________________
૪૫૦
ત્રણ ગુપ્તિથી જ સ`સંવર થઈ શકે છે. અને તે માત્ર સ્વરમતા ધ્યાનયાગમાં જ સભવે છે.
બીજા અનેક પ્રકારના ધ્યાનમાં ચિત્તની વિચારણારૂપ
પ્રવૃત્તિ ચાલુ હાય છે. ત્યાં કર્મોના આશ્રવ ચાલુ રહે છે. સ્વરમણુતામાં માત્ર દૃષ્ટાભાવ હોઈ કર્મો આવતા નથી. અલબત્ત, આ વાત લદષ્ટિએ છે. સમષ્ટિએ તા સર્વથા
કર્માના અનાશ્રવ ૧૪મા ગુણસ્થાનકે જ છે.
ગુપ્તિ એટલે સપૂર્ણ નિવૃત્તિ. સપૂર્ણ ગુપ્તતા, સ્થિરતા સમિતિમાં સભ્યપ્રવૃત્તિ છે, ગુપ્તિમાં સમ્યપ્રવૃત્તિ અને અસમ્યફનિવૃત્તિ બને છે.
નિર્જરાના ૧૨ ભેદ છે. ૬ માળ અને ૬ અત્યંતર. બાળ ભેદામાં ૪ ભેદ ભાજન સ`બંધી છે. અનશન, ઉનાદરી, વૃત્તિક્ષેપ અને સત્યાગ. વળી અત્યંત્તરમાં પ્રથમના વધુમાં બીજાની અપેક્ષા છે. તે ખીજા પ્રત્યે થાય, ખીજા સાથે થાય. હવે રહ્યા બાકીના ૫ બે. આ પાંચ બેઠે નિર્જરા સ્વરમતા ધ્યાનયોગમાં એકી સાથે લાગુ પડે છે અને તેથી અત્યંત વેગથી કનિર્જરા થાય છે.
એક સ્થાન પર એક આસને બેસી જવાનો અર્થ સુધીનતા તપ થયા. તેમાં બીલકુલ હલનચલન કરવાનું ન હોઈ કાચલેશ શરૂ થઈ જાય છે. વળી સ્વમતામાં સ્વના જ સ્વાધ્યાય શરૂ થઈ જાય છે. તે ધ્યાન તો છે જ અને તેમાં કાયાનું હલન ચલન ન હોઈ કાયાની કાઈ ક્રિયા પ્રત્યે કાઈ પશુ પ્રતિક્રિયા કરવાની ન હેાઈ તે કાર્યાત્સગ છે. આ રીતે આ ચેાગમાં એકી સાથે પાંચ ભેદે નિર્જરા થતી હેાય છે.
વરમણતાના વિધિ
સ્વરમણુતા એટલે સ્વયંમાં રમણતા. એક જ જગ્યાએ
સ્થિર માર્ચને બેસી જવું. ત્યાં એકાંત હોવુ જરૂરી છે. આસન, દિશા કે સમયના કોઈ નિશ્ચિત નિયમ નથી છતાં જે આસન સુખરૂપે લાગે તે આસને બેસવુ', પણ પછી એ જ આસન સરખુ` રાખવુ' વળી દરરાજ અમુક નિશ્ચિત સમયે કરી દેવા. પ્રારભમાં તા થોડા દિવસ એક સરખા આખા જ કરવું. ધ્યાન કરવા બેસે ત્યારે આખા મુળ વગેરે બધ દિવસ આ ક્રિયા કરવી જરૂરી છે. તેથી બીજે ધ્યાન ન જતાં
મન એકામ થાય અને વિધિ હાયમાં આવે. વળી ચડા દિવસના સતત અભ્યાસથી જ અદરની વસ્તુ ઉપર પણ પકડ આવે. એ દરમિયાન સ`સારના અન્ય બધા વિચાર, અન્ય બધી ક્રિયા વગેરે છડી દઈને આ કામમાં એકધારા મનને પરાવવુ. તેથી એકાગ્રતાને લીધે એક વાર બરાબર ક્રિયા કરતાં આવડે અને શું જોવુ છે અને શું દેખાય છે વગેરે બરાબર પકડાઈ જાય પછી દરાજ નિયમિત રીતે પોતાના અનુકુળ સમયે એ દરરાજ માટે નક્કી કરી લેવા તેનું એ અને તે કરતા રહેવુ જોઈ છે.
સ્વરમતા શાનયાગમાં વધુ સુપ્તિ થઈ જાય ત્યારે સક્રિયાઓ પત્ર ચાય અને જીપ સવર થાય અને પછી આ રીતે નિર્જરા થાય તેમાં નવાં કર્મ આવતા નથી. તેથી જીનાની તીવ્ર વેગે નિર્જરા થયા કરે છે, માટે જ આ ધ્યાનયોગ સર્વોત્તમ છે.
ક્રિયાઓ થાય.
Jain Education International
જૈનરનિયંતામિણ
સ્વરમણતા એટલે શરીરની અંદર થતી ક્રિયામાં જ
પોતાના મતને પરાવવુ અને તેનાં તે વિચારરહિત થઈ માત્ર દૃષ્ટાભાવે દર શું શું છે? અને શું શું થાય છે તે જોતાં રહેવાનું છે. આ શરીર જડપુદ્ગલનું બનેલું છે અને તેની
અંદર ચેતન આત્મા ભળેલેા છે. તેથી તેની અંદર અનેક પ્રકારની ક્રિયાઓ થતી રહે છે. પુદ્ગલનું તૂટવું-ભાંગવું વગેરે ચેતનને લીધે પણ અનેક
હવે આ અંદરની ક્રિયાઓ પકડવા માટે બાહ્યથી અંદર જનાર વસ્તુ જે જે પ્રથમ સરળતાથી પકડી શકાય તે શ્વાસ છે. પેાતાના શ્વાસ-પ્રશ્વાસને એકધારા જોતા રહેવાના. શ્વાસ
સ્વરમણતા એટલે શું ?
વરમના એટલે સ્વને-જાતને જૈવાની વિધિ. આમાં આત્માને જોવાના છે. પત્ર તેની શોધ કરવી પડે. આત્માની શાષ તા. આત્મા જ્યાં હોય ત્યાં જ થાય ને ? આત્મા પોતાના શરીરમાં છે. માટે શરીરની અંદર તેની શોધ થાય.
એ માટે વ્યક્તિ સ્વય' પેાતાની અંદર જ ોતા હોય છે. તે જોતા જ જાય તેથી ઔંદર – અંદરની વસ્તુઓ તેની સામે
નીકળે છે અને બંદર જાય છે એ જોવામાં મન વારે ઘડીએ બીજા વિચારામાં ખસી જતુ હોય છે તેથી તેને વારે ઘડીએ નાકના છિદ્રો આગળ શ્વાસ જેવા માટે પરાવવુ. તે બરાબર પકડાવા લાગે ત્યારે ધાસ તી-આવતી વખતે નાસિકાના કયા ભાગામાં અથડાય છે તે પર ધ્યાન આપવું. પહેલી ક્રિયા બરાબર થઈ હોય તો આ એકદમ સરળતાથી પકડાય છે. હવાના સ્પાને બરાબર એકાતાથી શ્વેતા રહેવુ. આખા મી'ચીને તેના અનુભવ કરતા રહેવાનું. એ બરાબર એક સરખું થઈ જાય ત્યાર પછી નાકની નીચેના ભાગમાં-ઉપરના કાંઠના ઉપરના ભાગમાં-અંદર શું લનચલન થાય છે એ પકડવા પ્રયત્ન કરવા. જે વ્યક્તિ બરાબર મનની એકા
ધીરે ધીરે પ્રત્યક્ષ થતી જાય છે અને છેવટે આત્મદર્શન થાય.
આત્મદેવના દર્શન થાય એટલે આ માનવભવ સાક થયા ગણાય. આત્મદર્શન થયા પછી તેમાં સ્થિરતા કરવાની રહે છે. આત્મામાં સ્થિરતા આત્મરમતા એ જ સાચુ – નિશ્ચય ચારિત્ર. તે વખતે આત્મા સર્વ જાગત અપ્રમત્ત થાય.
66
કર્મની નિર્જરા તીય વેગે થાય. “ જ્ઞાની શ્વાસોશ્વાસમાં કરવ્રતાથી પ્રથમની બે ક્રિયાઓ કરે છે તેને આ ત્રીજી ક્રિયા કનો છે " વગેરે જે કહ્યું છે તે એવા આત્મજ્ઞાનીઓ માટે કહ્યું છે.
એકદમ સરળતાથી હાથમાં આવે છે.
આ હેાઠની અંદર શું સવેદન થાય છે, કોઈપણ જાતનું
For Private & Personal Use Only
www.jainelibrary.org