________________
સર્વસંગ્રહગ્રંથ
૨૯૯
શકાય તેટલી કક્ષા સુધીની ચિત્ત પ્રસન્નતા અને આત્મ- વડે અને અવિરત ધ્યાનાભ્યાસ દ્વારા પોતાની પ્રજ્ઞાનો સમાધિ આપણે આ જીવનમાં પણ અવશ્ય પ્રાપ્ત કરી શકીએ. પ્રયાગ – ઉપગ કરનાર સાધક ઉત્તમ ( વિશુદ્ધ – ભાવધ્યાનની સિદ્ધિ :
યુક્ત) યોગનો લાભ અવશ્ય પામી શકે છે.” ધ્યાન રોગની સાધનામાં પ્રગતિ અને સિદ્ધિ પ્રાપ્ત
ધ્યાનનો મહિમા કરવા ઇચ્છતા સાધકો માટે પૂ. આ. શ્રી. હરિભદ્રસૂરિજી ધ્યાન મોક્ષનું પ્રધાન અંગ-કારણ છે. સંસારના હેતુઓ મહારાજે “બિંદુ”માં જે છ ઉપાય બતાવ્યા છે, તેને મિથ્યાવ, આશ્રવ આદિ છે, તેના પ્રતિપક્ષી ધર્મધ્યાન અને દરેક સાધકે પોતાના જીવનમાં લાવવા અવશ્ય પ્રયત્ન કરવો શુકલધ્યાન છે. જોઈએ, જેથી સાધનાની સિદ્ધિ સરલ બને છે.
સંવર અને નિર્જરા મોક્ષનો માર્ગ છે, તે બનેનું કારણ (૧) ઉત્સાહ : ધ્યાન કે યોગ વિષયક જ્ઞાન અને તેની તપ છે, તપ વડે સંવર અને નિર્જરા થાય છે. ધ્યાન એ પ્રક્રિયા વગેરેના અભ્યાસ માટે હૃદયનો ઉત્સાહ અખંડિત તપનો પ્રધાન-અંતરંગ હેતુ છે. માટે ધ્યાનને મોક્ષનું પ્રધાન રાખવો.
કારણ કહ્યું છે. (૨) નિશ્ચય : ધ્યાન કે યોગ સાધના કરવાનો સંક૯૫–
આત્મા સાથે લાગેલા કર્મમલને ધોઈને સાફ કરવા નિશ્ચય સુદઢ હોવો જોઈએ. “ આ સાધના હું અવશ્ય
માટે ધ્યાન નિર્મળ જળ સમાન છે. કર્મકલંકને બાળીને કરીશ” એવો અડગ નિર્ધાર કરવો.
ભસ્મ કરવામાં ધ્યાન-અગ્નિનું કાર્ય કરે છે, કર્મયંકને
સુકાવી નાખવા માટે ધ્યાન પ્રતાપી સૂર્યની ગરજ સારે છે. (૩) ધર્ય: સાધના કાલમાં ગમે તેવા સંકટ વિને આવે છતાં સાધનાથી ચલિત થવું ન જોઈએ.
ધ્યાન દ્વારા જેમ મન, વચન અને કાયોગનો તાપ,
શેષ અને ભેદ-નાશ થાય છે, તેમ કિલષ્ટ કર્મોને પણ ધ્યાન (૪) સંતેષ : આત્માના સહજ સ્વભાવનું જ એક
વડે તાપ, શેષ અને નાશ થાય છે. ધ્યાન અને તેની વૃદ્ધિ માત્ર લક્ષ્ય રાખી બાહ્યપૃહાને ધરમૂળથી નાબૂદ કરવી કરનારા અનશનાદિ તપ વડે કમરગની ચિકિત્સા થાય છે. જોઈએ.
ઘણું સમયથી એકત્રિત કરેલ કાષ્ઠસમૂહ પવનના ઝપાટા (૫) તત્ત્વ દર્શન : ધ્યાનયોગ એ જ પરમાર્થ – સારભૂત સાથે લાગેલા અગ્નિ વડે જેમ થોડીવારમાં બળીને ભસ્મ છે-એવી સટ પ્રતીતિ-શ્રદ્ધા કેળવવી જોઈએ.
થઈ જાય છે, તેમ અનેક ભવેનાં સંચિત પુષ્કળ કર્મો પણ (૬) જનપદત્યાગ : ગતાનગતિક લોક વ્યવહારનો ત્યાગ ધ્યાનાગ્નિ વડે થેડી વારમાં જ બળીને રાખ થઈ જાય છે, કરવો જોઈએ. કહ્યું છે કે
નાશ પામી જાય છે. “આગમ-શાસ્ત્રાદિના અભ્યાસ વડે, અનુમાન - યુક્તિ પ્રચંડ પવનના વેગથી વાદળાંઓ ક્ષણ વારમાં વિખરાઈ
त्रितयभेदना अभेद मारे ध्यान
........નમો સિદ્ધાળ ------નમો રિહંત
-----નો મરવા
एसो पंचनमुक्का सब्वपावप्पणासमो मंगलाणं च सबसि પસંવ મંગતું !
નમો વન્નર TET---
---- નો
.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org