________________
સર્વસંગ્રહગ્રંથ
૫૪૫
dલની છે. એક પાસે, gળ છે. યાત્સર્ગ
કાઉસગ્નમાં ઘણુંખરું નવકારમંત્રનું અથવા લોગસ્સનું માટે, નવપદ, વાસ સ્થાનક,સૂરિમંત્ર વગેરેની આરાધના માટે, ધ્યાન ધરવામાં આવે છે. ક્યારેક અતિચારોનું, જિનેશ્વર ભગ- તીર્થયાત્રા માટે, કુસ્વપ્ન-દુઃસ્વપ્ન નિષ્ફળ બનાવવા માટે, વંતને ઉત્તમ ગુણાનું', આત્મસ્વરૂપનું ધ્યાન પણ ધરાય છે. પ્રતિષ્ઠા, અંજનશલાકા ઈ. મહોત્સવ પ્રસંગે, દીક્ષા, પદવી, નવકારમંત્ર દ્વારા અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, ગોવહન, ઉપધાન છે. ક્રિયાઓ પ્રસંગે સાધુ-સાધ્વીઓના અને સાધુએ પંચ પરમેષ્ઠિનું ધ્યાન ધરાય છે. લોગસ્સમાં કાળધર્મ પ્રસંગે, ઉત્તરીકરણ માટે, પ્રાયશ્ચિત માટે, વિશુદ્ધિભગવાન ઋષભદેવથી તે મહાવીર સ્વામી સુધીના ૨૪ તીર્થ - કરણ માટે, નિઃશય થવા માટે, પાપને ક્ષય કરવા માટે, કરનું ધ્યાન ધરતાં ધરતાં પિતાને એવી સિદ્ધ દશા પ્રાપ્ત મોક્ષપ્રાપ્તિ માટે એમ વિવિધ પ્રસંગે વિવિધ હેતુઓ માટે થાઓ એવી પ્રાર્થના સહિતનું ધ્યાન ધરાય છે. નવકારમંત્રનો જૈન શાસ્ત્રમાં કાઉસગ કરવાનું વિધાન જોવા મળે છે. કાઉસગ્ગ આઠશ્વાસેરન્ડ્રવાસના પ્રમાણુ ગણાય છે. લોગસ્સને ટૂંકમાં કહેવું હોય તો કાઉસગ્ગ વગરની કઈ ક્રિયા નથી. કાઉસગ્ગ પચીસ શ્વાસોચ્છવાસ-પ્રમાણુ કરવા હોય છે. જૈનધર્મમાં આ રીતે કાઉસગ્ગ ઉપર ઘણે ભાર મૂકવામાં એટલા માટે શ્વાસે છુવાસ પ્રમાણ લોગસ્સનો કાઉસગ્ગ
આવ્યો છે. સામાયિક, ચૈત્યવંદન, પ્રતિક્રમણ પચકખાણ ઈ. ચંદેસુ નિમલલયરા” એ પદ સુધી કરવાનો હોય છે. લેગસ્ટ
રોજની ક્રિયાઓમાં પણ કાઉસગ્ગ અનિવાર્ય મનાય છે. સૂત્ર ગણધર રચિત મનાય છે. એ સૂત્ર મંત્રગતિ છે અને
ઈર્યાવહી”, “તસુત્તરી”, “કરેમિ ભંતે”, “અન્નત્થ', એની સાથે ગપ્રક્રિયા જોડાયેલી છે. લેગસમાં દર સાતમા
અરિહંત ચેઈયાણું', ઈત્યાદિ સૂત્રોમાં કાઉસગ્નના હેતુ, તીર્થંકર પછી, એટલે કે સાત, ચૌદ અને એકવીસમા તીર્થ
આગાર, મહેમા, ક્રિયા ઈત્યાદિ માર્મિક શબ્દોમાં કરનાં નામ પછી “જિર્ણ' શબ્દ વપરાય છે. સાત તીર્થકરોના દર
દર્શાવવામાં આવ્યાં છે. નામોચ્ચાર સાથે એક વર્તુળ પૂરું થાય છે. ચોવીસ કાયોત્સર્ગમાં દેહની મમતાના ત્યાગ ઉપર ભાર મુકાયો તીર્થકરોના નામોરચાર સાથે એ રીતે સાડા ત્રણ વર્તુળ છે. દેહને સ્થિર કરી દેવામાં આવ્યા હોય, પરંતુ સ્કૂલ દેહ થાય છે. આપણું શરીરમાં મૂલાધાર ચક્ર પાસે આવેલી પ્રત્યેની પ્રબળ આસક્તિ રહ્યા કરતી હોય તો તે કાયોત્સર્ગ કુંડલિની શાક્ત, સાડા ત્રણ વર્તુલની છે. લોગસ્સમાં કાઉસગ્ગ માત્ર સ્કૂલ બની રહે છે. જ્યાં સુધી. શરીર પ્રત્યેની આસક્તિ દ્વારા આ કુંડલિની શક્તિને જાગૃત કરવાની હોય છે. એટલા છે ત્યાં સુધી આધ્યાત્મિક સાધના અધૂરી રહે છે. સાધનામાં માટે લોગસ્સનો કાઉસગ્ગમાં શ્વાસોચ્છવાસની ક્રિયા પ્રત્યેક શરીરની મમતા બાધારૂપ બને છે. સાધક પોતાના દેહને પદ સાથે (પાસમાં ઉસાસા) જોડવાની હોય છે. પ્રતિક્રમ- સ્નાન-વિલેપન ઈત્યાદિ દ્વારા સુરો મંત, વસ્ત્ર-અલંકાર ણમાં લોગસ્સને કાઉસગ્ગ કરાય છે. જેમ પ્રતિક્રમણ મોટું ઈત્યાદિ દ્વારા સુસજજ અને મંડિત કરવામાં રચ્યો પર રહે તેમ કાઉસગ્ગ પણ મોટો. દૈનિક પ્રતિક્રમણમાં ચાર લેગસને છે ત્યાં સુધી એ ગે કરેલ કાઉસગ્ગ સારો કાઉસગ્ગ બનતો પાક્ષિકમાં બારને, ચાતુર્માસિકમાં વીસનો અને સાંવત્સરિક નથી, કારણ કે દેહરાગને ત્યાં તે સાચા કાઉસગનું પ્રથમ પ્રતિક્રમણમાં ચાલીસ લોગસ્સ ઉપરાંત એક નવકારનો એટલે લક્ષ છે. શરીરની મમતા ઓછી થવા લાગે અથવા છૂટે તે કુલ ૧૦૦૮ શ્વાસોચ્છવાસનો કાઉસગ્ગ કરાય છે, કારણ કે માણસ બહિર્મુખ મટી અંતર્મુખ બની શકે છે. દેહ અને ૧૦૦૮ની સંખ્યા મહિમાવંતી છે. જે વ્યક્તિ લેગસ્સનો આત્માની મિત્રતાનો અનુભવ કરવા માટે, દેહાધ્યાસ છોડવા કાઉસગ્ગ શ્વાસેરન્ડ્રવાસનું બરાબર ધ્યાન રાખીને કરે છે, તે માટે, આત્મામાં લીન બનવા માટે કાસગ મેટામાં મોટુ કાઉસગ્ગ દ્વારા વિશિષ્ટ શક્તિ અનુભવે છે.
સાધન છે. જેઓ પ્રાણાયામ સાથે નવકારમંત્ર કે લેગસ્સનો કાઉસગ્ગ ;
- કાસમાં શરીરની નિશ્ચલતા પર્વત જેવી અચલ
હોવી જોઈએ. દેહાધ્યાસ એક થાય ત્યારે કાકેસમાં કરવાને અસમર્થ હોય છે, તેઓ મંત્ર કે સૂત્રના વાચક કે
સ્થિર થયેલા માસને ડાંસ મર: ઈ. કરડે તે પશુ માણસ માનસિક જાપ કરવા સાથે કાઉસગ્ગ કરી શકે છે. અલબત્ત
નિશ્ચલ રહી શકે છે. ઊંચી કેટિ પાંચેલા મહાત્મા પ્રાણાયામ સાથેના કાઉસગ્ગ કરતાં આવા કાઉસગ્નનું ફળ
ઘર ઉપસર્ગો થાય તે પણ કાઉસગ-ધ્યાન માંથી ચલિત થતા ઓછું છે, એવું શાસ્ત્રકારોએ દર્શાવ્યું છે.
નથી. કાઉસગ - ધ્યાનમાં રહેલા સાધકને કઈ ચંદનનું કાયોત્સર્ગ વિવિધ હેતુઓથી કરાય છે. કોઈ શુભ કાર્યમાં વિલેપન કરે તો પણ તે પ્રસન્નતા ન અનુભવે અને કઈ બાધા, વિદન કે અંતરાય ન આવે તે માટે પ્રારંભમાં તાડન–છેદન કરે તો પણ તે બાત-રોદ્ર ધ્યાન ન ધરે. કાઉસગ્ગ થાય છે. તેવા કાય ની પૂર્ણાહુતિ પછી પણ કાઉસગ્ગ આવશ્યક નિયુક્ત માં કહ્યું છે કે મનુ ય, તિય ચ કે દેવ કરાય છે. ક્રોધ, માન, માયા અને લાભના ઉપશમ માટે, દ્રા ઉપસે શું થાય તે પણ જે સમતાપૂર્વક સહન કરે છે દુખક્ષય માટે કે કર્મક્ષય માટે, દોષોની આલોચના માટે, તેને કાઉસગ્ન વિશુદ્ધ હોય છે. શ્રતદેવતા, ક્ષેત્રદેવતા, ભુવનદેવતા, શાસનદેવતા વગેરેની તિહાવસગ્માણ દિવાણુ માણુ સાણ તિરિયાણ આરાધના માટે, પ્રાયશ્ચિત્ત માટે, છીંક, અપશુકન વગેરેનાં સમમાહયાસણાએ કાઉસગ્ગ કાડૅમગ્ગો હવાઈ સુદ્ધો નિવારણ માટે, જિનેશ્વર દેવોના વંદન-પૂજન માટે તપચિંતન
આવશ્યક નિયુકિત-૧૫૪૯
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org