________________
નિયાણુ
ડો. રમણલાલ ચી. શાહુ
કેટલીક વખત કોઈ વસ્તુની પ્રાપ્તિ અર્થે માણસ તપશ્ચર્યાં શરૂ કરે છે. કેટલીક વખત તપશ્ચર્યા કરતાં કરતાં કે કર્યા પછી તેના ફળરૂપે માણસ કાઈ ઇચ્છાનુ ચિત્તમાં સેવન કરે છે. તપના બદલામાં કાઈક ફળ ઇચ્છવું તેને ‘ નિયાણુ ’ કહે છે. ‘ નિયાણુ ખાંધ્યું” અથવા · નિયાણુ કરવું’ એવા રૂઢ શાસ્ત્રોમાં નિષેધ ફરમાવવામાં આવ્યા છે, કારણ કે નિયાણુ પ્રયાગ વપરાય છે. નિયાણુ બાંધવાના કે કરવાના જૈન
જૈન શાસ્ત્રોમાં ‘નિયાણુ’ શબ્દ નિશ્ચિત દાનના અર્થની દૃષ્ટિએ પ્રયેાજાયેલા છે. પરંતુ અહી' તે સ્થૂલ કાઈ દ્રવ્યનામાંધવાથી તેનુ ફળ જો કે પ્રાપ્ત થાય છે, પરંતુ તેના દાનના અર્થમાં વપરાયા નથી. ચિત્તનું દાન અર્થાત્ કાઈ પરિણામે પછીથી જે શુભાશુભ કર્મો બંધાય છે – વિશેષતઃ પણ એક વિષય કે વિચારમાં ચિત્તને તીવ્રપણે અપી દેવુ. જે અશુભ કર્મો બંધાય છે – એનાથી ભવપર પરા વધે છે તે અર્થાંમાં ‘નિદાન', ‘ નિયાણુ ’, ‘ નિયાણુ’ શબ્દ વપરાય અને તે દુષ્કૃતનું કારણ બને છે. છે. નિશ્ચિત' દાન' ઇતિ નિદાન । અથવા ભાગાકાાયા નિયત ક્રીયતે ચિત્ત' તસ્મિ‘સ્પેનેતિ વા નિદાનમ્। એવી વ્યાખ્યા નિદાન’ શબ્દની અપાય છે.
‘ નિયાણુ ’ એ જૈન શાસ્ત્રોના પારિભાષિક શબ્દ છે. સ’સ્કૃત ‘નિદાન ’શબ્દ ઉપરથી તે આવેલા છે. પ્રાકૃતમાં ‘નિયાણુ ” અથવા ‘ નિયાણુ, શબ્દ વપરાય છે. નિદાન શબ્દના એ અર્થ છે: (૧) નિદાન એટલે પૃથક્કરણ અને (૨) નિદાન એટલે નિશ્ચિત દાન.
ચિત્તમાં અનેક પ્રકારના સ*કલ્પ-વિકલ્પ ઊઠે છે અને
વિવિધ પ્રકારની અભિલાષા જાગે છે. માણસની ઈચ્છાઓને કાઈ અંત હાતા નથી. ઇન્દ્રિયજન્ય વિવિધ પ્રકારનાં સુખ ભાગવવાની ઇચ્છા માણસને કુદરતી રીતે થાય છે. કેટલાંક ભૌતિક સુખ સહજ પ્રાપ્ત થાય છે; કેટલાંકને માટે પ્રબળ પુરુષાર્થ કરવા પડે છે. કથારેક પુરુષાર્થ કર્યા વગર જ પ્રાપ્ત થતાં સાંસારિક સુખા તે પૂર્વનાં સંચિત પુણ્યકર્મના ઉદયે જ થાય છે એમ માનવામાં આવે છે. કેટલાક એને પ્રારબ્ધ કહે છે; પરતુ આવા પ્રારબ્ધમાં પણ કોઈક નિયમ પ્રવર્તતા હાય છે, અને તે નિયમ છે કર્મના
શુભ
કોઈક વખત એક તરફ શુભ કર્યાંનુ ઉપાર્જન થતું હોય અને બીજી બાજુ ચિત્તમાં સુખાપભાગની તીવ્ર અભિલાષા જન્મતી હેાય એવું બને છે. કાઈક વખત ઉપાર્જિત કર્મના ઉદયરૂપે એ અભિલાષા સતાષાય છે. કની નિર્જરા અને શુભ કર્મના ઉપાર્જન માટેનુ મોટામાં મોટું એક સાધન તે ખાદ્ય અને અભ્યંતર તપશ્ચર્યા છે. શુભ ભાવથી કરેલી કઠોર તપશ્ચર્યા કયારેય નિષ્ફળ જતી નથી; પરિણામ જન્માવ્યા વિના તે રહેતી નથી. કેટલીક સિદ્ધિઓ મનુષ્યને આવા પ્રકારનાં કાઈક ને કાઈક તપને પરિણામે મળતી હોય છે. આવી સિદ્ધિ, વગર ઇચ્છાએ, એની પાતાની મેળે મળે તેવું પણ ઘણીવાર બને છે. કાઈકવાર મનુષ્ય પેાતાના તપના બદલામાં કશુંક પ્રાપ્ત કરવાની ઇચ્છા કરે છે અને એ રીતે પણ તે પ્રાપ્ત થાય છે.
Jain Education International
નિયાણું ત્રણ પ્રકારનાં ગણાવવામાં આવ્યાં છે: (૧) પ્રશસ્ત નિયાણુ (૨) ભાગકૃત નિયાણુ અને (૩) અપ્રશસ્ત નિયાણુ,
તપના ફળરૂપે સાધુપણું, બેધિલાભ, સમાધિમરણ ઈત્યાદિ સયમની આરાધના માટેની સામગ્રીની અભિલાષા કરવી એ પ્રશસ્ત નિયાણુ છે. તપના ફળરૂપે સ્રી-પુત્રાદ્રિકની ઇચ્છા કરવી, ઇન્દ્રિયા પદાર્થોના સુખની અભિલાષા કરવી, ચક્રવતી કે દેવદેવીનાં સુખની વાંછના કરવી તે ભેગકૃત નિયાણુ છે. તપના ફળરૂપે કેાઈકને મારી નાખવાની, કોઈકના શુભ કાર્યોંમાં વિન્ન નાખવાની, કોઈકને તન કે ધનની હાનિ પહોંચાડવાની ઇચ્છા કરવી તે અપ્રશસ્ત નિયાણુ છે.
તપના ફળરૂપે વિશેષપણે જીવા ભાગકૃત નિયાણુ ખાંધે છે. તપના ફળરૂપે ભેગાપભાગ ભાગવવાની ઈચ્છા માણસને વધુ થાય છે, કારણ કે મેાક્ષપ્રાપ્તિનું પોતાનું લક્ષ્ય ભૂલી જઈ ને સ’સારમાં પેાતાના કરતાં વધુ સાંસરિક સુખા ભાગવતા જીવાને જોઈ ને તેવું સુખ ભાગવવા જીવ લલચાય છે. એને પરિણામે ધનસપત્તિ, સ્ત્રીપુત્રાદિક પરિવાર, સત્તા અને કીતિ વગેરેની અભિલાષા તીવ્ર બનતાં કથારેક સભાનપણે, તેા કથારેક અભાનપણે નિયાણુ બંધાઈ જાય છે. ગૃહસ્થજીવન કરતાં સાધુજીવનમાં નિયાણુ બાંધવાના સભવ વિશેષ છે, કારણ કે સાધુનુ સમગ્ર જીવન તપશ્ચર્યારૂપ છે. અલબત્ત અન્ય પક્ષે સાચા સાધુજીવનમાં ગૃહસ્થ કરતાં ચિત્તની જાગૃતિના સંભવ વિશેષ હોય છે, એટલે કયારેક સાધુજીવન કરતાં ગૃહસ્થ જીવનમાં નિયાણુના સ’ભવ વિશેષ હોય છે.
નિયાણું બાંધવાની બાબતમાં જૈન આગમ ગ્રંથામાં સભૂતિ મુનિ અને નદિષેણ મુનિનાં ઉદારણે સુપ્રસિદ્ધ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org