________________
૪૭ર.
જેનરત્નચિંતામણિ સંવર, નિરા. બંધ અને મોક્ષ છે. જે નવ તત્ત્વમાંથી સમિતિ, દશ યતિધર્મ, ૧૨ અનુપ્રેક્ષા, ૨૨ પરિષહજય અને પુણ્ય અને પાપનો સમાવેશ આશ્રવમાં કરવામાં આવે પાંચ ચારિત્ર છે. મોક્ષમાર્ગે પ્રયાણ કરતા જીવોને સંવરનાં તે સાત તત્ત્વ થાય છે. યાદ રાખવું કે-સાત અથવા નવ સાધન પાથેય સમાન છે. સંવરના બે ભેદ છે (૧) દ્રવ્યતત્ત્વની શ્રદ્ધા કરવાથી પણ સમ્યગ્દર્શન થાય છે. પહેલા સંવર (૨) ભાવસંવર. પુદ્ગલ – કર્મોનું આવાગમન રેકવું તે જીવ અને અજીવ એ બે ની વિચારણા કરી છે દ્રવ્યસંવર છે. કર્મમૂલક આમ્રવના કારણભૂત ભાવને આથી બાકીના સાત પદાર્થોની વિચારણું કરવી સુસંગત અભાવ થવો તે ભાવસંવર છે. સંસારની જે સ્થિતિમાં થશે.
જીવાત્માને રાગ – શ્રેષ આદિ વિકારો અટકે છે તે ભાવસંવર
છે. જે સ્થિતિમાં જીવાત્માન કર્મ સાથે સંબંધ અટકે છે આસ્રવ :- ભારતીય દર્શન કા સમવય’ નામની તે દ્રવ્યસંવર છે. ગ્રન્થના લેખક આદિત્યનાથ ઝા ના શબ્દોમાં આસવની વ્યાખ્યા આ પ્રમાણે છે – જેના સંબંધથી જીવ કર્મોના નિર્જરા : અનાદિકાળથી સંચિત શુભ – અશુભ કર્મોના બંધનમાં પડે છે તેને આસ્રવ કહેવાય છે. બીજા શબ્દોમાં સંયમ - તપ દ્વારા આંશિક વિનાશ કરે તે નિર્જરા છે. કહીએ તો વિજાતીય – વિરોધી તત્તવોના કારણે પ્રવેશ આ નિર્જરાથી કર્મકટકનો નાશ થાય છે. પં', ભૂધરદાસના એ આસવ છે. આસવનો અર્થ છે આગમન – દ્વારા મન – શબ્દોમાં કહીએ તો – જ્યાં સુધી જ્ઞાનદીપકમાં તપસ્યા રૂપ વચન – કાયાના હલન – ચલનથી કર્મ પરમાણુ આત્મા સાથે તેલ ભરવામાં ન આવે ત્યાં સુધી અંતરમાં રહેલા કર્મરૂપી પિતાનો સંબંધ સ્થાપિત કરે છે. આ વેગ આસ્રવ છે. ચાર બહાર નીકળતા નથી. ૩ આથી જ પાંચ મહાવ્રતનું
જે વખતે કર્મ પુદગલ જીવ સાથે સંબંધ પામે છે તે પાલન, પાંચ સમિતિઓનું આચરણ અને પાંચ ઇંદ્રિના વખતે જીવાત્માના મનોભાવમાં પરિસ્પંદન થાય છે તે વિજયથી નિર્જરા કરવી જોઈએ ભાવાત્સવ છે. અને કર્મપુદગલોનો સંબંધ છે તે દ્રવ્યાસવ
આશ્રવ અને સંવરની જેમ નિર્જરાના પણ બે ભેદ છે. જે ભાવનાઓથી સુખ, શાંતિ, સંતોષ અને સમૃદ્ધિને
છે : (૧) ઔપક્રમક યા અવિપાક નિર્જરા (૨) અને અનુભવ થાય છે, શાતા, શુભ આયુ, શુભ નામ, શુભ
પક્રમિક યા સવિપાક નિર્જરા. કર્મનો ઉદયકાળ થયા ગોત્ર સુલભ થાય છે તે પુણ્યાસવ છે અને એનાથી વિપરીત
પહેલા તપ દ્વારા કર્મોને આંશિક ક્ષય કરો. જેમ જે કારણેથી અસુખ, અશાન્તિ, અસંતોષ અને અવનતિનો
આમ્રફળ (કેરી) પ્રયત્ન દ્વારા પકાવવામાં આવે છે તેમ અનુભવ થાય છે; અશાતા, અશુભ આયુ, અશુભ નામ અને
નિર્જરાના માધ્યમથી આત્મા સાથે જોડાયેલ કર્મોને દૂર અશુભ ગોત્ર મળે છે તે પાપાસવ છે. લેકજીવનમાં પાપાસવ
કરવાનો પ્રયત્ન કરવો તે અવિપાક નિર્જરા છે. જેટલો હેયત્યાજ્ય છે તેટલું પુણ્યાસ્રવ ગ્રાહ્ય-ઉપાદેય છે. પુણ્યને સર્વથાહેય માને તે અભીષ્ટ નથી.
છ કાય - છ કાય જીવોને સંક્ષેપમાં આ રીતે સમજવા.
સ્થાવર અર્થાત્ એક સ્પર્શનેન્દ્રિયવાળા પૃથ્વીકાય, અપૂકાય, જ્યારે કર્મ પરમાણુ આમપ્રદેશો સાથે દૂધ અને પાણીની અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિકાય; ત્રસ કાયની અંદર જેમ મળી જાય છે ત્યારે તે બંધની સ્થિતિ પ્રાપ્ત કરે છે. બે ઇંદ્રિય શંખ વગેરે) ત્રણ ઇંદ્રિય (કાનખજૂરા વગેરે) બીજા શબ્દોમાં જ્યારે જીવાત્મા કષાયના યોગે કર્મને યોગ્ય ચાર ઇંદ્રિય (ભ્રમર –માખી વગેરે) અને પાંચ ઇંદ્રિયવાળા પદગલોને ગ્રહણ કરે છે ત્યારે બંધ થાય છે.' આ (મનુષ્ય, પશુ, દેવ નારકી વગેરે) એ છ પ્રકારના જીવે છે. બંધના પાંચ કારણ છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય મુનિ મહાત્માઓ એ જીની હિંસાનો પૂર્ણપણે ત્યાગ અને ગ. બંધની સ્થિતિ સુદઢ કરવામાં મિથ્યાવ, કષાય કરે છે. શ્રાવક વર્ગ એ જીની હિંસાને ત્યાગ અપૂર્ણ અને યોગનો મહત્તવનો ફાળો છે. બંધના ચાર ભેદ છે. પણ કરે છે. પ્રકતિબંધ, સ્થિતિબંધ, પ્રદેશબંધ અને અનુભાગમાં ધ. છ લેયા :- કષાયદયનરજિત એગપ્રવૃત્તિ વેશ્યા છે. જીવાત્માને આયુઃ કર્મ સિવાય બાકીના સાત કર્મોનો કે
ક્રોધ-માન – માયા - ભરૂપ કષાયોના ઉદયથી મન – બંધ એકી સાથે પ્રતિસમય થયા કરે છે.
વચન – કાયાના પેગમાં જે પરિસ્પંદન રૂપ પ્રવૃત્તિ થાય
છે તે લેગ્યા છે. ૧૧-૧૨-૧૩ માં ગુણઠાણે કષાય નથી સંવર : આવતા કર્મોને રોકવા અથવા મન - વચન
ત્યાં કેવળ ચોગપરિણામજનિત લેડ્યા છે. ધર્માચાર્યોએ કાયાની જેમ – તેમ થતી આડી – અવળી પ્રવૃત્તિને રોકવી તેનું નામ સંવર છે. સંવરનાં સાધને ત્રણ ગુપ્તિ, પાંચ
લેશ્યાના છ ભેદ કહ્યા છે. કૃષ્ણ, નીલ, કાત, તેજ, પદ્મ
૩. જ્ઞાનદીપ તપ તેલ ભર, ઘર સોધે ભ્રમ ઠાર; ૧. સકષાયવાજજીવ : કમોં ગ્યાનું પુદ્દગલાનાદરે
યા વિધિ બિન નિકસે નહિ, બૈઠે પૂરવ ચોર, સબધઃ
૪. પંચમહાબત સ ચરન, સમિતિ પંચ પરકાર; ૨. આઅવનિરોધઃ સંવરઃ
પ્રબલ પંચ ઇંદ્રિયવિજય, ધાર નિર્જરા સાર.
આમપ્રદેશો સાથે દૂધ અને પી. એ ઇદ્રિય શંખ વગામી વગરે) અને પાંચ
વા.
* પશુ, દેવ નાખી વગેરે), કાનખજુરા
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org