________________
૫૩૨
જેનરત્નચિંતામણિ
જોઈએ. આત્મા કષાયાત્મા ક્યાં સુધી કહેવાય અને કેમ અર્થાત્ સમ્યગદષ્ટિવાળા આત્માઓને જ્ઞાનામાં કહેવાય. કહેવાય, તેનું ચિંતન કરવું જોઈએ. આત્મા યોગાત્મા”
૬. દર્શનાત્મા : ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન,
, કેમ કહેવાય, તેનું મનન કરવું જોઈએ. આત્મા ઉપયોગાત્મા
અને કેવળદર્શનથી યુક્ત [ પરિણત ] આત્માને દર્શનાત્મા કઈ અપેક્ષાઓ કહેવાય તેના પર વિચાર કરવો જોઈએ.
કહેવાય. આ અપેક્ષાએ બધા જીવ દર્શનાત્મા કહેવાય, આત્મ જ્ઞાનાત્મા અને દર્શનામ કેમ કહેવાય તેના પર
કારણકે કોઈને કોઈ દર્શન હોય જ છે માં. ગંભીર ચિંતન કરવું જોઈએ. આત્મા “ચારિત્રાત્મા’ અને વીર્યમા” કઈ દૃષ્ટિએ કહેવાય, તેના પર પણ ઊંડો વિચાર ૭. ચારિત્રાત્મા : પ્રાણાતિપાત આદિ પાપસ્થાનકેથી કરવો જોઈએ.
વિરત [ વિરતિ ધર્મથી પરિણુત] આત્મા ચારિત્રાત્મા
કહેવાય. એક જ આત્મતત્વને એના જુદાં જુદાં છતાં વાસ્તવિક
૮. વીર્યાત્મા : વીર્ય એટલે શક્તિ. સર્વ જીવોમાં વીર્ય સ્વરૂપે જાણવાથી સ્વરૂપમણુતા કરવામાં સરળતા રહે છે.
. જેથી આની વિશાળ હોય જ છે, એટલે સહુ જીવોને વીર્યાત્મા’ કહેવાય. દશાઓ છે અને કેટલીક સ્વભાવ દશાઓ છે. “કષાયામા પ્રશ્ન : ‘દ્રવ્યાત્મા’નું સ્વરૂપ બતાવતાં અજીવને “ દ્રવ્યાની અને ગામની બે અવસ્થામાં આત્મા વિભાવ દશાપન્ન મા’ કહ્યો, તે તે બરાબર લાગતું નથી. અજીવ અને હોય છે. એ સિવાયની છ અવસ્થાઓ સ્વભાવ દશાની છે. આત્મા ? આ કેવી રીતે ઘટી શકે..? દ્રવ્યત્વ, ઉપચાગ, જ્ઞાન-દર્શન-ચરિત્ર અને વીર્ય આત્માના
મનો ઉત્તર : આ પ્રશ્નનું સમાધાન ગ્રન્થકારે નીચે પ્રમાણે સ્વભાવગત ગુણ છે. એ ગુણે આત્મામાં રહે છે. હવે એક–એક સ્વરૂપને સંક્ષેપમાં વિચાર કરીએ.
ઉપચાર” એટલે વ્યવહાર ૧. દ્રવ્યાત્મા : સર્વ જીવોમાં રહેલો “જીવત્વને પરિણામ અચેતનને “આત્મા’ કહી શકાય વ્યવહારથી. જેમ અનાદિ પરિણામિક ભાવ છે, તેમ જીવ-દ્રવ્યમાં રહેલો
જેમ સર્વ ચેતનદ્રવ્યમાં દ્રવ્યત્વ અનુસ્મૃત છે તેવી રીતે ‘દ્રવ્યત્વનો પરિણામ પણ અનાદિ પરિણામિક ભાવ છે,
અચેતન સર્વદ્રવ્યોમાં પણ અનુચૂત પરમાણુ હોય છે, તે જીવની સમસ્ત અવસ્થાઓ [ નારક, તિર્યંચાદિ માં જેમ
અનુસ્મૃત તત્વને “આત્મા’ કહી શકાય. જીવ-વ અનુસ્મૃત રહે છે તેમ દ્રવ્યત્વ પણ સવદ્રોમાં–તે દ્રવ્યોની સમરત અવસ્થાઓમાં અનુસ્મૃત રહે છે. માટે જેમ સર્વદ્રવ્યામાં એક સામાન્ય ધર્મ જે પ્રવર્તે છે – તેને
જીવને “દ્રવ્યાત્મા’ કહેવાય તેમ અજીવદ્રવ્યને પણ દ્રવ્યાત્મા “આત્મા’ કહી શકાય છે. આ કથન સામાન્યગ્રાહી “નગમકહેવાય. તાત્પર્ય આ છે કે ચેતન અને અચેતન બધા નયની દૃષ્ટિએ કરવામાં આવ્યું છે. દ્રવ્યોમાં જે સ્થિર અંશ છે, જે સર્વદ્રવ્યોની સર્વ અવસ્થા- નૈગમનય નિર્વિકપ મહાસત્તાને માને છે અને મનુષ્યત્વ, ઓમાં કાયમ રહે છે તેને અહીં આત્મા કહેવામાં આવ્યો પાવ આદિ સામા_વિશે છે. જીવ જેમ દ્રવ્યાત્મ તેમ અજીવ પણ દ્રવ્યોમાં કહેવાય! અવસ્થાઓને તે માન્ય રાખે છે. આ નયની અપેક્ષાએ અચે.
૨. કષાયાત્મા : ક્રોધ, માન, માયા, અને લોભને કષાય તનમાં પણ ‘દ્રવ્યાત્મા’ને વ્યવહાર થઈ શકે છે. કહેવાય છે. કષાયોથી યુક્તજીવોને “સકષાયી” કહેવાય.
આ પ્રમાણે દ્રવ્યાત્મા, કષાયામા.. આદિ આત્મસ્વરૂપો આત્માની સાથે ક્યા જ્યાં સુધી એક–એક થઈને રહ્યા
બતાવ્યા પછી, ગ્રન્થકાર આત્મતત્વના ચિંતનમાં ઊંડા હોય ત્યાં સુધી તે આત્માને “કષાયાત્મા’ કહેવાય.
ઉતરતાં કહે છે? ૩. યોગામા ? મનાયેગ, વચનગ, અને કાયયોગ- આમા: સત - આ ત્રણ ગવાળા આત્માને ‘યોગાત્મા’ કહેવાય. ત્યાગ એટલે વ્યાપાર, વેગ એટલે પ્રવૃત્તિ. આ ત્રણ સંસારી
“આત્મા છે,” એવું કથન એના દ્રવ્ય, ક્ષેત્રાદિની
' અપેક્ષાએ થઈ શકે. જે સમયે જે દ્રવ્ય-ક્ષેત્રાદિની વિવક્ષાથી જીવોને હોય, મુક્તજીને આ યોગ હોતા નથી.
આત્મા છે' એમ કહેવામાં આવે ત્યારે બીજા દ્રવ્ય ૪. ઉપગારમા : જાણવા-જવારૂપ [ જ્ઞાન-દર્શન] ક્ષેત્રાદિની અપેક્ષાએ “આત્મા નથી,’ એમ કહેવાય. દ્રવ્યવ્યાપાર તે ઉપગ. આ ઉપગ સર્વજીવાને હોય છે. ક્ષેત્ર - કાળ અને ભાવની અપેક્ષાએ આ અસ્તિત્વ -નાસ્તિઉપયોગ તો જીવનું લક્ષણ છે, એટલે સંસારી અને મુક્ત- વને વિચાર કરીએ.૧ સર્વજીવો “ઉપયોગાત્મા’ કહેવાય.
૧. તત્ર સ્વદ્રવ્યક્ષેત્રકાલભાવૈરાદિષ્ણમસ્તિ દ્રવ્યમ ૫. જ્ઞાનાત્મા : સમ્યગુદશનથી યુક્ત આત્માને જે જ્ઞાનરૂપ પદ્રવ્ય ક્ષેત્રકાલ ભાવેદિષ્ટ નાસ્તિ દ્રવ્યમ પરિણામ, આ પરિણામવાળા આત્માને “જ્ઞાનામા' કહેવાય.
–પંચાસ્તિકાય ટીકાયામ,
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org