________________
કર્મમીમાંસા (ભિન્ન ભિન્ન દર્શનની દૃષ્ટિએ કર્મનું સ્વરૂપ)
શ્રી રતિલાલ છોટાલાલ પુરોહિત. કમણા બધ્યતે જન્તુવિઘયા તુ પ્રમુચ્યતે (મહા- ન અંતલિખે ન સમુદ્ર મજ. ભારત, શાંતિ – ૨)
ન પવતાન' વિવર પરિસ્સા
ન વિજતિ સે જગતિ પદે. કર્મથી પ્રાણી બંધાય છે અને વિદ્યાથી-જ્ઞાનથી તેની
યસ્થ દ્વિતો મુચેડ૫ પાપકમ્મા . ધમ્મપદ. ૧૨ * મુક્તિ થાય છે.
અંતરિક્ષમાં જતા રહો. સમુદ્રમાં પેસી જાઓ કે ગિરિકર્મવાદ એટલે શું?
કંદરામાં જતા રહો. પરંતુ જગતમાં એવું કેઈ સ્થાન નથી કર્મની સાથે નિશ્ચિત કુળનો અભેદ્ય સબંધ તે કર્મવાદ કે જ્યાં તમને કરેલ પાપકર્મોનું ફળ ભેગવવુ ન પડે. છે. વિશ્વના બધા દર્શનકારો એ કર્મવાદ માન્ય છે, પરંતુ
જેનાચાર્ય શ્રી અમિતગતિ કહે છે, કે – ભારતીય દર્શનોમાં આ કર્મવાદનું વિશેષ સ્થાન છે. ભારતીય દર્શનેમાં પરસ્પર મતભેદ હોવા છતાં કર્મવાદનું સ્વયં કૃત કમ્મ યાત્મના પુરા, અમેઘવ બધાએ સ્વીકાર્યું છે.
ફલ તદીયં લભતે શુભાશુભમ્ |
પણ દત્ત યદિ લભ્યતે સહુ, સમ્યગુ જ્ઞાન – દર્શન અને ચારિત્રના પ્રભાવથી પ્રાફતન
સ્વયં કૃત કમ નિરર્થક તદા સામાયિક પાઠ-૩૦ કર્મોનાં ફળને અટકાવી શકાય છે. તેમ જ નવીન કર્મો અને તેની સાથે સંબંધ રાખનાર દુઃખમય જન્મ-મરણ વગેરેનું પતે પૂર્વે કરલાં કર્મોનું શુભાશુભ ફળ ભોગવવું જ પણ નિવારણ કરી શકાય છે, આ આપણે ભારતીય મત છે. પડે છે. જે બીજાએ કરેલાં કર્મોનું ફળ આપણે ભેગવવાનું પ્રાર્તન કર્મોમાં એક અમોઘ શક્તિ હોય છે, આ વાતને હોય તો સ્વયં કરેલાં કર્મ નિરર્થક બની જાય. કેઈ એ ઈન્કાર કર્યો નથી. કર્મનું ફળ એવું દુરતિક્રમણીય હોય છે કે-કેવલી ભગવાનને પણ પ્રવે કરેલાં ક તે કર્મની સત્તા અત્યંત પ્રબલ છે, આની સામે કેાઈનું ભેગવવા માટે કેટલાક સમય સુધી શરીરરૂપી કારાગારમાં કાંઈ ચાલતું નથી. અહી” આ વાત બતાવવી ઉચિત છે કે બંધાઈ રહેવું પડે છે. કર્મફળની અનિવાર્યતાનો ઉલ્લેખ – આ કર્મ એ શું છે ? અને કર્મની સાથે કર્મફળને શું નીચેના શ્લોકમાં છે.
સંબંધ છે? આકાશમુત્પતગજીતુ વા દિગત
પૂર્વમીમાંસા દશનમાં કર્મકાંડ સંબંધી વિવેચન વધારે માનિધિ વિશતુ તિકતુ વા યથેષ્ટમાં
છે. પરંતુ એમ લાગે છે કે – મીમાંસાદર્શન આનાથી જન્માક્તરાજિત શુભાશુભકૃ#રાણાં,
અતિરિક્ત બીજુ' વધારે કહેવા ચાહતું નથી કે વેદવિહિત છાયેવ ન ત્યજતિ કમ ફલાનુબલ્પિ શાન્તિશતક. ૮૨ કર્મોથી સ્વર્ગાદિ પ્રાપ્ત થઈ શકે છે. તમે આકાશમાં ઊડીને જાઓ કે દિશાઓની પાર પહોંચી
કમસ્વભાવ અને કર્મ પ્રકૃતિના વિષયમાં કંઈ સ્પષ્ટીજાઓ. સમુદ્રના તળીએ પેસી જાઓ, કે ચાહે ત્યાં જતા
કરણ કરવાની તકલીફ મીમાંસાદર્શનમાં નથી. “એકમેવા રહો; પરંતુ જન્માંતરમાં જે શુભાશુભ કર્મો કર્યા છે, તેનું
દ્વિતીયં બ્રહ્મા” બ્રહ્નાતત્ત્વ જ એક અને અદ્વિતીય છે. ફળ તે છાયાની જેમ સાથે ને સાથે જ રહેશે. તે કર્મફળ
આ બ્રહમપદાર્થનું જ વિવેચન કરવામાં વ્યસ્ત વેદાન્તીઓએ તમને ક્યારે ય પણ છોડશે નહિ.
કર્મના સ્વભાવના નિર્ણયમાં રસ લીધે નથી. અન્ય વૈદિક
દર્શનએ કમરવભાવની વિવેચના યથાસ્થાને યોગ્ય રીતે ભગવાન બુદ્ધ પણ કહ્યું છે કે
કરી છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal use only
www.jainelibrary.org