કર્મના બે પ્રકારા છેઃ શુભ અને અશુભ. શુભ કમ પુણ્ય છે અને અશુભ ક પાપ છે. પુણ્ય અને પાપકર્મોની તુલના અનુક્રમે સેાનાની અને લેાઢાની બેડીઓ સાથે કરવામાં આવે છે. સ’પત્તિ, સ્વાસ્થ્ય, રૂપ, કીર્તિ, પુત્ર, સ્ત્રી, દીર્ઘાયુ વગેરે સુખનાં સાધના પુણ્ય દ્વારા પ્રાપ્ત થાય છે અને આથી વિરુદ્ધની સામગ્રી પાપ દ્વારા પરિણમે છે. સુખ અને દુ:ખ અનુક્રમે પુણ્ય અને પાપનાં ફળ છે. સૂખ અને દુઃખના અનુભવા મુખ્યત્વે પુણ્ય અને પાપના આંતરિક કારણેાને આધારે થાય છે. શ્રીમંત વ્યક્તિ પણ દુઃખીદેખાય છે, જ્યારે નિર્ધન વ્યક્તિ સુખના અનુભવ કરે છે. ખાદ્ય પદાર્થો સુખ-દુઃખની ઉત્પત્તિના નિમિત્ત કારણેા છે, જ્યારે શુભ-અશુભ કર્રરૂપ પુણ્ય-પાપ જ સુખ-દુઃખના ઉપાદાન કારણેા છે. સુખ – દુઃખનુ ઉપાદાન કારણ ( મૂળ કારણ ) વ્યક્તિ સ્વયં છે. પ્રત્યેક વ્યક્તિનું વ્યક્તિત્વ ભિન્ન ભિન્ન પ્રકારનુ`' છે અર્થાત્ સુખદુઃખના અનુભવ કરવાની ક્ષમતામાં તફાવત હોય છે. સુખ-દુઃખ વ્યક્તિના વ્યક્તિત્વ (શારીરિકમાનસિક સંગઠન) પર નિર્ભર છે અને તેનું નિર્માણુ પણ પુણ્ય–પાપને અર્થાત્ શુભ-અશુભ કર્મોને આધારે થાય છે. શુભ-અશુભ કર્મો ( પુણ્ય-પાપ)ના સંબંધ પ્રાણીના શરીર
( સચેતન ) સાથે જ છે.
૫૫૧
શુભ ભાવા (પ્રવૃત્તિએ ) દ્વારા ઉત્પન્ન થાય છે. પુણ્યસત્કાર્યના ઉદાહરણા નીચે મુજબ છે. સમ્યગ્દન અને સમ્યજ્ઞાનની પ્રાપ્તિ, મહાત્માએ પ્રત્યે પૂજ્યભાવયુક્ત વલણ અને જુદા જુદા વ્રતાનું પાલન. આ સર્વે સત્કાર્યા પુછ્યા )ના પરિણામે ( આવિષ્કારી ) નીચે મુજબ છે. સાતા વેદનીય ( સુખની લાગણીના વ્યક્તિગત અનુભવ), શુભ આયુષ્ય, શુભ નામ (શરીર) અને શુભગેાત્ર. શુભ કર્મા ( પુણ્ય )થી આરોગ્ય, સપત્તિ, રૂપ, કીર્તિ, કુટુંબ, દીર્ઘાયુષ્ય વગેરે સુખનાં સાધના પ્રાપ્ત થાય છે.
(
Jain Education International
(
(૪) પુણ્ય ( સત્કર્મ ) અને મેાક્ષ ઃ શુભ-સારા કર્મ સત્યમ )નું આચરણ વ્યક્તિ માટે મેાક્ષ પ્રાપ્તિની બાબતમાં છુટકારા સૂચવે છે અને તેથી તે અનિવાર્ય પણે સદગુણઅસરકારક નથી. મેાક્ષ જન્મ-મૃત્યુના ચક્રાવામાંથી સંતર દુર્ગુણ અનેથી પર છે. સત્કમ અને અસત્કર્મ અને જીવને બંધનમાં રાખે છે અને તેથી જીવના સ્વાત'ત્ર્યને મર્યાદિત કરે છે. આ રીતે સદાચારી જીવન સારુ' હાવા છતાં પર્યાપ્ત નથી. આથી જ પુણ્ય કર્મોની તુલના સાનાની બેડી સાથે કરવામાં આવે છે, આથી અંતિમ દૃષ્ટિએ પુણ્ય પણ કામ્યઇચ્છવા યેાગ્ય નથી. પુણ્યેચ્છાથી પાપ બંધાય છે. ભગવાન મહાવીરે કહ્યું છે, “ પુણ્ય અને પાપ બનેના ક્ષયથી મુક્તિ મળે છે.” જીવ શુભ-અશુભ કર્મો દ્વારા સંસારમાં પરિભ્રમણ કરે છે. પુણ્ય સાનાની જંજીર છે, પાપ લેાઢાની. એમાંથી એકપણ ઇચ્છવા ચેાગ્ય નથી.
(૪) પુણ્ય અને ધર્મ : જૈનદર્શનમાં પુણ્ય અને ધર્મ બંને અલગ તત્ત્વ છે. શાબ્દિક દૃષ્ટિએ ‘ પુણ્ય ’ શબ્દ ધર્માંના અર્થમાં પણ પ્રયેાજાય છે. પર`તુ તત્ત્વમીમાંસામાં તેઓ કદી એક નથી. ધર્મ આત્માની રાગ-દ્વેષ રહિત પરિણતિ છે-શુદ્ધ પરિણામ છે, જ્યારે પુણ્ય શુભ કમય પુદ્ગલ છે. બીજુ ધ સક્રિયા છે અને પુણ્ય તેનુ ફળ છે, કારણ કે સત્કાર્ય વિના પુણ્ય મળતું નથી. વળી, ધર્મ આત્મશુદ્ધિ-આત્મમુક્તિનુ' સાધન છે, જ્યારે પુણ્ય આત્મા માટે બંધન છેઅધર્મ અને પાપની આ જ સ્થિતિ છે.
(૨) પુણ્યની વ્યાખ્યા : પુણ્યની વ્યાખ્યા શુભ-સારા કર્મ તરીકે સામાન્ય રીતે આપવામાં આવે છે. પરંતુ પુણ્યના બે પાસાં છેઃ ૧. ક્રિયાના દૃષ્ટિબિંદુથી પુણ્ય, જીવે કરેલ શુભ કર્યાં છે. (દેવ-સેવા, ગુરુસેવા, દાન, શીલ, તપ, ભાવ, દયા, અહિં સા પાલન) ૨. પર`તુ શુભકર્માના અર્થ ક-પુદગલ કરીએ ત્યારે પુણ્યના પૌદ્ગલિક પાસાંના નિર્દેશ થાય છે. કર્મ-પુદ્દગલ જીવમાં સંચિત થાય છે અને ખીજા અવતારમાં તેના પરિણામના અનુભવ થાય છે. શુભ કર્મોના પુદ્દગલાને પુછ્યું કહેવામાં આવે છે. પુષ્પ આ રાતે વલણકર્મોમાંની અનીતિમત્તા છે. તેમ જ શકયતા બને છે. અહી' વલણ એટલે ક્રિયા-પ્રવૃત્તિ અને શકયતા એટલે કર્મ-પુગલ. શુખ શકયતાઓ પ્રતિ લઈ જતાં કાર્યો પુણ્ય છે.
(૩) પુણ્યના ઉદાહરણા અને પરિણામેઃ પુણ્ય આપણા
પાપ અધઃ
(૧) પાપની વ્યાખ્યા :– પાપ એટલે અશુભ-ખરાબ ક. તે રાગ-દ્વેષના પ્રભાવ હેઠળ કરવામાં આવતું અનિષ્ટ કાર્ય છે. તે માનવીના સદ્ગુણી વલા અને આંતરિક સારપ વિરુદ્ધ તેની અધમ (હીન) પ્રકૃતિના બળવા છે. તેથી પાપ વ્યક્તિના અજ્ઞાનના આવિષ્કાર છે અને તે સંકલ્પપ્રેરત
(૨) પાપના પ્રકારો :–જૈનદૃષ્ટિએ પાપના પ્રકાર ૧૮ છે. ૧. પ્રાણવધ કે જીવહિંસા પાપ. ૨. અસય કે મૃષાવાદ પાપ. ૩. અનુત્તાદાન (પ્રત્યક્ષ કે પરાક્ષ ચારી) પાપ. ૪ અબ્રહ્મપાપ. પ. પરિગ્રહ પાપ. ૬. ક્રોધ પાપ. ૭ માન (અહ')
ચ
For Private & Personal Use Only
www.jainelibrary.org