________________
સર્વસંગ્રહગ્રંથ
૫૧૫
સૂક્ષ્માતિસૂકમ કર્મવર્ગણ નામના કર્મ દ્રવ્ય અને ચેતન- રચના પણ સંઘયણ નામના નામકર્મ દ્વારા થાય છે. જૈનસ્વભાવ જીવનપદાર્થથી ભરપૂર છે. જીવ સ્વાભાવિક રીતે શાસ્ત્રોમાં ઉપરોક્ત કર્મના ભેદોનું બંધ, ઉદય, ઉદીરણ, શુદ્ધ, મુક્ત, બુદ્ધ સ્વભાવવાળા હોવા છતાં પણ રાગ-દ્વેષ સત્તા, ૧૪ ગુણસ્થાન, ૧૪ માર્ગુણસ્થાનક, આઠ કરણું, ઘાતી, -ગ્રસ્ત થઈ જાય છે. એથી કર્મવગણામાં પણ એક એવું અઘાતી, ચાર પ્રકારના વિપક પ્રકૃતિ, સ્થિતિ, રસ, પ્રદેશ અનુરૂપ ભાવાન્તર થઈ જાય છે કે-જેથી સમસ્ત કર્મવર્ગણ આદિ દ્વારાથી કર્મગ્રંથ, પંચસંગ્રહ, કર્મ પ્રકૃતિ આદિ ગ્રંથ રાગદ્વેષાભિભૂત જીવ પદાર્થમાં આસ્રવ પ્રાપ્ત કરે છે. જેન, દ્વારા અત્યંત સૂકમ રીતે બતાવેલ છે, કે જે અન્ય દર્શનમાં શુદ્ધ જીવને શુદ્ધ પાણીની અને કર્મને માટીની ઉપમા મળતું નથી. આપીને કહે છે કે-સંસારી અથવા બંધનગ્રસ્ત જીવને ગંદા પાણીના સમાન સમજવો જોઈએ. ગદા પાણીમાંથી માટી આસ્રવત દ્વારા કામમાં આવે છે, બંધ તત્ત્વ દ્વારા બંધાય કાઢી નાખવામાં આવે તો તે શુદ્ધ નિર્મળ પાણી થઈ જાય છે
છે-આત્મા સાથે કર્મ વળગે છે. કર્મનો સ્વભાવ તે પ્રકૃતિછે. આ પ્રમાણે સંસારી જીવથી કર્મરૂપી મેલ દૂર થઈ જાય છે
બંધ છે, તે કર્મ જેટલો કાળ રહી શકે તે નક્કી કરનાર તો તે જીવ પણ પોતાના સ્વાભાવિક શુદ્ધ, મુક્ત અને બુદ્ધ
સ્થિતિબંધ છે. તે તીવ કે મંદ, શુભ કે અશુભ રસ-વેદન અવસ્થા પ્રાપ્ત કરી લે છે.
અનુભાગબંધ છે. અને કર્મયુગલોને સમૂહ તે પ્રદેશબંધ છે. જૈન દર્શનકારી કર્મ પુદગલને આઠ ભાગમાં વિભક્ત
જૈનદર્શનમાં કમને જીવવિરોધી પુદંગલસ્વભાવી અજીવદ્રવ્ય માનવામાં આવ્યું છે. તે જીવની સાથે કેવી રીતે જોડાય
છે, તેનું સંક્ષિપ્તવર્ણન ઉપર કરવામાં આવ્યું છે. પણ એ (૧) જ્ઞાનાવરણીયકમ-આ કર્મ જીવના જ્ઞાનગુણને કર્મબંધમાં કારણુરૂપ આત્માના શુભાશુભ પરિણામો છે. ઢાંકી દે છે.
આત્મા પોતાના સ્વભાવનુસાર કર્મ કરતા પિતાના ભાવોને
કર્તા બને છે, તે માટે આચાર્યશ્રી નેમિચંદ્રજી કહે છે કે(૨) દશનાવરણીયકર્મ – આ કર્મજીવના દર્શનગુણને આરછાદિત કરે છે.
પુગ્ગલકમ્માદીણ કત્તા વવહારદો દુ નિરયદો (૩) મેહનીયકમ – આ કર્મ જીવના સમ્યકત્વ અને ચેદણ કમ્માણાદા સુદ્ધનયા સુદ્ધભાવાણું છે ચારિત્રગુણને દબાવી દે છે.
દ્વસંગ્રહ-૮, (૪) અંતરાયકર્મ:- આ કમ જીવની અનંત શક્તિઓને
વ્યવહારદષ્ટિથી આમાં પદગલ-કર્મસમૂહનો કર્તા છે. દબાવે છે.
અશુદ્ધ નિશ્ચયના અનુસાર આમા રાગદ્વેષાદિ ચેતનસમૂહને (૫) વેદનીયકમઃ- આ કમીના કારણે જીવ સુખ-દુઃખનો કર્તા છે. શુદ્ધનિશ્ચયના અનુસાર તે પિતાના શુદ્ધભાવ અનુભવ કરે છે.
સમૂહના કતાં છે. જીવની અશુદ્ધ અવસ્થામાં આત્મામાં રાગ
દ્વેષાદિને આવિર્ભાવ થાય છે. (૬) નામકમ- આ કર્મ જીવને ગતિ, જાતિ, શરીર આદિ અપાવે છે.
ભાવનિમિત્ત બન્ધો ભાવ ૨દિ-રાગ-રેસ-મેહ જુદો !” (૭) ગોત્રકમ – આ કર્મ ઉચ્ચ અને નીચકુળની પ્રાપ્તિ
બંધનમાં ભાવ નિમિત્ત છે. અને રતિ, રોગ, દ્વેષ અને કરાવે છે.
અને મહયુક્ત ભાવ બંધનનાં કારણ છે. (૮) આયુષ્યકર્મ – આ કર્મ જીવનું આયુષ્ય નિર્માણ
રાગદ્વેષાદિના કારણે મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય
અને ચોગ ઉત્પન્ન થાય છે. અશુદ્ધ નિશ્રયનય અનુસાર આત્મા (૧) જ્ઞાનાવરણીયકર્મના ૫ ભેદ છે. (૨) દર્શનાવરણીય ભાવપ્રત્યય-મિથ્યાદર્શનાદિ પંચવિધ ભાવકર્મનો કર્તા છે. કર્મના ૯ ભેદ છે. (૩) મોહનીસકર્મના ૨૮ ભેદ છે. (૪). અંતરાયકમના ૫ ભેદ છે. (૫) વેદનીયકર્મના ૨ ભેદ છે. શુદ્ધ નિશ્ચયનય અને અશુદ્ધ નિશ્ચયનયના અનુસાર જીવ (૬) નામકર્મના ૯૩ અથવા ૧૦૩ ભેદ છે. (૭) ગોત્રકર્મના કર્મયુદંગલને કર્તા ન હોવા છતાં પણ વ્યવહારનયના અનુસાર ૨ ભેદ છે. (૮) આયુકર્મના ૪ ભેદ છે. એ રીતે મૂળ જીવ દ્રવ્યબંધ અથવા દ્રવ્યકર્મ કર્તા છે. મિયાત્વાદિ આઠ કર્મના ઉત્તરભેદ ૧૪૮ અથવા પ્રકાર તરે ૧૫૮ થાય. ભાવકર્મના ઉદયથી આત્મા એવી સ્થિતિમાં આવી જાય છે
કે જેથી આત્મામાં દ્રવ્યકર્મ અથવા કર્મપુદ્ગલનો આસવ જનમતાનુસાર જીવન દરેક ભાવ અથવા પ્રકૃતિ કર્મ થાય છે. અને તેથી જીવ કમ બંધ કરે છે, બંધના કારણે પગલજનિત હોય છે. જીવના શરીરના અસ્થિ-હાડકાની કર્મના ફળસ્વરૂપ સુખ-દુઃખ આદિને જીવ ભગવે છે.
Jain Education Intemational
ein Education International
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org