________________
સર્વસંગ્રહગ્રંથ
૪૭૭
દ્વારે, એટલે કે પાપનાં દ્વાર બંધ થાય છે અને ઈચ્છા હોય છે. કેટલીક બાબતમાં તો કેટલીક વસ્તુના ત્યાગના નિરોધ જન્મે છે. નવાં કર્મ બંધાતાં અટકાવવાં તેને પચ્ચકખાણ થાવજીવન માણસો લેતા હોય છે. સંવર' કહે છે. પચ્ચક્ખાણ, એટલા માટે સંવરરૂપ ધર્મ
પચકખાણ શક્ય એટલી શુદ્ધ રીતે લેવા અને તેનું ગણાય છે.
પાલન કરવા પ્રયત્ન કરવો જોઈએ. કેટલાક માણસે રન ધર્મમાં આરાધક માટે રોજ રોજ કરવા ગ્ય આવેગમાં આવી જઈ, કોલવશ બની કેઈક વસ્તુને ત્યાગ એવાં છે આવશ્યક કર્તવ્ય ગણાવવામાં આવ્યાં છે: (૧) કરવાની તરત પ્રતિજ્ઞા જાહેર કરી દે છે. કયારેક અભિસામાયિક (૨) ચઉવીસ (ચોવીસ તીર્થંકરોની માનથી, કયારેક લુચ્ચાઈથી, કયારેક કપટ કરવાના સ્તુતિ (૩) વંદન (૪) પ્રતિક્રમણું (૫) કાઉસગ્ગ અને આશયથી, કયારેક લાભ-લાલચને વશ થઈ માણસ પચ્ચ( ૬) પચ્ચકખાણ. આમાં પચ્ચકખાણને પણ રાજની અવશ્ય ખાણ લે છે. કથારેક દુઃખ અને કલેશને કારણે, કયારેક કરવા યોગ્ય કિયા તરીકે ગણાવવામાં આવી છે.
રાગ અને દ્વેષને કારણે, તો ક્યારેક વેરભાવ અને વટને જીવન હંમેશાં સંયમમાં રહે, કુમાર્ગમાંથી પાછું વળે, કારણે માણસ પચ્ચક્ખાણ લે છે. આવાં પચ્ચખાણ શુદ્ધ પાપાચરણથી અટકે અને સદાચારી બને એટલા માટે નથી. ભાવશુદ્ધિ એ પચ્ચકખાણની પ્રથમ આવશ્યકતા છે. મનુષ્ય કેટલીક વસ્તુઓનો ત્યાગ કરવારૂપ નિયમો ગ્રહણ પરાણે, કોઈના કહેવાથી, મન વગર, ન છૂટકે માણસ કરવા જોઈએ. આરંભમાં માણસ પોતાની શક્તિ અને પ્રચફખાણ લે તો તેમાં ભાવશુદ્ધિ રહેતી નથી. અને તેથી મર્યાદાને લક્ષમાં રાખીને એવા નિયમે ગ્રહણ કરે કે જેનું તેવા ચિખણિનું ઝાઝું ફળ મળતું નથી. દ્રવ્ય અને ભાવ પાલન ઘણું જ સરળ હોય, અર્થાત્ તેવું પાલન કષ્ટ વિના ઉભયષ્ટિએ પચ્ચકખણિ શુદ્ધ હોવું જોઈએ. પચ્ચકખાણ સ્વયમેવ થઈ જ જાય. જેમ જેમ સમય જતો જાય તેમ ત્રણ પ્રકારનો શલ્ય-મિથ્યાત્વશલ્ય, માયાશલ્ય, અને નિયાણ તેમ માણસ તેવા નિયમોનો સંક્ષેપ કરતો જાય અને શક્તિ શલ્ય [ નિદાનશલ્ય ]-થી રહિત હોવું જોઈએ. વધતાં વધુ કઠિન નિયમે પણ ગ્રહણ કરવા લાગે. આ
પચ્ચક્ખાણ માટે શાસ્ત્રકારોએ વિવિધ પ્રકારની શુદ્ધિ દછિએ જેન ધર્મ માં પ્રત્યેક કક્ષાની નાની – મેટી તમામ દર્શાવી છે. ભાવની દૃષ્ટિએ પરચકખાણમાં આ પ્રકારની શુદ્ધિ વ્યક્તિઓની શક્તિ અને મર્યાદાને અનુલક્ષીને ત્યાગ કરવા હોવી જોઈએ ? રૂ૫ પચ્ચકખાણના એટલા બધા પ્રકારો દર્શાવ્યા છે કે માણસને જે પરચખાણ લેવાની રુચિ હોય તો પોતાની
(૧) સ્પેશિત (વિધિપૂર્વક ઉચિત કાળે લેવું) (૨) પ્રકૃતિ અનુસાર તેવા પ્રકારના પરચકખાણની પસંદગી પાલિત ( વારવાર સંભારીને સારી રીતે પાલન કરવું') (૩) કરવાની અનુકૂળતા તેને અવશ્ય મળી રહે.
શોધિત (શુદ્ધ રીતે કરવું) (૪) તીરિત (સમય મર્યાદા
પૂરી થાય તેથી પણ થોડા અધિક કાળ માટે કરવું) (૫) આહારના ચાર પ્રકાર છે: અશન, પાન, ખાદિમ અને
કીર્તિત (સારી રીતે પૂરું થયા પછી ફરીથી તેને સંભારવું) સ્વાદિમ. વળી દિવસના પણ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધાના અને (૬) આરાધિત ( પહેલી પાંચે શુદ્ધિ સાથે સંપૂર્ણ રીતે સમયમાં વિભાજન કરી નિશ્ચિત સમય માટે નિશ્ચિત
આનંદ અને ઉલ્લાસપૂર્વક પાર પાડવું) વળી, (૧) શ્રદ્ધા આહારનો ત્યાગ કરવારૂપ પચ્ચકખાણ રોજેરોજ લેવાનું શુદ્ધિ (૨) જ્ઞાનશુદ્ધિ (૩) વિનયશુદ્ધિ (૪) અનુભાષણશુદ્ધિ જેમાં સુપ્રચલિત છે. આહારની જેમ ધનસંપત્તિ અને
(૫) અનુપાલનશુદ્ધિ અને (૬) ભાવશુદ્ધિ એમ છ પ્રકારની ચીજ વસ્તુઓના પરિગ્રહની મર્યાદા તથા ગમનાગમન માટે
શુદ્ધિ પણ પચ્ચકખાણની ગણાવવામાં આવે છે. દિશા, અંતર તથા વાહનોની મર્યાદા પણ કેટલાક લોકો રોજેરોજ કરતા હોય છે. હિંસા, અસત્ય, ચોરી, મિથુન, મનુષ્યના મનના વ્યાપારોનું અને એની બાહ્ય ક્રિયાનું પરિગ્રહ વગેરે કેટલાક મેટા પાપમાંથી બચવા માટે તથા કેટલું ઝીણવટપૂર્વક, સૂક્ષમ અવલોકન પૂર્વાચાર્યોએ કર્યું છે ક્રોધ, માન, માયા, લાભ, નિંદા, ચાડી વગેરે દૂષણને તે પચફખાણની વિવિધ પ્રકારની શુદ્ધ ઉપર જે ભાર મૂકયથાશક્તિ ત્યાગ કરવા માટે આરાધકે વિવિધ પ્રકારના વામાં આવ્યા છે તે પરથી જોઈ શકાય છે. પચક્ખાણુ શક્તિ અનુસાર નિશ્ચિત સમય માટે સ્વીકારતા
CCEIL-2, All Oi.. 1 t. I el_cતી ને.
. Ltd. 3), રાવાર પ્રા. લી., Bil il 1,
_તો_ _ ID =
ની
ઈ
ત
JOULULIZO
CICCIOTENSIUEIGTEILU
L IIGIHELLINO
Jain Education Intemational
ation Intermational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org