________________
૪૫૨
જેનરનચિંતામણ
શર્દી,ગમ, પરસેવો વગેરે દેખાય, તે પછી શરીરની અંદર આજે પણ સ્વરમણતા યોગની ક્રિયાથી આપણે આ થતી પીડા – વેદના પ્રકટ થાય. વધુ આગળ વધીએ ત્યારે રીતે અણુભેદન કરી શકીએ છીએ અને પછી અંતરિક્ષ હૃદય નાડી આદિના ધબકારા સંભળાવા લાગે. તેથી ઉશ્યન માટે પ્રયત્ન. ભલે તેમાં તેમના જેવી સંપૂર્ણ આગળ વધીએ ત્યારે અંદરના બધા અણુઓ – પરમાણુઓ સફળતા આજે ન પણ મળે પણ તેથી શું? તૂટતા જાય અને બધું પાલું હોય તેમ લાગે છે. આ દેખીતું નક્કર શરીર બધું હવા જેવું થઈ જાય, ગેસ રૂપે
ઉપસંહાર હોય તેવું લાગે. એમ જ વધુ આગળ વધીયે અને ઉપરના
અહીં વિસ્તારપૂર્વક આભોપબ્ધિના માર્ગનું વર્ણન દૃષ્ટાંતમાં જેને ખાલી જગા કહેલું તેવું આવે ત્યારે ખરેખર
ખા કરવાનો હેતુ એ જ છે કે આ વાંચીને લોકોને તેના પ્રત્યે આત્મદર્શન થાય છે. પુદ્ગલ બધું સંપૂર્ણ રીતે વીખરી
આભિરુચિ થાય અને તે પ્રતિ આકર્ષણ થવાથી આ માર્ગ જાય ત્યારે અંદર રહેલી – દબાયેલે આત્મા પ્રકટ થાય છે.
અપનાવાય. આ અંગે કોઈને પણ કોઈ શંકા હોય તો વૈજ્ઞાનિક સિદ્ધિઓ
પૂછી શકાય છે. આજના વિજ્ઞાને ભૌતિક સિદ્ધિઓ ઘણી મેળવી છે.
મનુષ્યજન્મ અત્યંત દુર્લભ છે. તે માત્ર રાગ – દ્વષ કે
મોહમાં ખોવાનો નથી, પણ તેનાથી ઉપર જવા માટે તેમાં છેલ્લી ચરમ પ્રકારની કહી શકાય તેવી શોધમાં
તેનો ઉપયોગ કરવાનો છે. આ મનુષ્યજીવન એક જાતનું આગૃભેદન અને અંતરિક્ષ ઉડ્ડયન મુખ્ય છે. પણ ભારતના
તીર્થક્ષેત્ર છે કે જ્યાં બધાં પાપોનો નાશ થઈ શકે છે. શ્રમણ ભગવાન શ્રી મહાવીરદેવે આજથી પચીશસેથી વધારે
અહીં જે પાપ વધુ ભેગાં કરવામાં આવે તો પછી તે કયાં વર્ષ પૂર્વે આ બન્ને ક્રિયાઓ આત્યંતર આધ્યાત્મિક ક્ષેત્રે
છેવાય? પછી તો રહી માત્ર દુર્ગતિ જ. તેથી માનવજન્મનો કરી હતી. તેઓએ પોતાના જ શરીરયંત્રની અંદર પ્રથમ આગૃભેદન કર્યું. જેથી અણુનું અંતિમ સત્ય તેઓને પ્રાપ્ત
જે મુખ્ય હેતુ - મેક્ષ તરફ પ્રયાણ તે અત્રે આદરવાને છે. થયું. આજે તો હજુ કદાચ એ શોધવું બાકી હશે. પછી
તેને માટે માનવજન્મ સિવાય અન્ય કોઈ સ્થાન નથી કે તેમણે અંતરિક્ષ ઉડયન કર્યું - આ અત્યંતર હતું અને
જ્યાંથી મોક્ષમાર્ગની સાધના કરી શકાય. તેથી માનવજી
વનની એક માત્ર સાર્થકતા છે – આમદર્શન પ્રાપ્ત કરવા તેમાં તેમને એવી સફળતા મળી કે તેઓ મૃત્યુ થતાંની
આત્મપલબ્ધિ મેળવવી. સાથે જ એકદમ લેકના અગ્રભાગ પર પહોંચી ગયા છે. આજે કેઈની એવી તાકાત? વળી તેમણે આ વિદ્યા તે આ માટે યત્કિંચિત્ કાઈને માગ જડશે તો આ વખતના સર્વ સાધારણજનને ઉપલબ્ધ કરી હતી. જે કોઈ પ્રયત્ન સફળ લેખાશે. અને, આ માર્ગ દ્વારા સૌ પોતાના તેમની પાસે ગયું તેને આ વિદ્યા તેમણે શીખવાડી. આત્માની ઉન્નતિ સાધો એ જ અંતરની અભિલાષા.
૨૪
s
ગુરુની કૃપા અને શિષ્યની શ્રદ્ધાથી સિદ્ધિ અવશ્ય પ્રાપ્ત થાય છે.
સંસારનો ત્યાગ ત્યાગ છે! ત્યાગનું અભિમાન પણ રાગ છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org