________________
૪૫૬
જેનરત્નચિંતામણિ
(B) ત્રણ લિંગ –
-મોક્ષની પ્રાપ્તિ માટે ચારિત્ર એ સહુથી નજીકનું કારણ (C) ત્રણ પ્રકારની શુદ્ધિ
છે. તેના ગુણ એટલે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, (D) પાંચ દુષણને ત્યાગ
અપરિગ્રહ વગેરે છે. પરંતુ તેની વૃદ્ધિ જ્ઞાનને લીધે જ થાય
છે, જે જ્ઞાન ન હોય તો ચારિત્ર કેવું લાગે? ફર્ક લાગે...! (E) આઠ પ્રભાવકો
જે જ્ઞાન ન હોય તે આધ્યાત્મિક પ્રગતિ શી રીતે કરી શકે ? (F) પાંચ ભૂષણે
જે જીવ તોમાં શ્રદ્ધાળુ બને છે અને મુક્તિને વરે છે (G) પાંચ લક્ષણો
ત્યારે તે જીવને સમ્યગજ્ઞાન અને સમ્મચારિત્રની જરૂર પડે (H) છ જયણું
જ છે. શાસ્ત્રકારોએ જણાવ્યું છે કે સમ્યગદર્શન-જ્ઞાન(I) છ આગારો
ચારિત્રની આરાધનાથી મુક્તિનો માર્ગ પ્રાપ્ત થાય છે. (4) છ ભાવનાઓ
સમ્યગજ્ઞાન એ વિશુદ્ધ જ્ઞાન છે. વિશુદ્ધજ્ઞાનને પરિવર્તન (K) છ સ્થાનો કુલ – સડસઠ સમ્યકત્વને બોલ.
પામવાનું કોઈ કારણ જ છે નહિ. અજ્ઞાન હંમેશા પરિવર્તન
શીલ છે. આગળ જણાવ્યું તે પ્રમાણે સંસારની કોઈપણ જે જીવ સમ્યક્ત્વના સડસઠ ભેદને જાણી શકે, તે પામી છે
વસ્તુ જેમ જ્ઞાન વગર–સામાન્ય જ્ઞાનવગર સમજાતી કે રુચતી શકે છે. આ દુઃખપૂર્ણ સંસારને ભેદ જાણી શકે છે.
નથી તેમ અંતરાત્માને અવલેકવા માટે વિશુદ્ધ જ્ઞાન વગર સંસારમાં રચ્યા પચ્યા રહેતા જીવો માટે સમદષ્ટિ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. આથી જૈનદર્શને જ્ઞાનની આરાધના કેળવવી અને મનને વશ કરવું એ ભારે કઠિન કાર્ય હાવા પર સવિશેષ ભાર મૂક્યો છે. જ્ઞાનને વંદન કરો. તેની છતાં પુરુષાર્થની પાંખે ઉડનારાઓ જરૂર મનના સ્વામી બની નિંદા ન કરો. કારણ કે જ્ઞાન અને કિયાથી જ મોક્ષ મળે છે. શકે છે.
જ્ઞાનને અજ્ઞાન અને સંમેહરૂપી અંધકારનો નાશ કરનાર સમ્યગાન ક
વળી તે સૂર્ય માની તેને વારંવાર નમસ્કાર કરે છે.
જ્ઞાનથી પાપકાર્યોમાંથી નિવૃત્તિ, કુશલ પક્ષમાં પ્રવૃત્તિ, ગુણ અનંત આતમ તારે, મુખ્ય પણે તિહાં હોય
અને વિનયની પ્રાપ્તિ થાય છે. તેમાં પણ જ્ઞાન જ વડું રે, જિનથી દંસણ હોય !
જૈનદર્શને જ્ઞાનના બે પ્રકાર દર્શાવ્યા છે.ભવિયણ ચિત્ત ધરો, મન વચન કાય અમાચો રે, જ્ઞાન ભગતિ કરે છે
(૧) મિથ્યાજ્ઞાન-મિથ્યાજ્ઞાનથી સંસાર પાર કરી શકાતે
નથી. અહીં મિથ્યાજ્ઞાનનો અર્થ અજ્ઞાન. એક જૈન મહર્ષિએ જ્ઞાનનો મહિમા જણાવતા ઉપર મુજબ કહ્યું. જેમ સમ્યફ એ આત્માનો ગુણ છે તે રીતે જ્ઞાન
(૨) સમ્યગાન- સમ્યગજ્ઞાનથી સંસાર તરી શકાય છે. પણ આમાને ગુણ છે. મહર્ષિએ સુંદર રીતે જણાવ્યું છે
સમ્યગ જ્ઞાનની આરાધના મુકિતમાર્ગની કારક બને છે. આ આ વિશ્વની દરેક વસ્તુ એ અનંત ધર્માત્મક છે, તે રીતે
સમ્યગુજ્ઞાનની વૃદ્ધિ થાય તે માટે શાસ્ત્રકાર ભગવંતોએ આઠ આમા પણ અનંતધર્માદમક છે તેમાં બે ગુણેની મુખ્યતા
પ્રકારને જ્ઞાનાચાર દર્શાવ્યો છે. જ્ઞાન અને દર્શન છે. તેમાંય આ બે ગુણોમાં જ્ઞાનને ગુણ જ્ઞાનાચાર કાલ, વિનય, બહુમાન, ઉપધાન, અનિહનવતા, પ્રધાન છે. કાર કે જ્ઞાન વડે જ સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. વ્યંજનશુદ્ધ, અર્થશુદ્ધિ અને તદુભાયશુદ્ધિ, એમ આઠ માટે હે ભવ્યજનો, મારી વાત તમે ધ્યાન પર લો અને પ્રકારની જ્ઞાનાચાર જણાવ્યા છે. દંભરહિત બની મન-વચન-કાયાથી જ્ઞાનની ઉપાસના કરો.” અહીં જ્ઞાન શબ્દથી શ્રુતજ્ઞાન સમજવાનું છે. આમાં જ્ઞાન વડે જ પદાર્થને જાણે છે. તે પદાર્થ પર
જ્ઞાનાચાર કાલ–સર્વજ્ઞ ભગવંતોએ તત્ત્વનું જે સ્વરૂપ શ્રદ્ધા જાણ્યા પછી જ કરે છે. દર્શનની પ્રાપ્તિ જ્ઞાન હોય બતાવ્યું છે તેનો યથાર્થ બેધ, શાસ્ત્રનું પઠન-પાઠન કરવાથી તે જ થાય છે. જેને જ્ઞાન નથી તેને સમ્યક્ત્વ શી રીતે થાય છે અને કાર્યસિદ્ધિ માટે કાળને અગત્યનું કારણું મનાય પ્રાપ્ત થવાનું છે ?
છે. સ્વાધ્યાય અમુક સમયે જ કરવો જોઈએ. જ્ઞાનની આરાધના દ્વારા અજ્ઞાનરૂપી અંધકારને ઉલેચ- વિનય-જ્ઞાન આપનાર ગુરુનો, જ્ઞાનીને, જ્ઞાનાભ્યાસીને, વાનો હોય છે. જ્ઞાનનો મહિમા જણાવતાં મહર્ષિ વધુ
જ્ઞાનને, અને જ્ઞાનનાં ઉપકરણે પ્રત્યે આદરભાવ રાખવા, જણાવે છે
વિનયવિવેક દષ્ટિ રાખવી જરૂરી છે. એ વિનય નામનો જ્ઞાને ચારેત્રગુણ વધે રે, જ્ઞાને ઉદ્યોત સહાય, બીજો પ્રકાર છે. જ્ઞાને થિવિરપણું લહે રે, અચારજ ઉવજઝાય,
જે જ્ઞાન આપે તે ગુરુને વિનય દશ પ્રકારે જણાવી ભવિયણ ચિત્ત ધરો,-મન
શકાય છે. (૧) ગુરુનો આદરભર્યો સત્કાર કરવો (૨) જ્યારે
નથી. અહી
પણ વધની દરકામક છે તેમાં કારમાં
એ સુંદર છે તે
રીબ
જા પણ અનેક વસ્તુ એ
ના છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org