________________
સ સ ગ્રહગ્ર થ
તીર્થંકર પરમાત્માનું શરણ પેાતાને સાંપડે એવુ પ્રશસ્ત નિયાણુ સફળ ન થાય તે તે નિયાણુ નથી, પણ માત્ર અભિલાષા અમુક કક્ષાના જીવાને માટે ઇષ્ટ ગણાયું છે. ‘જયવીયરાય ’છે. માણસેા વિવિધ પ્રકારની તપશ્ચર્યા કરે છે. તેમાં મન, નામના સ્તેાત્રમાં વીતરાગ પ્રભુની સ્તુતિમાં કહેવાયુ છેઃ વચન અને કાયાના ઉત્કૃષ્ટ યેાગ હાય તો તે ઊંચા પ્રકારની તપશ્ચર્યા બને છે. કેટલીક વખત માણસની તપશ્ચર્યા કાયાથી સવિશેષ હાય પણ તેની સાથે મનના તેવા ઉચ્ચતમ ભાવે ન પણ જોડાયા હાય. કેટલીક વખત મનના ઉચ્ચતમ ભાવા હોય, પરંતુ તેને અનુરૂપ કાયિક તપશ્ચર્યા ન પણું હાય. પેાતાની તપશ્ચર્યા કેવી થઈ રહી છે તે બીજાઓ કરતાં માણસને પાતાને વધારે સમજાય છે, પરંતુ કેટલીક વખત તપશ્ચર્યા વખતે મન, વચન અને કાયાના ચેાગેાની ઉત્કૃષ્ટતા કેટલી છે તેની ખુદ પેાતાને પણ ખબર નથી પડતી. એટલે તપશ્ચર્યા સાથે પાતે કરેલા સકલ્પ નિયાણુમાં પરિણમ્યા છે કે નહી તેની કેટલીક વાર ખુદ પોતાને ખબર પડતી નથી. વળી ઇન્દ્રયા પદાર્થોના યાગ, અનુભવ, વાસના, સ્મરણ, સ`કલ્પ, ભાવના, ધ્યાન, અભિલાષ ઇત્યાદિ વિવિધ તબક્કાએમાંથી ચિત્ત પસાર થાય છે. એટલે દરેક ઇચ્છા એ નિયાણુ નથી, પરંતુ ઉગ્ર તપશ્ચર્યા સાથે તીવ્ર રસપૂર્ણાંક અભિલાષ સહિત કરેલા દૃઢ સ`કલ્પ માત્ર નિયાણુ બને છે.
વારિ ઈ જઈ વિનિયાણુ ધણું વીયરાય તુહ સમયે। તહવ મમ હુજ સેવા ભવભવે તુમ્હેં ચલણાણું || (હે વીતરાગ પ્રભુ! તમારા સિદ્ધાંત પ્રમાણે તેા નિયાણુ આંધવાની મનાઈ ફરમાવવામાં આવી છે. તેા પણ હે પ્રભુ! ભવભવ તમારાં ચરણાની સેવા કરવાનુ સદ્દભાગ્ય મને સાંપડે એવુ* ઇચ્છુ* છુ.. )
આ નિયાણુ પ્રશસ્ત છે અને જ્યાં સુધી મુક્તિ ન મળે ત્યાં સુધી એ માથી વિલિત ન થવાય એ માટેનુ નિયાણુ છે. આવું પ્રશસ્ત નિયાણુ કેટલીક અપેક્ષાએ દોષરૂપ ગણાતું નથી. અલબત્ત એથી ઉચ્ચતર સ્થિતિ તા એ જ છે કે નિયાણુ બાંધ્યા વગર પણ જીવાત્મા પેાતાના સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન વડે મેાક્ષમાર્ગ પર સ્વયમેવ દૃઢ રહી શકે, પરંતુ એમ બનવું તે કોઈક વિરલ આત્માઓ માટે જ શકય છે. બધા જીવા માટે એ શકય નથી. નિયાણુ ન કરવા છતાં રત્નત્રયીના સાચા આરાધકને અન્ય જન્મમાં માનવદેહ, પુરુષત્વ, સુગુરુના યાગ, સયમની આરાધના વગેરે અવશ્ય પ્રાપ્ત થાય છે. કહ્યું છેઃ
પુરિસત્તાદીણિ પુણા સજમલાભા ચ હાઈ પરલાએ I આરાધસ્સણિયમાં તત્વમકદે ણિાણે
વિ॥
ભવમાં
( નિયાણુ ન કરવા છતાં આરાધકને અન્ય પુરુષત્વ ઈત્યાદિ સયમલાભ અવશ્ય થાય છે. )
શાસ્ત્રોમાં ત્રણ પ્રકારનાં શલ્ય બતાવવામાં આવ્યાં છેઃ માયાશય, મિથ્યાત્વશલ્ય અને નિદાનશલ્ય શલ્ય એટલે કાંટા. જેમ મિથ્યાત્વ અને માયા આત્મામાં કાંટાની જેમ ભેાંકાયા કરે છે અને શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિમાં અંતરાયરૂપ અને છે, તેવી રીતે નિયાણુ, માણસને પેાતાની ઇચ્છા પ્રમાણે ભાગ વગેરેની પૂર્તિ જો કે કરાવે છે તા પણુ, અંતે તે શલ્ય જ છે, કારણ કે એથી નિકાચિત કર્મ બંધાય છે અને અને પરિણામે તે આત્માને પ્રતિબંધક બને છે.
શુભ કે
નિયાણુ કરવામાં જે ક બંધન થાય તે ભલે . પ્રકારનાં હોય પણ તે નિકાચિત ક્રમ હોય છે અને તેથી
ઉદયમાં આવતાં તે કમ અવશ્ય ભાગવવાં જ પડે છે. એટલા માટે નિયાણુ આત્મવિકાસમાં – મુક્તિ પ્રાપ્ત કરવામાં પ્રતિબંધક બને છે. જે નિયાણુ કરે છે તેમને માટે સમક્તિ અને સર્વાંવિતિ દુર્લભ બને છે અને હોય તે પણ તે ચાલ્યાં જાય છે. માટે જ સાચા મુમુક્ષુ મુનિએ કયારેય નિયાણુ બાંધતા નથી.
એક પ્રશ્ન એવા થાય કે શુ નિયાણુ હંમેશાં સફળ જ થાય ? કેાઈ વખત નિષ્ફળ ન જાય? એના ઉત્તર એ છે કે જો તે નિયાણુ હાય તા અવશ્ય ફળ આપે અને જો તે જૈ. ૧
Jain Education International
૪૮૧
પ્રસ`ગ સાંપડથો હાય છતાં પણ નિયાણુ ન ખાંધે એવા મહાત્માઓનાં દૃષ્ટાંતા પણ જોવા મળે છે. જ્યારે ઘણી ધાર તપશ્ચર્યા થઈ હોય ત્યારે દેવા આવીને તેવા તપસ્વીઓની કંઈ ઇચ્છા હાય તેા તે પૂરી કરવા માટે વિનંતી કરતા હાય છે. પરંતુ તામલી તાપસ કે નિમ રાજિષ જેવા મહાત્માઆએ પાતાના તપને વટાવી ખાવાના ઇન્કાર કર્યા હતા. ભગવાર મહાવીર સ્વામીને, કેવળજ્ઞાન થયું તે પૂર્વે, સંગમ દેવે પણ એવી વિનંતી કરી હતી પરંતુ મહાવીર સ્વામીએ તેના અસ્વીકાર કર્યાં હતા. તપ દ્વારા જે કર્મની નિર્જરા થાય છે તે એટલી બધી મહત્વની હાય છે કે તેના બદલામાં કંઈક યાચના કરી એ મેાંઘી વસ્તુ આપીને સસ્તી વસ્તુ લેવા બરાબર – છેતરાયા બરાબર છે એથી અંતે તે આત્માને જ હાનિ થાય છે, એટલા માટે જ કહેવાયુ' છે કે : સુબપિ તવષે તંસુ દોહમવી પાલિમ સુસામન્ત્ર । તા કાણુનિયા મુહિઁ હાર તિ અત્તાન... ।
(રૂડી રીતે તપ કરીને સુસાધુપણું પણુ પામ્યા, તા પણ નિયાણુ કરીને શા માટે આત્માને ફ્રગટ હારે છે ?) સીલવાઇ જો બહુ ફેલાઈ હતુણુ સુહમહિલસઇ ધિષ્ઠ દુખ્ખલા તવસી કાડીએ કાંગાણ લસઈ !
( જે શીલવ્રતાદિક બહુ ફળ આપનારાં છે તે ફળને જે તુચ્છ સુખની વાંછા કરે તે દુળ ત્રિવાળા તપસ્વી કાંગણી જેવા તુચ્છ ધાનને માટે કોડી ધન ગુમાવે છે. )
તપશ્ચર્યામાં ઉત્કૃષ્ટ અને અંતે કઠીન એવી તે સ‘લેખના છે. લેખના એટલે મારણાંતિક અનશન. એવી તપશ્ચર્યા અતિમ આરાધનારૂપે મહાત્માઓ કરતા હોય છે ત્યારે ચિત્તની
For Private & Personal Use Only
www.jainelibrary.org