________________
સર્વસંગ્રહગ્રંથ
તેમાં ધ્યાનની મુખ્યતા છે. શેષ ભેદ ધ્યાનની જ શુદ્ધિ मूर्धनि अh ' ध्यानमा
અને વૃદ્ધિમાં હેતુભૂત બને છે.
જૈન શાસનનું પ્રત્યેક અનુષ્ઠાન એ મોક્ષનો હેતુ છે. એનું કારણ એ છે કે તે તપ પૂર્વકનું હોય છે.
જિનેશ્વર ભગવંતોએ માત્ર દેહદમનને નહિ, પણ ઈચ્છાઓના નિરોધને તપ કર્યું છે.
આ રીતે તપ અને યોગ (ધ્યાન) બનેનું લક્ષણ અપેક્ષાએ સમાન હોવાથી બંનેની અભિન્નતા છે.
ધ્યાન, મન, વચન અને કાયા ત્રણેની શુદ્ધિ અને સ્થિરતાથી થાય છે.
ચિત્ત શુદ્ધિ માટે પ્રથમ કાયા અને વચનની શુદ્ધિ અનિવાર્ય છે, એ વિના વાસ્તવિક રીતે મનની શુદ્ધિ કે સ્થિરતા પ્રાપ્ત થઈ શકતી નથી.
જેન – દર્શનમાં બતાવેલો અહિંસા, સંયમ અને તપ રૂપ ધર્મ કે જ્ઞાન, દર્શન, ચારિત્ર્યરૂપ ધર્મ એ ત્રણે યેગની શુદ્ધ અને સ્થિરતાનું સંપાદક છે.
જૈન – દશને બતાવેલી વ્યવહાર અને નિશ્ચય – ઉભયલક્ષી મોક્ષ – સાધના એ ત્રણે યોગો (માનસિક, વાચિક, કાયિક)
ની શુદ્ધિ અને સ્થિરતાને સમાન રીતે સમર્થન આપે છે. અનાદિના અશુભ – ધ્યાનને શુભમાં પરિવર્તન
મનને અશુદ્ધ અને ચંચળ બનાવવામાં જેમ કાયા અને કરવું એ જ માનવનું પરમ કર્તવ્ય છે.”
* વચનની પ્રવૃત્તિ અગત્યનો ભાગ ભજવે છે, તેમ મનની શુદ્ધ
અને સ્થિરતામાં કાયા અને વાણી પોતાના ભાગ કેમ ન એમાં જ માનવ જીવનની સાર્થકતા રહેલી છે.
ભજવે ? કેવળ – જ્ઞાનની પ્રાપ્તિ પછી અને શિવપદની પ્રાપ્તિની સામાયિકની મહાન સાધનામાં સર્વસાવદ્ય (પાપ) પૂર્વ ક્ષણ સુધી પણ ધ્યાનની ઉપયોગિતા છે. તે સ્વસ્થ વ્યાપારોનો ત્યાગ અને નિર્વઘ (શુભ) વ્યાપારોનું સેવન દશામાં એક ક્ષણ પણ શુભ – ધ્યાન વિનાની ન જાય, તેની ત્રણ યુગ અને ત્રણ કરણથી કરવાનું સ્પષ્ટ વિધાન જૈન કાળજી સતત આપણે સૌ એ રાખવી અત્યંત જરૂરી છે. શાસ્ત્રોમાં કરવામાં આવ્યું છે. જૈન દૃષ્ટિએ “ ધ્યાન – સાધના
અષ્ટપ્રવચન – માતાનું પાલન એ સામાયિકની પ્રતિજ્ઞાન જૈન શાસનમાં, તેના આગમગ્રન્થોમાં અને તેની દૈનિક જ
આ જ વિસ્તાર છે. તેના દ્વારા મન, વચન અને કાયા ત્રણેની ધર્મ – આરાધના અને વિશિષ્ટ – અનદ્વાનોમાં ધ્યાન શુદ્ધ થાય છે. સાધનાને કેટલું મહત્ત્વભર્યું સ્થાન – માન છે? તેને અષ્ટ પ્રવચન – માતા અને યોગ – સાધના સંક્ષેપમાં અહીં વિચાર કરીશું.
(૧) ઈર્ષા સમિતિ (૨) ભાષા સમિતિ (૩) એષણ ધ્યાનની અગત્યતા, વ્યાપકતા અને પ્રારંભથી અંત સમિતિ (૪) આદાનભંડમત્ત – નિક્ષેપણ સમિતિ (૫) સુધી વાસ્તવિક પ્રક્રિયા જિનાગમમાં અને પ્રકીર્ણ – ગ્રંથોમાં પારિઠા પનિકા સમાત (૬) મનોગુપ્ત (૭) વચનગુપ્તિ જૈનાચાર્યોએ જે રીતે રજૂ કરી છે, તે રીતે બીજે ક્યાંય (૮) કાયગુપ્ત. જોવા મળતી નથી.
આ આઠે પ્રવચન – માતાઓમાં “મને ગુપ્તિ એ સાધ્ય ધ્યાન – શતકમાં જણાવ્યું છે કે “ આશ્રવના દ્વારો છે, અને શેષ સાત માતાઓ તેના સાધન છે. એ સંસારનો માર્ગ છે, અને સંવર– નિર્જરાના દ્વારો એ સર્વ પ્રકારના ધ્યાનને સમાવેશ આઠે પ્રવચન માતામેક્ષને માર્ગ છે, મોક્ષને પરમ ઉપાય “તપ” છે અને એમાં પણ થઈ જાય છે. તપમાં ધ્યાન સૌથી મોખરે છે.”
(૧) ઈર્યા – સમિતિથી પ્રાણની શુદ્ધિ થાય છે. તપના છ બાહ્ય અને છ અત્યંતર એમ બાર પ્રકાર છે. ' જયણાપૂર્વક માત્ર સાડા ત્રણ હાથ સુધી નીચી દ્રષ્ટિ રાખી
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org