________________
૪૭.
જેનરત્નચિંતામણિ
ની ભગવતે તેરમા અને
રાગ-દ્વેષ વિજયી, ગેલાઠ્યપૂજિત, યથારિકૃતાર્થવાદી, સામર્થ્ય- અત્ સાતત્યગમને ધાતુ ઉપરથી બનેલ છે. જે સતત ગમન વાન સિદ્ધ પુરુષોની સંજ્ઞા અહન ( અરિહંત) છે. આથી જ ક્રિયા કરે છે, ચોરાશી લાખ યોનિમાં ભટકે છે અને તેમના દ્વારા પ્રચારિત હોવાથી આ ધર્મ આરંતુધર્મ પણ કર્મોનો નાશ કરી સિદ્ધિસ્થાનમાં પણ જાય છે તે આત્મા કહેવાય છે. રાગ-દ્વેષરૂપી શત્રુઓ ઉપર વિજય મેળવવાનું છે. એ આત્માના ત્રણ ભેદ છે (૧) બહિરાત્મા, (૨) કાર વર્ધમાનનું વિશેષણ જિન (જેતા) હતું. તેમના દ્વારા અંતરાતમાં અને (૩) પરમાત્મા. પ્રસારિત–પ્રચારિત ધર્મ જૈનધમ અને દર્શને જૈનદર્શન કહેવાય છે. આ આધાર પર જૈનદર્શનને આહત અથવા જૈનદર્શનની દૃષ્ટિએ આમાથી અનભિજ્ઞ, “ખાઓ, અતુદર્શન પણ કહી શકાય. અને સંસ્કૃત ભાષાના એક પીઓ અને મસ્ત રહો” ભાવનાવાળા ભયંકર ભૌતિકવાદી, સુકવિના સ્વરમાં સ્વર મેળવી કહી શકાય કે
વરતુતત્ત્વથી વિમુખ. શરીરને જ આમાં સમજનાર લોકાયત
અથવા ચાર્વાક જેવા, મિથ્યાષ્ટિ, જીવો બહિરાત્મા છે. અહન્નિત્યસ્થ જેનશારાનરસા કમતિ મીમાંસકા:
બહિરાત્મા એ માટે કહેવાય છે કે-તે શરીરથી જુદો ત્રણ કાળઃ- શ્રી અહદ ભગવત- જિનેશ્વરો ત્રણેય લોક આત્મા છે તેમ માનતા નથી. દ્વારા પૂજાય છે તેનું એક વિશિષ્ટ કારણ એ પણ છે, કેત્રણે ય લેકના જીવનના ત્રણે ય કાળના સમસ્ત પર્યાયોને
અંતરાત્મા એ સમ્યગદાટ છે. જે શ્રાવક છે. શ્રદ્ધાએકી સાથે સર્વજ્ઞ બની–કેવલજ્ઞાન પામી જ્ઞાનરૂપી નિર્મલતમ
વિવેક અને કિયાવાળા છે. જે શરીરથી આમાં જુદો છે દર્પણમાં એવી રીતે જુએ છે – જાણે છે કે – જેવી રીતે
એમ સ્વીકાર કરે છે. આમિક મૂલ્યાંકન કરે છે. શ્રાવક તથા અ૯પજ્ઞ અને છેદમસ્થ એવા આપણે પોતાના હાથની રેખાઓને
મુનિ બંને અવસ્થામાં શ્રદ્ધા વિવેક અને ક્રિયામાં અધકાધિક
: જાગ્રત રહે છે. ચોથાથી બારમાં ગુણસ્થાન સુધીના જી જઈએ છીએ અને જાણીએ છીએ. અહીં ત્રણ કાળને અર્થ અતીત, અનાગત અને વર્તમાન કાળ સમજ. જે આ એ તરાત્માન આ તગત છે. ત્રણે કાળના દ્રવ્ય - પર્યાયને ન જાણી શકે તે સર્વજ્ઞ અહત્
પરમાત્મપદના અધિકારી સશરીરી જીવન્મુક્ત સર્વજ્ઞ– કે જિનેન્દ્ર નથી. બીજા કેઈ ભલે હોય!
સર્વ અહંતે, કેવલી ભગવંત તેરમાં અને ચૌદમાં ગુણસ્થાન છ દ્રવ્યઃ- જેની સત્તા છે તે સત ( અસ્તિત્વ) છે. અને પર રહેલા છે તેમ જ સિદ્ધસ્થાનમાં રહેલા સિદ્ધ ભગવંતે એ સતુ દ્રવ્યનું લક્ષણ છે. તેમ જ દ્રવ્ય એ ગુણ-પર્યાય સહિત પરમાત્મા કહેવાય છે. પરમાત્મા એ માટે કહેવાય છે કેછે. ગુણ અને પર્યાય વગરનું દ્રવ્ય કયારે પણ હોઈ શકતું નથી. તે શરીરને નહીં પણ આમાને જ પરમ યા ચરમ સ્વીકારે
છે. ચૌદમું ગુણસ્થાન તો ક્ષણભર (પાંચ હસ્વાક્ષર ઉરચારણ દ્રવ્યસંગ્રહના રચયિતા આચાર્ય નેમિચંદ્રના શબ્દોમાં–
કાલ માત્ર) છે. સિદ્ધપરમાત્મા તો દેહાતીત અને લોકાતીત છે. “જીવ ઉપયોગમય છે, અમૂર્ત છે, દેહપ્રમાણ છે, કર્મને કર્તા છે, કર્મફળનો ભૂક્તા છે, સંસારમાં સ્થિત છે, અને સિદ્ધ થાય ત્યારે ઊર્ધ્વગમન સ્વભાવવાળા છે.
અજીવ દ્રવ્ય - શ્રી હરિભદ્રસૂરિના શબ્દોમાં “સુખ-દુખના અનુભવ
ચેતનાથી રહિત અજીવ છે. બેધવ્યાપાર રહિત અજવ વાળો જીવ છે બોધવ્યાપારમૂલક તન્ય શક્તિ જીવમાં રહે
છે. આમાથી અતિરિક્ત અજીવ છે. પુદગલ પણ અજીવ છે. છે. અજીવમાં નહીં.”
આ પુદંગલનો વિચાર પણ સર્વદર્શન સંગ્રહકારોની દષ્ટિએ
સાર્થક છે. જે પૂરણ અને ગલન સ્વભાવવાળું હોય તે છવદ્રવ્ય - સંસારી અને મુક્ત, ત્રસ અને સ્થાવર,. પુગલ. પુદ્ગલના નાના-મોટા બે વિભાગ છે. (૧) અણુમનસહિત અને મનરહિત, મનુષ્ય-તિયચ-દેવ-નારકી, પરમાણુ. (૨) સંઘાત-સ્કધ. અથવા તેના પણ વિભાગ અહંત-સિદ્ધ–આચાર્ય–ઉપાધ્યાય – સાધુ – સાધ્વી (આર્યા) વિચારીએ તો- (૧) રકધ, (૨) દેશ, (૩) પ્રદેશ અને શ્રાવક (ક્ષલક-એલક વગેરે) શ્રાવિકા (ક્ષલિકા વિ.) (૪) પરમાણુ. એ ચાર વિભાગ થાય. પુદંગલના સૌથી નાના ભેદવાળા પણ જીવ જ છે. સામાન્યથી સ્ત્રી-પુરુષ-નપુસક, ભાગને અણુ-પરમાણુ કહેવાય છે. આ અણુ-પરમાણુ આધુશત્ર-મિત્ર, પત્ર-પિતા, જેનજનેતર, ભારતીય-અભારતીય, નિક વૈજ્ઞાનિક અણુ-પરમાણુથી ભિન્ન છે. સંધાત કે સ્કંધ પૂવી–પશ્ચિમી, લોક-પરલોકવાસી પણ જીવ જ છે. બેથી અધિક પરમાણુ પુંજ છે. તેમાં મળવું, છુટા પડવું આત્માને પણ જીવ કહે છે. અને એ આત્મા શબ્દ
વગેરે પ્રક્રિયાઓ પ્રતિસમય થયા કરે છે. ૧, જી ઉગમઓ અમુત્તિ કત્તા સહપરિમાણો .
આણુ યા પરમાણુ સ્વયં પ્રતિષ્ઠિત છે. તેના અન્ય ભાગ ૨. ચેતન્યલક્ષણે જીવઃ
૧. પૂરયન્તિ ગતિ ચ પુદગલાઃ |
અને પર રહેલા જીવ
ભવ્ય એ ગુણપયા
dain Education Intermational
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org