________________
સર્વસંગ્રહગ્રંથ
૪૯૧
ઇચ્છાને ખમાસમણોવિંદ જાઘણિમાએ નિસહિએ,
મરીચિ પરિવ્રાજક થઈ ગયા હતા. પ્રથમ તીર્થકર શ્રી ત્રુટિઓનું શોધન થાય છે, કષાય દૂર થાય છે અને સમ્યઋષભદેવ ભગવાનના સમયમાં મરીચિએ રાજકુમાર કપલને કવ નિર્મળ થાય છે. ફક્ત એટલું જ કહ્યું હતું કે, “હે કપિલ! ત્યાં શ્રી ઋષભદેવ ભગવંત પાસે પણ ધર્મ છે. અને અહીં મારી પાસે મારા મતમાં પણ ધર્મ છે.” આ વચન ઉસૂત્ર હતું. આ
દેવ ગુરુને વંદનાને વિધિ વચન તેઓ પોતે સમજીને બોલ્યા હતા. શ્રી ઋષભદેવ ભગવાન પાસે જ ધર્મ છે અને પોતાની પાસે ધર્મ નથી એમ તેઓ ખરેખર માનતા હતા. તેઓ શ્રી ઋષભદેવ ભગવંતના સાધુઓ સાથે પરિવ્રાજકપણામાં રહેતા હતા. જે કેઈ આવે તેને સમજાવીને શ્રી ઋષભદેવ ભગવંતના સાધુઓ પાસે તેઓ મોકલતા હતા. પરિવ્રાજકપણાની દીક્ષા તેઓ કેઈને આપતા નહોતા. અને તેમ કરવામાં અધર્મ માનતા હતા. આવી એમના આત્માની અંદરથી નિર્દોષ સ્થિતિ હતી. સાધુ ભગવંતે પાસે પોતાનાથી સેવા લેવાય નહીં એમ તેઓ માનતા હતા. છતાં પોતાની બીમાર અવસ્થામાં પોતાના જેવા વેશવાળો પિતાને પરિવ્રાજક શિષ્ય હશે તો સેવા કરશે એવા ગુણ આશયથી તેમણે કાપલને આવું વચન કહ્યું હતું. કપિલ ગાઢ મિથ્યાદષ્ટિ હતો અને શ્રી ઋષભદેવના ધર્મમાં એને રુચિ નહોતી. શ્રી ઋષભદેવ ભગવંતનો ધર્મ તે પામી શકવાનો નથી અને પિતાને સેવા કરનાર કેઈ શિષ્યની અત્યંત જરૂર હતી. આવી અવસ્થામાં મરીચિએ આવું વચન ઉચ્ચાર્યું હતું. મરીચિનો જીવ તે ભાવિ તીર્થકરનો જીવ હતો. તો પણ આ ઉત્સુત્ર પ્રરૂપણાના પાપને કારણે તેમના ઘણુ બધા ભવ વધી ગયાં. જે મરીચિ જેવાની આ સ્થિતિ થાય છે જેમને ધર્મસિદ્ધાન્તને સારા અભ્યાસ નથી, અને જે માત્ર સ્વમતિથી ધર્મસિદ્ધાન્તના વિષયમાં યથેચ્છ ઉસૂત્ર પ્રરૂપણ કરે તેમની સ્થિતિ તો એથી પણ વધુ દુષ્કર બને તેમાં નવાઈ શી !
આમ, જૈન શાસ્ત્રોમાં અનિદ્ભવ પણ ઉપર અતિશય ભાર મૂકવામાં આવ્યું છે, કારણ કે અનિદ્ભવપણું એટલે વિચારોની પ્રામાણિકતા, જીવનમાં આંતર બાહ્યા સંવાદિતા અને વ્યક્તિત્વની પારદર્શકતા.
ખમાસમણ શુભ ભાવથી, જિનવરને ત્રણવાર, નિવવાદનું અધ્યયન આત્મનિરીક્ષણમાં પરિણમવું “બે” ગુરુવરને દઈને, નમતાં સુખ શ્રીકાર. જોઈએ. આ અધ્યયનથી પોતાનામાં રહેલા દોષો અને
પ્રથણ વંદા.
સંયમસૂત્ર છે જેવી રીતે કાચબો પોતાના અંગોને પોતાના શરીરમાં સમેટી લે છે તેવી રીતે બુદ્ધિમાન (જ્ઞાની પુરુષ પાપોને
અદયા મ મારફત સમેટી લે છે. જાણે અથવા અજાયે કોઈ અધર્મ કાર્ય થઈ જાય તે પિતાના આત્માને એમાંથી તરત હટાવી લેવા જોઈએ. પછી ફરીવાર એ કાર્ય ન કરવું.
(- “સમસુત્તમાંથી સાભાર)
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org