________________
જનરત્નચિંતામણિ
૪૪
લેવામાં આવે છે છતાં પાક્ષિક આદિ પ્રતિક્રમણ શા માટે એ ભૂલોને સુધારતો જતો હતો, અને ઉન્નતિ કરતે જીતે કરવામાં આવે છે?
હતો, પરિણામ એ આવ્યું કે તે પોતાના યુગને એક શ્રેષ્ઠ, આ પ્રશ્નનો ઉત્તર એ છે કે ગૃહસ્થ પિતાના ઘરમાં સદાચાર અને પવિત્ર પુરુષ મનાવા લાગ્યો. પ્રતિદિન ઝાડુ લગાવી સાફ રાખે છે. પરંતુ પૂર્ણ સાવધાની રેંકલિનની રોજનીશી કરતાં આપણુ પ્રતિક્રમણ અનેકપૂર્વક સાફ રાખવા છતાં થોડી ધૂળ રહી જાય છે તેથી કઈ ગણું શ્રેષ્ઠ છે. આપણું જીવનની રોજનીશી રૂપી પ્રતિક્રમણ વિશેષ પર્વના દિવસે આખા ય ઘરને વિશેષરૂપે સાફ આજકાલથી નહિ, હજારો - લાખ વર્ષથી પણ નહિ, રાખવામાં આવે છે. તે પ્રમાણે પ્રતિદિન પ્રતિક્રમણ કરવા અનાદિકાળથી ચાલ્યું આવે છે. અને તેના દ્વારા સાધકેએ છતાં કઈ કઈ ભૂલનું પ્રમાર્જન કરવું શેષ રહી જાય છે, પિતાનું જીવન સુધાર્યું છે, વાસનાઓ ઉપર વિજય પ્રાપ્ત જેને માટે પાક્ષિક પ્રતિક્રમણ કરવામાં આવે છે. પાક્ષિક કર્યો છે, અને અંતે ભગવતપદ-સિદ્ધપદ પ્રાપ્ત કર્યું છે. પ્રતિક્રમણ કરવા છતાં ભૂલ રહી જાય છે તેને માટે ચાતુ
આત્મા એક યાત્રી છે, આજકાલનો નહિ, પચાસ સે મસિક પ્રતિક્રમણ કરવામાં આવે છે. ચાતુર્માસિક પ્રતિક્રમણ
વર્ષને નહિ, લાખ-દશ લાખ વર્ષનો પણ નહિ, અનાદિ બાદ પણ અવશિષ્ટ રહેલી અશુદ્ધિ સાંવત્સરિક ક્ષમાપનાના
કાળને છે. અત્યાર સુધીમાં તે ક્યાંય સ્થાયી રૂપે બેઠે દિવસે પ્રતિક્રમણ કરી દૂર કરવામાં આવે છે.
નથી. સ્થિર થયો નથી, ગમનાગમન કર્યા જ કર્યું છે. ત્યારે પ્રતિક્રમણ જૈન સાધનાનો પ્રાણ છે. જૈન સાધકના ક્યારે અને કઈ બાજુએ યાત્રા પૂરી થશે ? અત્યારે તેનો પણ જીવનક્ષેત્રને પ્રત્યેક ખૂણે પ્રતિકમણના મહાપ્રકાશથી પ્રકાશ પત્તો નથી. છે. પ્રતિકમણની ભાવના પ્રમાદ- ભાવને દૂર કરવા માટે છે. પોતાને ઓળખતાં શીખે. મનના એકેક ખૂણુને તપાસી સાધકના જીવનમાં પ્રમાદ વિષ છે જે અંદર ને અંદર
જાઓ, અને ક્યાં શું ભર્યું છે તેનું સૂક્ષમ અવલોકન કરો. સાધનાને ગાળી નાખી નષ્ટ–ભ્રષ્ટ કરી દે છે. તેથી સાધુ
નાનામાં નાની ભૂલને પણ બારીકીથી પકડો, તેની જરા અને શ્રાવક બંનેએ પ્રમાદથી બચવું જોઈએ અને પોતાની
પણ ઉપેક્ષા ન કર મધુપ્રમેહવાળા રોગી માટે નાનકડી સાધનામાં પ્રતિક્રમણ દ્વારા અપ્રમત્ત સ્થિતિ પ્રાપ્ત કરવી જોઈ એ. ફડકી પણ કેટલી વિષમય અને ભયંકર બની જાય છે !
જેનધર્મનું પ્રતિક્રમણ જીવનની એકરૂપતાનો બાધ તેની જરાપણ ઉપેક્ષા કરી કે બસ, જીવનથી હાથ ધોઈ આપે છે, આ જીવન એક સંગ્રામ છે, સંધર્ષ છે. જીવનની નાખવાના રહ્યાં. દોડધામ દિવસ અને રાત્રિ અવિરામ ગતિથી ચાલે છે. પોતાની ભૂલ માટે ઉપેક્ષિત રહેવું એ જ સાધક માટે સાવધાની રાખવા છતાં પણ મન, વાણી અને કર્મમાં પતિ
પ્રમાદ છે, મહાપાપ છે. જે પોતાના મનના ખૂણામાં પડી વિભિન્નતા આવી જાય છે, અસંગતિ આવી જાય છે.
રહેલો કચરો ઝાડુ લગાવી સાફ ન કરે તે સાધક શેનો ? જ્યારે કોઈ મંગળ દિવસે વિશ્વના ભૂલેલા માનવીઓ જૈન ધર્મનું પ્રતિક્રમણ આ જ સિદ્ધાંત ઉપર આધારિત છે. પ્રતિક્રમણની સાધના અપનાવશે, જીવનની એકરૂપતાના સ્વદોષ-દર્શન જ આગની ભાષામાં-પ્રતિક્રમણ છે, મહાન આદશને સફળ બનાવશે ત્યારે વિશ્વમાં ભૌતિક અને તેથી નિત્ય પ્રતિક્રમણ કરો, પ્રાતઃકાળે, સંધ્યાકાળે પ્રતિદિન આધ્યામિક – ઉભય પ્રકારના નૂતન જીવનને પ્રકાશ પડશે, પ્રતિક્રમણ કરો. જે સાધક પોતાના દોષની જેટલી કઠોરતાસંઘર્ષોને અંત આવશે, અને દિવ્ય વિભૂતિઓનું અજર, પૂર્વક આલોચના કરશે તે તેટલું સાચું પ્રતિક્રમણ કરી અમર, અક્ષય સામ્રાજ્ય સ્થપાશે.
શકશે અને મહાન બની શકશે. - જન સંસ્કૃતિનું પ્રતિક્રમણ પણુ જીવનરૂપી ખાતાવહીનું આચાર્ય હરિભદ્ર આદિએ પ્રતિક્રમણના મહત્વનું વર્ણન બારીક નિરીક્ષણ છે. સાધકે પ્રતિદિન સવારે અને સાંજે એ કરતાં એક કથાને ઉલ્લેખ કર્યો છે. તે કથા ઘણી સુંદર, જેવાનું હોય છે કે તેણે શું મેળવ્યું અને શું ગુમાવ્યું ? વિચાર પ્રધાન અને પ્રતિક્રમણની આવશ્યકતાની સ્પષ્ટ પ્રતિઅહિંસા, સત્ય અને સંયમની સાધનામાં તે કથો સુધી પાદન કરનાર છે. આગળ વધ્યો છે? ક્યાં ક્યાં ભૂલો કરી છે?
પુરાણુ યુગમાં ક્ષિતિપ્રતિષ્ઠ નામનું નગર હતું, તેમાં કહે છે કે પાશ્ચાત્ય દેશના સુપ્રસિદ્ધ વિચારક કિલિને જિતશત્રુ રાજ રાજ્ય કરતા હતા, રાજાને ઉતરતી અવસ્થામાં પિતાનું જીવન રજનીશીથી સુધાર્યું હતું, તે પિતાના એક પુત્રની પ્રાપ્તિ થઈ, તેથી તેના પર અત્યંત સ્નેહ રાખવા
જીવનની પ્રત્યેક ઘટનાને રજનીશીમાં લખતે હતા, અને લાગ્યો. હંમેશાં તેના સ્વાસ્થની જ ચિંતા રહેવા લાગી. પુત્ર પછી તેના ઉપર ચિંતન – મનન કરતો હતો. પ્રત્યેક કદી પણ બીમાર ન પડે તેને માટે તેને ઉપચાર કરવા માટે અઠવાડિયે હિસાબ ગણતો કે ગયા અઠવાડિયા કરતાં પોતાના દેશના ત્રણ સુપ્રસિદ્ધ વૈદ્ય લાવ્યા અને તેમને વર્તમાન અઠવાડિયામાં ભૂલ વધુ થઈ કે ઓછી ? એ રીતે કહ્યું કે કોઈ એવું ઔષધ બતાવો કે જે મારા પુત્ર માટે
પિતાના એક રાજા રાજ્ય કરતા હતા. અને નગર હતું, તેમાં
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org
For Private & Personal Use Only