________________
સર્વસંગ્રહગ્રંથ
૫૩૩
સ્વદ્રવ્યના અસ્તિત્વથી “આત્મા છે, એમ કહેવાય. અપેક્ષાએ એ મનુષ્ય – જેવો નથી. પદ્રવ્યની અપેક્ષાએ “આતમાં નથી,” એમ કહેવાય.
- આ રીતે, અ૫– બહુવની અપેક્ષાએ આત્માનો વિચાર આત્મા જે ક્ષેત્રને – આકાશ પ્રદેશને અવગાહીને કરવો જોઈએ. જેમકે ચારગતિમાં મનુષ્ય ગતિને જીવ રહ્યો હોય તે ક્ષેત્રની અપેક્ષાએ “આત્મા છે, એમ કહેવાય. સૌથી થોડા છે. એના કરતાં નારકજીવો અસંખ્યાતા છે, બીજાક્ષેત્રની અપેક્ષાએ “આત્મા નથી, એમ કહેવાય. એના કરતાં દેવો અસંખ્યગુણ છે અને તિર્યંચે એનાથી ક વર્તમાનકાળની અપેક્ષાએ “આત્મા છે,” એમ
યે અનન્તગુણું છે. એટલે સંખ્યાની દૃષ્ટિએ દેવો મનુષ્ય કહેવાય. અતીત અનાગત કાળની અપેક્ષાએ “આત્મા નથી.”
; નથી અને મનુષ્ય દેવ નથી ! પોતપોતાની સંખ્યાની એમ કહેવાય.
' દષ્ટિએ મનુષ્યો છે, દેવ છે, તિર્યંચ છે અને નારકી છે. ક ઔદયિક ભાવની અપેક્ષાએ “આત્મા છે, એમ
આમ, આત્માના અસ્તિત્વ – નાસ્તિત્વને વિચાર બીજી – જ્યારે કહેવાય ત્યારે પથમિક ભાવની અપેક્ષાએ બીજી અપેક્ષાઓથી પણ થઈ શકે છે. * “તત્વાર્થાધિગમ આત્મા નથી,” એમ કહેવાય.
સૂત્ર'માં નિર્દેશ - સ્વામિત્વ – સાધન, અધિકરણ આદિ
અપેક્ષાઓ બતાવવામાં આવી છે. આ રીતે સંસારની બધી વસ્તુઓ પોતપોતાના સ્વરૂપે સત્ છે અને પોતાના સિવાયના બીજા સ્વરૂપની દૃષ્ટિએ
ભિન્નભિન્ન અપેક્ષાઓના માધ્યમથી આત્માનું અસ્તિત્વ અસત્ છે. દરેક વસ્તુ પોતાના દ્રવ્ય – ક્ષેત્ર – કાળ અને
-નાસ્તિત્વ નિત્ય – અનિયવ આદિ પ્રકાશિત કરનાર ભાવની અપેક્ષાએ જ સત્ છે. પર દ્રવ્ય, ૫ર ક્ષેત્ર પર
જિનશાસન, સાચે જ સર્વજ્ઞ શાસન છે. સર્વજ્ઞ સિવાય કાળ અને પર ભાવની અપેક્ષાએ અસત્ છે.
અગમ અગોચર તનું આવું સ્પષ્ટ, યથાર્થ અને પાપક
સ્વરૂપ કોણ બતાવી શકે? ભારતીય દર્શનમાં જૈનદર્શન પ્રશ્નઃ શું આત્મા એકાન્ત સત્ નથી?
સિવાય કંઈ દર્શને આ રીતે આત્મ – સ્વરૂપ બતાવ્યું નથી. ઉત્તર : ના, જેમ આત્મા એકાતે નિત્ય નથી, એકાતે
બુદ્ધિમાન સ્ત્રી-પુરુષએ, કે જેમને વિશુદ્ધ આત્મસ્વરૂપ અનિત્ય નથી, તેવી રીતે આત્મા એકાન્ત સત્ નથી, એકાને અસતું નથી. જે અપેક્ષાએ સત્
પામવું છે, તેમણે આ રીતે આત્મસ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત હોય એ અપેક્ષાએ અસત્ ન કહેવાય. જે અપેક્ષાએ કરવું જ જોઈ એ. તવરમણતા તે જ થઈ શકે.
અસત્ કહેવાય તે અપેક્ષાએ સત્ ન કહેવાય. ઉત્પત્તિ-વ્યય-ધ્રોવ્ય [ સપ્તભંગી] પ્રશ્ન : એક જ આત્માને સતું અને અસત્ બંને કહેવાય? સત્ અને અસતને નિર્ણય એક બીજી દૃષ્ટિથી કરવામાં ઉત્તર : હા, પરંતુ એક જ વિવક્ષાથી સત્ – અસત્ ન આવે
A , હવાથી અનાયત ન આવે છે અને એ દૃષ્ટિ છે લક્ષણની. દ્રવ્યનું લક્ષણ બતાવવામાં કહેવાય. આત્મા સતું પણ છે અને અસતુ પણ
આવ્યું છે. “ઉત્પાદવ્યયધ્રૌવ્યયુક્ત સત્ !” જે ઉત્પત્તિ છે. જે વખતે જે વિવક્ષા હોય તે વખતે તે
-વ્યય અને ધ્રૌવ્યથી યુક્ત હોય તેને “સ” કહેવાય. વિવક્ષાથી સત્ કે અસત્ કહેવાય.
જેનામાં આ લક્ષણ ન ઘટે તેને “અસત્ ” કહેવાય. આત્મતત્વચિંતન માટેના હજુ બીજા પણ દ્વારા એક વ્યાવહારિક દૃષ્ટાંત લઈને આ લક્ષણને સમજીએ. ગ્રન્થકારે બતાવ્યાં છે.
આપણા હાથની એક આંગળીને જુઓ. તે સીધી છે. હવે અપેક્ષાઓના માધ્યમથી “આત્મતત્વ છે અને તેને વાળે. જ્યારે આંગળી વળી–વક થઈ ત્યારે તેની ઋજુતા આત્મતત્વ નથી” એમ કહી શકાય છે. એ અપેક્ષાઓની નાશ પામી, વકતાની ઉત્પત્તિ થઈ અને આંગળીરૂપે તે પ્રવ વિવિધતા ગ્રંથકાર બતાવી રહ્યા છે. દ્રવ્ય – ક્ષેત્ર-કાળ અને રહી; આ રીતે આંગળીમાં લક્ષણ ઘટી ગયું માટે તે “સત્ ” છે. ભાવની અપેક્ષાઓ બતાવ્યા પછી હવે ગ્રન્થકાર ‘સંગ
હવે આ દૃષ્ટાંતને આત્મામાં ઘટાવીએ. અને “અલ્પબહુવની અપેક્ષાએ આત્મતતવની ગવેષણ
આપણે આત્મા અત્યારે મનુષ્ય છે. એનું મનુષ્યત્વ આત્મા જેની જેની સાથે સંયુક્ત હોય તે તે સ્વરૂપે
જ્યારે નાશ પામે છે અને દેવત્વાદિ પર્યાયથી જન્મે છે...
ત્યારે મનુષ્યત્વનો નાશ વિગમ કહેવાય. દેવવાદિની ઉત્પત્તિ છે અને જેનાથી સંયુક્ત નથી, તે અપેક્ષાએ નથી – એમ ન
ઉત્પાદ કહેવાય અને આમત્વ ધ્રુવ કહેવાય. કહેવાય. દા.ત. નરક ગતિના સંયોગથી નારક જીવે છે, તે જ દેવગતિની અપેક્ષાઓ નથી. દેવ - ગતિના સંયોગથી ૧. નિર્દેશ - સ્વામિત્વ – સાધનાધિકરણ - વિધાનતઃ દેવ – જી છે, તે જીવો નરકગતિની અપેક્ષાઓ નથી. સત્સંખ્યાક્ષેત્ર-સ્પશન-કાલાન્તર-ભાવા પબહુવૈદ્ય છે મનુષ્યગતિના સંયેગથી મનુષ્ય - જ છે, બીજગતિઓની
- તત્વાર્થે અ. ૧, સૂત્ર ૭-૮
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org