________________
સર્વ સંગ્રહગ્રંથ
૪૭૧
થવાને સંભવ નથી. તેમ જ તે ચક્ષુ આદિ ઇદ્રિયો દ્વારા વાનો છે. આકાશનું કાર્ય આશ્રય આપવાનું છે. એવું ગ્રાહ્ય કરી શકાતો નથી. આ અણુ આદિ, મધ્ય અને અંત કઈ સ્થાન નથી કે જ્યાં આકાશ ન હોય. આકાશના બે વગરને છે. એ વાત અલગ છે કે- અણુ એકથી અધિક છે. ભેદ છે :- (૧) લોકાકાશ (૨) અલકાકાશ. કાકાશમાં અને તેના સ્કંધોમાં આદિ, મધ્ય અને અંત સિદ્ધ થઈ શકે જીવ, અજીવ, ધર્મ, અધર્મ, આકાશ અને કાલ એ છે. અણુ એકપ્રદેશ છે. સૂક્રમ અવસ્થામાં સંકોચ સ્વભાવને દ્રવ્યો હોય છે, પરંતુ લોકાકાશમાં કેવળ આકાશ જ છે લીધે અસંખ્ય કે અનંત પરમાણુઓ પણ એક સ્કૂલ પરમાણુની બીજું કાંઈપણ નથી. છ દ્રવ્ય, તત્ત્વ લોકનિર્માતા છે, આtછારઅંદર સમાઈ જાય છે. અને વિસ્તૃત અવસ્થામાં ઓછા આધેય પણ છે. આધુનિક દાર્શનિક આકાશમાં જ ધર્મ, પરમાણુ પણ ઘણી જગ્યા ઘેરી લે છે. એની સ્થિતિ દીપકના અધર્મ અને આકાશના મૂળભૂત ગુણ જોવા લાગી ગયા છે. પ્રકાશ જેવી છે. સંઘાત યા કંધ એ એકથી અધિક અનેક પરમાણુઓનો સમૂહ છે. તેમાં પરસ્પર મળવું અને જુદા કાલિદ્રવ્ય થવું થયા જ કરે છે. મોક્ષશાસ્ત્રના પ્રણેતા શ્રો ઉમાસ્વામી કાલને અયથાર્થ દ્રવ્ય માનવામાં આવે છે. કદાચ એ (ઉમારવાતિ ) મહારાજના શબ્દોમાં રપ, રસ, ગંધ અને માટે કે કાલ દેખી શકાતો નથી. પરંતુ આવતો-જતો રહે વાવાળા પદગલા છે. બીજી રીતે કહીએ તો વહુના છે. એ સર્વને જીવનના અનુભવ છે. કાલના આધાર ઉપર પરીક્ષા સ્પર્શ કરીને, ચાખીને, સૂંઘીને અને જેઈને કરાય જ દિવસ-રાત્રિનો વિભાગ છે. ઘડી, કલાક, પ્રહર, માસ, છે. પુદગલ એ મૂર્ત ( = રૂપી) પદાર્થ છે, આત્માની જેમ વર્ષ વગેરે કાલના વિભાગો છે. કાલના આશયથી જ અમૂર્ત (= અરૂપી) નથી. તડકે, છાયા, અંધકાર પ્રકાશ, મનુષ્યનું શશવ, કિશોર, યુવાવસ્થા, પ્રૌઢ, અને વૃદ્ધાવી એ બધા પદગલના પર્યાય છે. સંસારની નાની-મોટી સર્વ છે વ્યાકરણના આધાર માટે કાલના ત્રાગભેદ ન વન . વસ્તુઓ પગલે દ્વારા બનેલી છે. પ્રકાશરૂપ photoો, અને ભવિષ્ય બાળક સુધીના બધા જાણે છે. કાળનું એક Election શબ્દરૂપ પુગલ અતિશય વગવાન છે. બી.બી.સી. નામ સમય છે. જેવી રીતે જન્મના સમયને ટાળવાનું (લંડન) આકાશવાણીથી પ્રસારિત શબ્દ તત્કાલ ભારતસંઘની મુકેલ છે, તેવી જ રીતે મૃત્યુના સમયને ટાળવાનો પણ રાજ્યધાની દિલ્હીમાં સંભળાઈ શકે છે.
અસંભવ છે. કારણ કે સમયની સત્તા ક્ષણિક છે. આથી જ ધર્માસ્તિકાય – અધર્માસ્તિકાય
જે બુદ્ધિમાન છે તે વિચારે છે કે-એક ઘડી પણ હાથમાંથી
ન જવા દેવી જોઈએ. અવસર પર પ્રાપ્ત થયેલ સમયને જેમ માછલીને ચાલવામાં જળ સહગી છે, રેલગાડીને
પકડો. પ્રતિક્ષણ, પ્રતિપળને કાર્ય કરવા દ્વારા સાર્થક કરો. ચાલવામાં લોઢાના પાટા સહાયક છે, તેમ જીવ અને પુગલને
કાલની સત્તા લોકવ્યાપક છે. તેનો પ્રભાવ અમેઘ છે. આ ગતિ કરવામાં ધર્મદ્રવ્ય સહાયક છે.
કાળદ્રવ્યના પાંચ ઉપકાર છે. વર્તાના, પરિણામ, ક્રિયા, જેમ થાકી ગયેલ મુસાફરને ઊભા રહેવામાં વૃક્ષની છાયા
પરત્વ અને અપરત્વ.' સહાયક છે, ગાયન-વાદન-નર્તન મૂલક સિનેમાં મનુષ્યના
આ કાલના બે ભેદ છે. (૧) નિશ્ચયકાળ (૨) વ્યવહાર મનોરંજનમાં સહાયક છે, પુસ્તક ભણવામાં, શસ્ત્ર લડવામાં
કાળ. નિશ્ચયકાળ કુંભારના ચાકડાની માફક પ્રગતિશીલ છે. સહાયક છે, એવી જ રીતે જીવ અને પુદગલને સ્થિર રહેવામાં
અદૃશ્ય અનનુભૂત છે. ચકના આધારભૂત ખીલા સમાન છે. અધર્મ દ્રવ્ય સહાયક છે. બીજા શબ્દોમાં કહીએ તો ધર્મ દ્રવ્ય
વ્યવહારકાળ ઘડી, કલાક, પળ, પ્રહર, દિવસ, રાત, સપ્તાહ, ગતિમાં નિયામક છે અને અધર્મદ્રવ્ય રિથતિમાં નિયામક છે. બંને ય દ્રવ્ય સમસ્ત ચૌદરાજ પ્રમાણ લોકમાં વ્યાપ્ત
પક્ષ, માસ, વર્ષ, યુગ રૂપમાં દષ્ટિગોચર થાય છે. જેવી
રીતે અનાજના ઢગલામાં દાણું અલગ છે તેવી રીતે કાલાણ છે. બંને ય દ્રવ્ય અરૂપી છે. બંને ય દ્રવ્ય ગતિ અને
સર્વ પદાર્થો પર સ્થિર થઈને રહેલા છે. વ્યાવહારિક કાલને રિથતિમાં નિમિત્ત કારણરૂપ છે. ધર્મદ્રવ્ય-અધર્મદ્રવ્ય
સમયચક્રનું નામ આપી શકાય છે. એમ નિશ્ચયકાળને વૈજ્ઞાનિકોના ઈથર સરખા સર્વજ્ઞ વ્યાપ્ત છે. (કદાચ વિચારના આ બિંદને દષ્ટિમાં રાખીને કેટલાક નિમિત્તને અકર્તા
અનંત અનુમેય અદશ્યરૂપે સમજી શકાય છે. કાળ અનંત
સમય સંપન્ન છે. પહેલા કેટલા કાળ પસાર થયો અને માનીને સર્વત્ર સમુથિત માનવા લાગ્યા છે,) બંને દ્રવ્યો
આગળ કેટલો કાળ પસાર થશે એનું કોઈ માપ નથી. વિછિન્ન પદાર્થોને ગતિ-સ્થિતિ આપી એક સૂત્રમાં બાંધે છે.
કાળ પણ સંસારની જેમ અનાદિ અનંત છે. આકશાસ્તિકાય પુદ્ગલ, ધર્મ, અધર્મ સદશ આકાશ પણ છે. આકાશનો
નવે તવે સ્વભાવ સર્વને અવકાશ યા અવગાહ અથવા સ્થાન આપ- નવ તત્વમાં જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, ૧, સ્પશ-રસ-ગધ-વણવન્તઃ પુદ્ગલા,
૧ આકાશમ્યા વગાહ : ૨ અજીવકાયા ધર્માધર્માકાશ પુદ્દગલા !
૨ વતના-પરિણામ–કયા-પરવાપરત્વે ચ કાલસ્ય !
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org