________________
જૈનદર્શનમાં પ્રાતક્રમણની મહત્તા
શ્રાવક – શ્રાવિકાના દેશવરતિ ચારિત્રની શુદ્ધિ અર્થે પ્રતિક્રમણ આવશ્યક છે. પ્રતિક્રમણ ચારિત્રમાં રહેલી ભૂલે કે ક્ષતિઓને પશ્ચાતાપરૂપી અગ્નિ દ્વારા બાળીને સાધકના આત્માને નિર્મળ બનાવે છે. મેાક્ષાભિલાષી સાધક પોતાના સાધના–ક્ષેત્રમાં પ્રગતિ કરતાં કરતાં પ્રમાઢવશ ભૂલા અવશ્ય કરે છે, અને જ્યાં ભૂલેાના સભવ છે ત્યાં પ્રશ્ચાત્તાપરૂપ પ્રતિક્રમણ અનિવાર્ય બની જાય છે.
ભૂલ એ ભૂલ જ છે, પછી તે નાની હોય કે માટી, વિવેકશીલ જાગ્રત સાધક કાઈ પણ સોગેામાં તેની ઉપેક્ષા કરી શકે નહિ, કારણ ઉપેક્ષાવૃત્તિ ઉત્તરાત્તર સાધકના આત્માને મલિન બનાવી અઘઃપતનને રસ્તે દોરી જાય છે. તેથી શુદ્ધ હૃદયથી થયેલી ભૂલાના રવીકાર કરવા અને પુનઃ તેવી ભૂલાની ભવિષ્યમાં પુનરાવૃત્તિ ન થાય તેને માટે કૃતનિશ્ચયી બની તે તરફ સતત જાગૃત રહેવું એ સાધના – જીવન માટે અતીવ આવશ્યક છે, અને તે જ પ્રતિક્રમણ છે,
પ્રતિક્રમણના અર્થ પાછું વળવુ' એવા થાય છે, અર્થાત્ એક સ્થિતિમાંથી અન્ય સ્થિતિમાં સંક્રમણ કરી પુનઃ ત્યાંથી પાછા ફરી મૂળ સ્થિતિમાં આવી જવું તે પ્રતિક્રમણ છે. શુભ ચાગમાં વન થતુ' ાય તે સ્થિતિને છેડી દઈ અશુભ યાગમાં પ્રવૃત્તિ કર્યા બાદ ફરીથી શુભયેાગને પ્રાપ્ત કરી લેવા એ પ્રતિક્રમણ છે.
પ્રતિક્રમણના પાંચ પ્રકાર બહુ જ પ્રાચીન અને શાસ્ત્રસંમત છે, તે (૧) દૈવિસક, (ર) રાત્રિક, (૩) પાક્ષિક, (૪) ચાતુર્માસિક અને (૫) સાંવત્સરિક,
(૧) દૈવસિક – પ્રતિદિન સંધ્યાકાળે આખા 4 દિવસનાં
પાપાની આલાચના કરવી.
(૨) રાત્રિક – પ્રતિદિન પ્રાતઃકાળે આખી રાતનાં પાપાની આવેાચના કરવી.
Jain Education International
કે
પ્રતિ ઉપસર્ગ છે અને ક્રમ ધાતુ છે. પ્રતિના અર્થ પ્રતિકૂળ છે અને ક્રમના અર્થ પદાનિક્ષેપ છે. બન્નેના અર્થ થાય છે કે જે કદમાથી બહાર ગયા હાઈ એ તે કદમથી પાછું આવવું. જે સાધક કાઈ પ્રમાદના કારણથી સમ્યગ્ દર્શીન, સમ્યગજ્ઞાન અને સમ્યગ્રચારિત્રરૂપ રવ—સ્થાનથી હઠી મિથ્યાત્વ, અજ્ઞાન અને અસંયમરૂપ પર-સ્થાનમાં ચાલ્યા
આત્માના ઉત્તરાત્તર વિશેષ શુદ્ધ સ્વરૂપમાં સ્થિત રહેવાની ઇચ્છા કરનાર અધિકારીઓએ એ પણ જાણવુ' આવશ્યક છે પ્રતિક્રમણ કેાનું કાનુ` કરવું જોઈએ? (૧) મિથ્યાત્વ, (૨) અવિરતિ (૩) કષાય અને (૪) અશુભયાગ – આ ચાર યાગ ઘણાં ભય`કેર માનવામાં આવ્યા છે. પ્રત્યેક સાધકે આ ચારનુ પ્રતિક્રમણ કરવુ જોઈએ. મિથ્યાત્વના ત્યાગ કરી સમ્યક્ત્વ ધારણ કરવું, અવિરત દશા છેાડી યથાશક્તિ
ગયેા હાય તેનું પુનઃ સ્વસ્થાનમાં પાછું વળવુ' તેને પ્રતિ-વિરતિના સ્વીકાર કરવા, કષાયાના ત્યાગ કરી ક્ષમાદિ ગુણા કમણુ કહે છે.
પ્રાપ્ત કરવા અને વિકસાવવા તથા સ`સારવ ક યાગ વ્યાપારેરાના ત્યાગ કરી આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરવી જોઈ એ.
કુમારી ઉપલા કાન્તિલાલ મેાદી
(૩) પાક્ષિક – મહિનામાં બે વખત આખાય પક્ષનાં પાપાની આલાચના કરવી.
(૪) ચાતુર્માસિક-પ્રત્યેક ચાર માસ બાદ કાર્તિકી પખ્ખી, ફાલ્ગુની પુખી અને અષાઢી પુખ્ખીના દિવસેાએ ચાર માસનાં પાપાની આલેાચના કરવી.
(૫) પ્રત્યેક વષઁ પ્રતિક્રમણકાલીન અષાઢ શુદ્ઘ પૂર્ણિમાથી
પચાસ દિવસ બાદ ભાદ્રપદ શુકલ ચેાથ – પંંચમીના દિવસે આખાય વર્ષનાં પાપાની આલેાચના કરવી. કાળભેદથી ત્રણ પ્રકારનાં પ્રતિક્રમણ કહ્યાં છે તે (૧) ભૂતકાળમાં લાગેલા દાષાની આલાચના કરવી તે, (૨) વર્તમાનકાળમાં સંવર દ્વારા આવતા દાષાથી બચવુ તે, અને
(૩) ભવિષ્યમાં દોષોને રોકવા માટે પ્રત્યાખ્યાન કરવાં તે.
મન, વચન અને કાયાથી સ્વયં પાપ કર્યું. હોય, અન્ય પાસે કરાવ્યુ` હોય કે અનુમેાદન કર્યું" હોય તેની નિવૃત્તિ માટે આલેાચના કરવી, નિદા કરવી તેનું નામ પ્રતિક્રમણ છે.
શુભ ચેાગમાંથી અશુભયેાગમાં ગયેલ પેાતાને પુનઃ શુભયાગમાં પાછા લાવવા તે પ્રતિક્રમણ છે. પ્રમાદવશ શુભ ચેાગમાંથી નીકળી અશુભ યાગ પ્રાપ્ત કરેલ હોય, ત્યારે પુનઃ શુભયેાગ પ્રાપ્ત કરી લેવા તેનુ' નામ પ્રતિક્રમણ છે.
આત્માને લાગેલા દોષોની સરળભાવથી પ્રતિક્રમણ દ્વારા શુદ્ધિ કરવી, અને ભવિષ્યમાં તે દોષોનું સેવન ન કરવા માટે સતત જાગ્રત રહેવુ' તે પ્રતિક્રમણના વાસ્તવિક ઉદ્દેશ છે.
એક પ્રશ્ન થાય છે કે જ્યારે રાત્રી અને દિવસનાં પાપાનુ પ્રતિક્રમણ પ્રાતઃ અને સંધ્યા કાળે કરી તેની શુદ્ધિ કરી
For Private & Personal Use Only
www.jainelibrary.org