________________
४७४
જૈનનચિંતામણિ
સાવરણીય, વિના સી અનંત છે
પિતા નહિ ન થઈ શકે છે. એક કવલજ્ઞાન લાય છે
- તિવારા
માટે પ્રથમ સીડી છે. મન – વચન – કાયાની પ્રવૃત્તિઓને બે ભેદ છે. (૧) ઋજુમતિ, (૨) વિપુલમતિ. ઋજુમતિ અશભમાગે જતાં રોકવી તે ગુપ્તિ કહેવાય છે. તત્ત્વાર્થ. મન:પર્યય જ્ઞાન સરળ મનના અભિપ્રાય જાણે છે અને તે સૂત્રમાં “સમ્યગ યોગનિગ્રહો ગુપ્તિઃ ” કહે છે. આ ગુપ્તિઓનું થઈને ચાલ્યું પણ જાય છે. પરંતુ વિપુલમતિ મનપર્યય જ્ઞાન સારી રીતે પાલન કરવામાં આવે તો દરેક પ્રકારના સંઘર્ષ કુટિલનના પણ અભિપ્રાય જાણી લે છે અને તે થઈને સમાપ્ત થઈ જાય.
ચાલ્યું જતું નથી. જુમતિ કરતાં વિપુલમતિ વિશુદ્ધ છે. પાંચ ગતિ :- જીવની અવસ્થાવિશેષને ગતિ કહેવાય છે.
અને કેવલજ્ઞાન થાય ત્યાં સુધી રહે છે. મન પર્યય જ્ઞાન સંસારની અપેક્ષાએ નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ
ઋદ્ધિસંપન્ન સાધુઓને જ થાય છે. અવધિજ્ઞાન ચારે ચાર ગતિ છે. અસંસારની અપેક્ષાએ એક સિદ્ધગતિ છે.
ગતિએના જીવાત્માઓને યોગ્યતાનુસાર થાય છે. સંસારમાં ગતિમૂલક પરિવર્તન – સંસરણ પ્રત્યક્ષ દેખાય છે. જયારે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને
ક્ષમાં દેહના અભાવમાં ગુણમાં ગતિશીલતા છે. ગતિ અંતરાય એ ચાર ઘાતી કર્મોનો સંપૂર્ણ નાશ થાય એ સંસાર અને મોક્ષનો આધાર છે. ગતિના સંદર્ભમાં ત્યારે કેવલજ્ઞાન (અનંત જ્ઞાન), કેવલદર્શન, અનંત સુખ ઈચ્છવા લાયક સિદ્ધગતિ છે. અને તેના માટે અભીષ્ટ અને અનંતવીર્યને જીવ પ્રાપ્ત કરે છે. કેવલજ્ઞાની થઈ મનવ્યગતિ છે. ચાર ગતિમાં મનુષ્યગતિ એટલા માટે શ્રેષ્ઠ વ્યક્તિ ફક્ત જીવન્મુક્ત અહSત્ જ થાય છે એટલું જ નહીં મનાઈ છે કે તેમાં સંયમને સ્વીકાર કરી જીવ પંચ પણ સુનિશ્ચિતરૂપે સિદ્ધગતિની પ્રાપ્તિની સન્મુખ થાય છે. પરમેષ્ઠ પદ પ્રાપ્ત કરી શકે છે. એવો કોઈ જીવ નથી કે કેવલજ્ઞાન પૂર્ણ પ્રત્યક્ષ પ્રમાણ છે. કેવલજ્ઞાની વીતરાગી જે પાંચે ગતિથી પર હોય.
સર્વજ્ઞ હિતોપદેશી હોય છે. એક જીવને એકી સાથે વધુમાં - પાંચ જ્ઞાન - જ્ઞાનનો અર્થ જાણવું છે. આત્મા જ્ઞાનવાન
વધુ ચાર જ્ઞાન થઈ શકે છે. પરંતુ ચાર જ્ઞાન ન હોય તો છે આથી જ જ્ઞાયક સ્વભાવવાળે છે. “મતિ – કૃતાવધિ - મનઃ
ચિંતા નહિ જે ફક્ત એક કેવલજ્ઞાન હોય તે સમજીયે કે પર્યય – કેવલાનિ જ્ઞાનમ્ ” સૂત્ર બનાવી તત્ત્વાર્થસૂત્રકારે
બધું જ છે. ચાર જ્ઞાન તારા સમાન છે કેવલજ્ઞાન ચંદ્રમાં બતાવ્યું કે જ્ઞાન પાંચ પ્રકારે છે :- મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, g૧ :
તુલ્ય છે. જ્ઞાનનો ઉદ્દેશ હિતાહિતબુદ્ધિ અને વિવેકવૃદ્ધિ અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન અને કેવલજ્ઞાન. એમાં મતિ
છે. જ્ઞાન સમાન કોઈ અન્ય સુખનું કારણ સંસારમાં નથી. અને શ્રત એ બે જ્ઞાન પરોક્ષ છે. પરોક્ષ એ માટે કે તે જ્ઞાન એ પરમ અમૃત છે. જન્મ – જરા – મરણને નિવારણ
રાણનાથી ય છે અવધિ અને કરનાર છે. અક્ષરના અનંતમાં ભાગનું જ્ઞાન તે નિગદીયા મનઃપર્યયજ્ઞાન આંશિક પ્રત્યક્ષ છે અને કેવલજ્ઞાન પૂર્ણતયા ન પણ હોય છે. આમાથા એક ક્ષણ માટે પણ જ્ઞાન પ્રત્યક્ષ છે. અહંત યા સર્વજ્ઞ કેવલજ્ઞાની થઈને સંસારના છૂટી શકતું નથી. પાંચેય જ્ઞાન વ્યક્તિને ભૂત – ભવિષ્ય – સમસ્ત પદાર્થ, તેની સમસ્ત અવસ્થાઓ જ્ઞાન દ્વારા જોઈ. વર્તમાનની પ્રેરણારૂપ છે. જાણી શકે છે.
પાંચ ચારિત્ર - મોક્ષપ્રાપ્તિમાં સહાયક ચારિત્રના પાંચ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન ન્યુનાધિકપણે જીવમાત્રમાં હોય ભેદ છે. (૧) સામાયિક (૨) દેપસ્થાપન (૩) પરિહારછે. મતિજ્ઞાન ઈન્દ્રિો દ્વારા થાય છે. મતિ, સ્મૃતિ, સંજ્ઞા, વિશુદ્ધિ (૪) સૂમસં'પરાય અને (૫) યથાખ્યાત. પહેલા ચિન્તા, અભિનિબંધ એ બધા મતિજ્ઞાનના પર્યાયવાચક સામાયિક ચારિત્રમાં ત્રણ શબ્દ સમ + આય ઈક છે. નામો છે. અતજ્ઞાન ચિહનો - સંકેતો-શબ્દથી પ્રાપ્ત થઈ શકે સામાયિક એટલે સામ્યભાવપૂર્વક આત્માનુભૂતિ. આ ચારિત્રમાં છે. મતિજ્ઞાન દ્વારા જાણેલા વિષયને થતજ્ઞાન વિશેષતયા નિયત સમય સુધી સંપૂર્ણ પાપોના ત્યાગની પ્રવૃત્તિ રહે છે. વ્યવસ્થિત કરીને જાણે છે.
તે ગૃહસ્થ તેમ જ સાધુ બનેને માટે અત્યંત આવશ્યક છે. અવધિજ્ઞાન રૂપી પદાર્થોના વિષયમાં એક અવધિ – હદ
આગળના ચારિત્રોનો સંબંધ વિશેષતયા મુનિજનેને માટે
જ છે. જે ચારિત્રમાં હિંસાનો ત્યાગ થઈ જવાથી વિશિષ્ટ મર્યાદારૂપે થાય છે. અવધિજ્ઞાનના બે ભેદ છે. (૧) ભવ
તપ દ્વારા વિશેષ શુદ્ધિ થાય છે તે પરિહારવિશુદ્ધિ છે. પ્રત્યય (૨) ગુણપ્રત્યય. ભવપ્રત્યય અવધિજ્ઞાન દેવ અને
અત્યંત સૂક્ષ્મ લાભ કષાયનો ઉદય હોવા છતાં જે ચારિત્ર નરકગતિમાં જતાં જ થાય છે. ગુણપ્રત્યય અવધિજ્ઞાન પ્રાપ્ત
હોય છે તેને સૂમસં૫રાય કહે છે. યથાખ્યાત ચારિત્ર તે કરવા માટે મનુષ્ય અને તિર્યંચોને ઘણે પ્રયત્ન કરવો
કહેવાય છે કે – જે સંપૂર્ણ પણે મેહનીય કર્મના ક્ષય અથવા પડે છે. અવધિજ્ઞાનના દશાવધિ, સર્વાવધિ, પરમાવધિ
ઉપશમથી આમાને શુદ્ધ સ્વરૂપમાં સુસ્થિર થવામાં સહાયક વગેરે ભેદો જોવા મળે છે.
છે. છેદીપસ્થાપન તે કહેવાય છે કે – પ્રમાદના કારણથી મન પર્યયજ્ઞાનમાં મનુષ્ય એવી સ્થિતિ પ્રાપ્ત કરે છે ચારિત્રમાં દોષ લાગે ત્યારે ગુરુ પ્રાયશ્ચિત્ત સ્વરૂપ પૂર્વપર્યાકે – જેથી અઢી દ્વીપમાં રહેલા સંસી જીના મનોગત ને છેદ કરી ચારિત્ર નવેસરથી આપે છે. અગર વડી દીક્ષા ભાવોને સુગમતાથી જાણી શકે છે. મનઃપર્યય જ્ઞાનના પણ આપતી વખતે પ્રથમના દીક્ષા પર્યાયનો છેદ થાય તે.
ઈ
ત એ છે કે જ્ઞાન
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org