________________
સર્વસંગ્રહગ્રંથ
૫૦૩
માત્ર
છે. જે પુરાણાનાં જ કરી મન
છે. ત્યારે
વિના માત્ર કાયાને દુઃખ આપવું-કલેશ આપવો વૃથા છે. મનની પ્રયાસે થાય છે પણ જ્યાં સુધી રાગદ્વેષના સાચા સ્વરૂપને શુદ્ધતા માત્ર ધ્યાનની શુદ્ધતા જ સાધતી નથી પણ જીવાની અને તેને જીતવાના યથાર્થ પ્રયાસેનું રહસ્ય જાણી રાગદ્વેષ કર્મ જાળને પણ કાપે છે. જે પુરુષ ચિત્તની શુદ્ધતાને પ્રાપ્ત કર્યા દૂર કરવામાં ન આવે તો મન કાબૂમાં આવતું નથી. અને વગર મુક્ત થવા માગે છે તે મૃગતૃષ્ણનાં જળ પીવા સમાન પરિણામે ધ્યાનની સિદ્ધિ થતી નથી. છે. (૨) જેના પ્રભાવથી અવિદ્યાનું ઉલ્લંઘન કરી મન સ્વ
રાગદ્વેષ, અને મહિનો અભાવ થતાં સમતાભાવ જાગ્રત વરૂપમાં સ્થિર થાય તે જ ધ્યાન છે, તે જ વિજ્ઞાન છે, તે
થાય છે. ત્યારે શત્રુપ્રિય, નિંદાસ્તુતિ, વનનગર, સુખદુઃખ, જ દયેય તત્ત્વ છે. (૩) ચંચળ ચિત્તરૂપી વાંદરો વિષયરૂપી વનમાં ભમ્યા કરે છે. જે પુરુષે તેને રે , વશ કર્યો તેને
જીવનમરણ, તૃણુકંચન વગેરેમાં ઇષ્ટ – અનિષ્ટ બુદ્ધિ અને વાંછિત ફળની સિદ્ધિ છે. જે પુરુષ સ્વતંત્ર વિચરવાવાળા
મમત્વ થતાં નથી. આવો સામ્યભાવ જ જીવને મોક્ષનું
કારણ બનનાર ધ્યાનની સિદ્ધિમાં કારગત નીવડે છે, તેથી હવે ચિત્તને કાબૂમાં લેવા સમર્થ નથી, જેણે પોતાના ચિત્તને વશ નથી કર્યું તેનાં તપ, શાસ્ત્રાધ્યયન, વ્રતધારણ, જ્ઞાન, કાય
આચાર્ય સમતાભાવનું વર્ણન કરે છે. કલેશ વગેરે ઘાસ-ભૂસા સમાન નિ સાર છે. કહ્યું છે કે,
મેહરૂપી અગ્નિને શાંત કરવા, સંયમરૂપી ઘરને આશ્રય પવન વેગ હુતે પ્રબલ, મન ભરમૈ સબ ઠૌર;
કરવા અને રાગરૂપ વૃક્ષોના સમૂહને કાપવા માટે સમભાવ
ઉત્તમ સાધન છે માટે તેને તું ભજ. કામ અને ભેગાદિકથી યાકો વશ-કરિ નિજમં તે મુનિ સબ શિર મૌર. વિરક્ત થવું, શરીરની આસક્તિ છોડવી એ સમતાની
કઈ ને કઈ ઉત્તમ ઉપાયો વડે કદાચ મનના વ્યાપારને પ્રાપ્તિનાં સાધન છે, કારણ કે આ સમતાભાવ જ કેવળસંકેચાવી તેને એકાગ્ર કરી શકાય છે પણ ત્યાં રાગદ્વેષ જ્ઞાનરૂપી લમીનું પિયર છે. ભેદવિજ્ઞાની પુરુષ સમભાવનું વગેરે વિકારો એટલા પ્રબળ છે કે તે મનમાં અવનવા વિકાર અવલંબન પામીને પાતામાં જ પોતાના આત્માનો નિશ્ચય ઉત્પન્ન કરી બધી બાજી બગાડી દે છે તેથી આચાર્ય હવે કરીને એકમેક એવાં જીવ તથા કર્મને જુદાં કરે છે. આત્મા રાગદિક દૂર કરવાનો પ્રયત્ન કરવાનો ઉપદેશ કરે છે. રાગદ્વેષાદિક વડે અન્ય પર્દાથોને ગ્રહણ ન કરે એવી રીતે જીવોના સ્વાભાવિક જ્ઞાનરૂપી રાજ્યના અંગને ઘાત
પિતાના આત્માને સમભાવ વડે ભાવવો જોઈએ. મેહરૂપી કરવાવાળા રાગાદિક ભાવ ચિત્તરૂપી પૃથ્વીમાંથી વિનાયને
સિંહથી રક્ષાયેલા રાગરૂપ ભયાનક વનને યોગીજનો સ્વયમેવ ઉત્પન્ન થાય છે. યોગીજનો ઇદ્રિયોના વિષયોને
સમભાવરૂપી અંગ્ન વડે જલાવી દે છે. સમતાભાવ પ્રગટ દૂર કરી નિજસ્વરૂપનું અવલંબન કરે છે તો પણ રાગાદિ ભાવ
થતાં આશાતંતુ છિન્ન થઈ જાય છે, અવિદ્યાનો ક્ષય થઈ મનને છેતરી લે છે-વિકાર ઉત્પન્ન કરાવી દે છે. તે મનને
જાય છે અને ચિત્તરૂપી સર્પ નાશ પામે છે અર્થાત્ એનું કદીક મૂઢ બનાવે છે, કદીક ભ્રમ ઉત્પન્ન કરે છે, કદીક
ભ્રમણ અટકી જાય છે. આ છે સમભાવનું અચિંત્ય ફળ ભયભીત, કદીક આસક્ત, કદીક શકિત અને કઈ કઈવખત
અને અપૂર્વ મહિમા. સર્વજ્ઞોએ સામ્યભાવને જ ઉત્કૃષ્ટ કલેશરૂપ બનાવી અનેક પ્રકારે સ્થિરતાથી ટ્યુત કરી દે છે.
ધ્યાન કહ્યું છે. અને એ સામ્યભાવને પ્રગટ કરવા માટે તેથી જેના રાગ ક્ષીણ થયા છે, દ્વેષ ચુત બન્યા છે અને
જ બધાં શાસ્ત્રોની રચના અને વિસ્તાર છે. જ્યારે જીવ મેહ નષ્ટ થયો છે એવું મન સાચા સંવરને પ્રાપ્ત થાય છે
પિતાને ઔદારિક, તેજસ અને કાર્માણ એવા ત્રણ પ્રકારનાં અને તે વાંછિત ફળ મેળવી શકે છે. મેહકમનો નાશ
શરીરોથી ભિન્ન અને રાગદ્વેષમેહરહિત જાણે છે ત્યારે થતાં અને રાગાદિ વિક શાંત થતાં યોગીજનો પોતામાં
સામ્યભાવમાં સ્થિરતા પ્રાપ્ત થાય છે. આવા સમતાભાવના જ પરમાત્માનાં દર્શન કરી શકે છે-રવાનુભવનો સ્વાદ મેળવી
પ્રભાવથી ક્રુરમાં ક્રૂર જીવો પણ વૈરભાવ ભૂલી શાંત અને શકે છે. અનાદિથી ઉત્પન્ન રાગદ્વેષરૂપી મહાપિશાચ જ અનંત
નિરુપદ્રવી બની જાય છે. જેમ શરદઋતુમાં અગત્ય તારાના દુઃખોની ઉત્પત્તિનું મુખ્ય કારણ છે માટે જ્ઞાનરૂપી સૂર્યના
સંસર્ગથી જળ નિર્મળ બની જાય છે તેમ સમતાયુક્ત પ્રકાશને આશ્રય કરી રાગરૂપી નદીને સૂકવી નાખ. મનરૂપી
યોગીશ્વરોની સંગતિના સાનિધ્યમાં મલિન ચિત્ત પણ પક્ષીની રાગદ્વેષરૂપી બે પાંખે કાપી દેવામાં આવે તે જ
પ્રસન્ન અને નિર્મળ બની જાય છે. આ નિકૃષ્ટ પંચમંકાલમાં વિક૯પરૂપી ભ્રમણ અટકી શકે છે. આ રાગદ્વેષનું બીજ મેહ
સમતાભાવની આરાધના વડે મોક્ષમાર્ગની સાધના કરવા છે અને મેહ જ સમસ્ત દોષને સરદાર છે.
વાળાં જીવો નહિવત્ છે – અમાવા જેવા છે. એ સાંપ્રત
જીવોની કમનસીબી છે. આ મોહમલને કારણે જીવ સંસારી છે અને તેના
અનેક જૈન આચાર્યોની જેમ શ્રી શુભચંદ્રાચાર્યે પણ જતાં તે મોક્ષસ્વરૂપ બને છે. સંસારની વિચિત્રતા અને જીના ભાવોમાં અનાત્મપણાની આસ્થા છે. એ પણ
“જ્ઞાનાર્ણવ”માં ચાર પ્રકારના ધ્યાનની વિસ્તૃત માહિતી મેહનો જ વિલાસ છે.
આપી છે. ધ્યાનના ચાર પ્રકાર છે: આર્તધ્યાન, રીદ્રધ્યાન,
ધર્મધ્યાન અને શુકલધ્યાન. આ ચારે ધ્યાનના ચાર ચાર યમનિયમાદિ દેગનાં સાધનોથી મનને જીતવાના અવાન્તર ભેદે છે. હવે એ ભેદનાં નામ અને એમનાં
dain Education Intermational
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org