________________
કેવલજ્ઞાનની દિશા પ્રતિ–
છે, ડે, જયેશકુમાર શાહ
માનવ અવસ્થામાં માનવી સુખ અને સમૃદ્ધિ માટે મન ઉપર પોતાની સત્તા જમાવે છે અને માનવીને ગેરમાર્ગે હમેશાં પ્રયત્ન કરે છે. સંસાર અસાર છે. સંસાર દુઃખથી દોરે છે. તેથી માનવીને દુઃખનો અનુભવ થાય છે. ભરેલો છે એવી માહિતી અનેક મુનિ અને આચાર્યોએ
ઇન્દ્રિયો જ માનવીમાં મોહ અને વાસના ઉત્પન્ન કરે સમજાવી છે. સંસારમાં જે સુખ હોત તો જ્ઞાની પુરુષોએ
છે. ઇન્દ્રિયોની ઈરછા પ્રમાણે વિષય મળતાં માનવી સુખને સંસારનો ત્યાગ ન કર્યો હોત. તેઓ માનસિક શાંતિ માટે
અનુભવ કરે છે અને ધીમે ધીમે તેની ઈરછા વધુ ને વધુ તપની આરાધનામાં ન પડ્યા હતા. રોગી માણસે રોગને
પ્રબળ થતી જાય છે. ઇન્દ્રિયે વધુ ને વધુ નિરંકુશ થતી દૂર કરવા જેમ દવાની આશા રાખે છે તેમ સંસારી માણસે
જાય છે જે માનવી માટે તે વધુ ને વધુ દુઃખનું કારણ સુખ શોધવા માટે હંમેશાં વિચાર કરે છે. વૈદ્ય દરદીને રોગનું
બનતી જાય છે. કૂતરાને દાખલે આ માટે ખૂબ જાણીત મૂળ કારણ સમજાવે છે અને તે રોગ દૂર કરવાનો ઉપાય
છે. કૂતરા હાડકાને કરડે છે અને આ હાડકું કુતરાને મોમાં બતાવે છે તેમ આચાર્યો અને તપસ્વીઓ માનવીને દુઃખનું
વાગવાથી તેને લોહી નીકળે છે તે આ લેહી ચાટે છે અને કારણ સમજાવે છે અને તે દુઃખ દૂર કરવાના ઉપાય તેને તેમાં પણ સ્વાદ લાગે છે તે
કે આ બતાવે છે.
સ્વાદ હાડકાને છે. પણ વાસ્તવમાં તે સ્વાદ શેનો છે તે જગતના બધાં દુઃખનું મૂળ કારણ મિથ્યાદર્શન, અજ્ઞાન તમે વાંચકે સમજી શકે છે. માનવીના જીવનમાં પણ અને અસંયમ છે. માનવી વસ્તુના સ્વરૂપને ચોગ્ય રીતે ઈન્દ્રિયો આ જ સ્થિતિનું નિરૂપણ કરે છે. સમજ કે જેતે નથી તેથી તેને જીવનમાં દુઃખ ઉત્પન્ન માનવી નૃત્ય જુએ છે. સિનેમા જુએ છે અને સુખ માણે થાય છે. દોરડાને સાપ તરીકે ઓળખવાથી ભય ઉત્પન્ન છે. સંગીત સાંભળીને શ્રમણેન્દ્રિય આનંદ અનુભવે છે. તેવી જ થાય છે અને આ ભય તે દુઃખનું કારણ બને છે. આ તે રીતે સુવાસ, સ્પર્શ અને સ્વાદમાંથી માણસને સુખને અનુએક સામાન્ય બાબત થઈ પણ જૈનધર્મમાં મિથ્યાદર્શન અંગે ભવ થાય છે, પણ આ સુખ માનવીમાં માહ પેદા કરે છે. કેવો સટ ઉપાય બતાવ્યું છે તેને આપણે સમજવા માટે આ મોહ માનવીના મનને વારંવાર વિષયસુખ તરફ વાળ પ્રયત્ન કરીએ.
છે. માનવીની ઇન્દ્રિય પાસે જે શક્તિ છે તે ખૂબ - મિથ્યાદશી માનવી સ્વ અને પરને જુદા સમજે છે મર્યાદિત છે. અને તેથી તે આ વિશ્વની ખૂબ સમૃદ્ધિમાંથી અને તેને જુદા જ જુએ છે. માનવીને આત્મા અને તેનું અ૮૫ સમૃદ્ધિમાં જ આનંદ માણે છે. કોઈ કાળે માનવીને અનેક પરમાણુનું બનેલું શરીર છે. આને આપણે માનવી મેહ અને ઈચ્છા પૂરી થતાં નથી તેથી માનવીને વારંવાર તરીકે ઓળખીએ છે. બધા જ માનવીઓ આ રીતે બનેલા જન્મના બંધનમાં બંધાવું પડે છે. તેને જ્યારે કેવલજ્ઞાન છે. તે પછી માનવી પિતાનાથી બીજાને જુદે શા માટે પ્રાપ્ત થાય છે ત્યારે જ તે આ બંધનમાંથી છૂટી શકે છે. જુએ છે? મિથ્યાદશન માનવીમાં 4 અનૅ પરનો ભેદ કેવલજ્ઞાનથી જ માનવીની ઇચ્છાઓ પૂરી થાય છે. તેના ઊભો કરે છે. વારતવમાં તેની તે માન્યતા બરાબર હતી મનને શાન્તિ પ્રાપ્ત થાય છે. અને ઇન્દ્રિયસુખના વિચારો નથી. અને તેથી જ માનવી દુઃખી થાય છે.
તેનામાંથી સદંતર નાશ પામે છે. માનવીન શરીર સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને ભાવને આપણે કેટલાય જીને મેહમાં ફસાઈને મરતા જોઈએ પ્રગટ કરે છે. જ્ઞાન-દર્શનની પ્રવૃત્તિ ઈદ્રિયો અને મન છીએ. દા.ત. પંતગિયું દીવાનો રંગ જોઈને તેની સાથે સંગ દ્વારા થાય છે. તેથી માનવી એમ માને છે કે ત્વચા, જીભ, કરવા આવે છે, તે દાઝે છે છતાં તેને મેહ છૂટતો નથી. નાક, નેત્ર, કાન અને મન એ બધાં એનાં અંગે છે. આ તે ફરી ફરીને દીવા પાસે જાય છે. કાંટામાં લગાડેલા માંસને વડે માનવીને જ્ઞાન કે પ્રેરણા મળે છે. તે વડે માનવી જુએ ખાવા માછલું લલચાય છે. તેને પરિણામે કાંટો તેના છે, સાંભળે છે અને વસ્તુઓને જાણે છે. ઇન્દ્રિયો માનવીને મેમાં ભરાઈ જાય છે અને તેનો નાશ થાય છે. ભમરો આવું જ્ઞાન આપતી હોવાથી માનવીને ઈન્દ્રિયોમાં આસક્તિ કમળની સુગંધની લાલચમાં કમળમાં પૂરાઈ જાય છે. આમ આવે છે અને ઇન્દ્રિયે જે જ્ઞાન આપે છે તેને સાચું માનીને વિષયસુખ માનવીમાં પીડા કે દુઃખ ઉત્પન્ન કરતા હોવા માનવી પોતાનું વર્તન કરે છે. આમ ઈન્દ્રિય માનવીના છતાં માનવી તેના મેહમાંથી છૂટી શકતા નથી.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org