________________
જેનદર્શનમાં ન્યાયશાસ્ત્ર
–શ્રી પ્રા. નાનકભાઈ કામદાર
ચિંતન એ માનવ સ્વભાવનું હાર્દ (Essence ) છે. પરીક્ષણ એ જ જાય.” મુખ્યત્વે જે શાસ્ત્રોમાં પ્રયોજનજે પ્રવૃત્તિ અન્ય પ્રાણીઓ અથાગ પ્રયત્ન પછી પણ કરી અનુમાન-હેતુ દ્વારા અર્થની તપાસ કરવામાં આવતી તેને શકતા નથી તે ચિંતન પ્રવૃત્તિ માનવી માટે સાહજિક ક્રિયા “ન્યાય' કહેવામાં આવતો. છે. આ સાહજિક ક્રિયા દ્વારા જ ચેતન સૃષ્ટિમાં મનુષ્યનું
જન દર્શનના મતે માત્ર અનુમાન દ્વારા જ જ્ઞાન પ્રાપ્ત મહતવ તેની બુદ્ધિએ નિશ્ચિત કરેલું છે. માણસમાં રહેલી
' થતું નથી. પ્રત્યક્ષ વિગેરે પ્રમાણે દ્વારા પણ જ્ઞાન પ્રાપ્તિ વિચાર- બુદ્ધિ-ચિંતનની સ્વતંત્રતા તર્ક અને જીજ્ઞાસા
શકય છે. આથી મુખ્યત્વે અનુમાન પર આધારિત ન્યાયશક્તિનું પરિણામ છે. અને આથી જ પંડિત સુખલાલજી
શાસ્ત્રને પ્રાચીન સમયમાં “પ્રમાણ” – શબ્દથી પણ ઓળખવામાં કહે છે તેમ, “જ્યારે કોઈ બહારનું કે અંદરનું દબાણ ન
આવતું. વ્યાકરણ -મીમાંસા અને ન્યાયશાસ્ત્રના વિદ્વાનોને હોય ત્યારે હરકોઈ મનુષ્યની બુદ્ધિ આપોઆપ શંકા અને
“pવારા પ્રમાાપારાવાર રી”નું બિરૂદ આપવામાં તર્ક કર્યા કરે છે.... ૧
આવતું. આ બિરૂદને “પદ” શબ્દ વ્યાકરણ માટે, તર્ક અને શંકા માણસને ક૯પનાની દુનિયામાં આવા
“વાક્ય” શબ્દ મીમાંસા માટે અને “પ્રમાણ” શબ્દ ગમન કરાવે છે. બુદ્ધિ દ્વારા પિતાની કાલ્પનિક માન્યતા
ન્યાય માટે કહેવાય છે. ૫ આ પ્રકારના શાસ્ત્રો માત્ર એને ચકાસતે માનવી અંતે સત્ય તરફ જવા સતત પ્રયત્ન
અનુમાનને જ પ્રમાણ માને છે જ્યારે જૈનદર્શન તેનાથી શીલ રહે છે. આ પ્રક્રિયામાં માનવીને જે પદ્ધતિઓ પ્રાપ્ત આગળ
આગળ વિચારે છે. થાય છે, તેમાં અનુમાન પદ્ધતિનો સમાવેશ થઈ જાય છે. અક્ષપાદ ઋષિના સૂત્રોને ન્યાયસૂત્ર કહે છે. તે મૂજબ આવી અનુમાન પ્રણાલિકાથી સંદિગ્ધ વસ્તુનો નિર્ણય કરી તત્વનું પ્રતિપાદન કરનાર ગ્રંથોના નામમાં ન્યાય શબ્દ શકાય તે અનુમાન પદ્ધતિને “ન્યાય” કહેવામાં આવે છે. ૨ વપરાય છે. જેમકે ન્યાયભાષ્ય, ન્યાયવાર્તિક, ન્યાયમંજરી આથી જ જન તત્વજ્ઞાનમાં પ્રમાણોની ચર્ચા કર્યા પછી વિગેરે નામ આ પ્રકારના છે. - “નયની ચર્ચા કરવામાં આવી છે. ૩
અહીં ધ્યાન રાખવા જેવી બાબત છે કે પરમાણુ,
આત્મા, વિગેરે જેવા અતીન્દ્રિય અર્થના સ્વરૂપને નિશ્ચિત જે રીતે વ્યક્તિઓના બાહ્ય તેમજ આંતરિક વલણે કરવા પ્રચલિત જ્ઞાનને જે રીતે ન્યાય કહેવામાં આવતું તે અને દેખાવમાં ભેદ જોવા મળે છે. તેવી જ રીતે સ્થાનભેદ
પ્રકારે વાક્યનો અર્થ કરવા જે જ્ઞાનનો પ્રયોગ કરવામાં અને પ્રણાલિભેદથી તેની વિચાર શક્તિમાં પણ ભેદ પડે છે.
૨ શાક્તમાં પણ ભેદ પડે છે. આવતો તેને પણ ન્યાય કહેવામાં આવે છે. આથી જ દેશ તેમ જ સંપ્રદાયની દૃષ્ટિથી ન્યાયશાસ્ત્રના
પ્રમાણની જેમ ન્યાય માટે પણ તક શબ્દ વાપરવામાં પાશ્ચાત્ય ન્યાયશાસ્ત્ર અને પૂવય ન્યાયશાસ્ત્ર તથા પૂર્વના ન્યાયશાસ્ત્રમાં પણ વૈદિક, બૌદ્ધ અને જિન એ મુખ્ય
આવે છે. ન્યાયમાં અનુમાન મુખ્ય છે. તેથી અનુમાનને તક પ્રકારો છે.
પણ કહી શકાય, જેમકે બ્રહ્મસૂત્રના રચયિતા વ્યાસ અતી
ન્દ્રિય અર્થની નિશ્ચિતતા સિદ્ધ કરવા અસમર્થ અનુમાન માટે ન્યાય એટલે શું-પ્રાચીન સમયમાં પ્રમાણ દ્વારા “તદ્ઘnતાના” જેવો શબ્દ પ્રયોગ કરે છે. પદાર્થની કોટી કરનાર શાસ્ત્રો માટે ન્યાય શબ્દ વાપરવામાં તક શબ્દ પ્રમાણુ અને પ્રમેય વાચક છે. પરંતુ આથી આવતો હતો આ સંદર્ભમાં મહર્ષિ અક્ષપાદના ન્યાયસૂત્ર તે તર્ક શબ્દ મર્યાદિત બની જાય. તકનો સાચો અર્થ તે, પ્રસિદ્ધ છે. ૪ વાત્સાયન પણ ન્યાયસૂત્રની વ્યાખ્યા આપતાં “યથાર્થ જ્ઞાનનું સાધન” તે થઈ શકે. આ અર્થમાં કહે છે. “garm Sા :- પ્રમાણુનું અર્થ તર્ક શબ્દના અનેક પ્રયોગ જોવા મળે છે. ગૌતમ અને - ૧. દર્શન અને ચિંતન લે. પંડિત સુખલાલજી. પુસ્તક.
ભાષા. મુનિશ્રી યશોવિજયજી. દ્વિતીય વિભાગ. ૨. પા. ૧૦૭૭
૪. જનતકભાષા-હિંદી વિવેચના, પંડિત ઈશ્વરચંદ્ર ૨. એજન.
શર્મા પ્રકરણ. ૩. પા. ૧૩. ૩. “પ્રભાળ કુત્તાના ૩ ૩ થ7 | જૈન તર્ક- ૫. એજન. પા. ૧૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org