________________
જૈનદર્શનમાં તત્ત્વચર્ચા ઃ નવ તત્ત્વ
— પ્રા. કૃષ્ણપ્રકાશ વ. દેરાસરી,
જૈનદર્શનમાં આત્મા, ક, મેાક્ષ વગેરે બાબતેાની તે પુદ્ગલ. પુદ્દગલ આણુવિક છે. તેનું સૂક્ષ્માતિસૂક્ષ્મ સ્વરૂપ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. જૈનશાસ્ત્રોમાં સમ્યગ્દર્શન, પરમાણુ છે. પુદ્દગલ શુદ્ધ ભૌતિક જડ દ્રવ્ય છે. તેનું વિશ્લેસમ્યજ્ઞાન, સમ્યક્ચારિત્ર, પાંચ મહાવ્રતા, અણુવ્રત, ગુણુવ્રત, ષષ્ણુ કે સ'શ્લેષણ શકય નથી. પુગલ રસ, સ્વાદ, ગંધ અને શિક્ષાવ્રત વગેરે ત્રતાની પણ ચર્ચા કરવામાં આવી છે. જૈન-રૂપના ગુણા ધરાવે છે. કર્મ પુદ્ગલાથી આત્મા બંધાય છે. દર્શીનમાં નવ તત્ત્વના સિદ્ધાંત એક વિશિષ્ટ પ્રકારના સિદ્ધાંત નિર્જરા દ્વારા કર્મ પુદ્ગલના નાશ કરી આત્મા મુક્તિ પ્રાપ્ત છે. આ નવ તત્ત્વા નીચે મુજબ છે. કરી શકે છે. સમ્યગજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યક઼ચારિત્રની આરાધનાના હેતુ આ કર્મ પુદ્ગલમાંથી મુક્તિના છે.
(૧) જીવ (ર) અજીવ (૩) પુણ્ય (૪) પાપ (૫) આસવ (૬) સંવર (૭) નિર્જરા (૮) ખ'ધ અને (૯) મેાક્ષ.
જીવ :– જૈનદર્શીન અનુસાર જીવ અથવા આત્મા ચૈતન્ય યુક્ત છે. ચેતના એ જીવ કે આત્માનું હાર્દ કે સાર તત્ત્વ છે. ચેતના જ્ઞાન અને દન ઘટકાની બનેલી છે. તેથી જીવનાં મુખ્ય લક્ષણા પણ જ્ઞાન અને દર્શન છે. જીવ પાંચ પ્રકારનાં જ્ઞાન ધરાવે છે: (૧) મતિજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન (૩) અવિધ જ્ઞાન (૪) મન:પર્યાયજ્ઞાન (૫) કેવલજ્ઞાન. છવાની સંખ્યા ઘણી છે. સૈદ્ધાન્તિક રીતે તેમને આ રીતે ગાઠવી શકાય – સૌથી ઉપરની કક્ષામાં પૂર્ણ જીવા કે પૂર્ણ આત્મા; સૌથી નીચેની કક્ષાએ અપૂર્ણ જીવા રહેલા છે. જીવ શાશ્વત છે. શરીરથી જુદો છે. જીવની પેાતાની ચેતનાથી જ તેનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. જેમ પ્રકાશ સત્ર ફેલાય છે તેમ જીવ આખા શરીરમાં વ્યાપી છે. જીવ સુખ-દુઃખના અનુભવ કરે છે. જીવ શરીરના જેવા આકાર ગ્રહણ કરે છે. જીવ શરીરમાં રહેલા હાય ત્યારે જાણી શકે છે. જીવ અમર્યાદિત નથી. જીવ કર્મરૂપી પુદ્દગલથી ખ ́ધાયેલ છે. જીવમાં જ્ઞાન દૃન રહેલાં છે. જીવથી કપુદ્ગલ અલગ થાય ત્યારે જ જીવ મુક્તિ પામે છે, કર્માની અસરમાંથી મુક્ત થયેલા જીવ કેવળજ્ઞાન અને કેવળઢન પ્રાપ્ત કરે છે.
પૃથ્વીકાય, અપ્કાય, તેજસ્કાય ( અગ્નિ ), વાયુકાય, વનસ્પતિકાય, એઇંદ્રિય, તેઇન્દ્રિય, ચરિદ્રિય, પચેન્દ્રિયમાં દેવ, મનુષ્ય, નારક અને તિહુઁચ આ બધા તબક્કામાં જીવ કર્મથી ખંધાયેલ છે માત્ર મુક્ત =સિદ્ધગતિને પ્રાપ્ત થયેલ જીવા જ કર્મની સાંકળાથી મુક્ત છે.
અજીવ :– પુદ્ગલ, ધ, અધર્મ, આકાશ અને કાળ આ પાંચ અજીવ દ્રવ્યા છે.
પુદ્ગલ :- પરમાણુ અને તેના બનેલા સ્કાને પુદ્ગલ તરીકે ઓળખવામાં આવે છે. વ્યુત્પત્તિશાસ્ત્રની દૃષ્ટિએ પૂરણ ( વૃદ્ધિ) અને ગલન ( =હાસ) દ્વારા રૂપાંતર પામતુ' દ્રવ્ય
Jain Education International.
ધર્મા સ્તકાય-અધર્માસ્તિકાય ઃ- ધન સામોન્ય અ ધાર્મિક માન્યતાએ કે સગુણ થાય છે. પરંતુ જૈનદર્શનમાં ધર્મના અ ગતિના મૂળભૂત સિદ્ધાંત છે. ધર્મ વિશિષ્ટ રીતે ગતિમાં સહાય કરે છે. અધમ પદાર્થોની સ્થિરતામાં આધારભૂત થતું દ્રવ્ય છે. ગતિ અને સ્થિતિ અનુક્રમે ધર્મ અને અધર્મીનાં લક્ષણેા છે.
આકાશસ્તિકાય : આકાશનું કાર્ય દરેક પદાર્થોને જગ્યા કરી આપવાનું છે. અર્થાત્ દરેક પદાર્થ આકાશમાં જ રહે છે. જીવ, અજીવ, ધર્મ, અધર્મ વગેરે આકાશમાં જ રહેલા છે. આકાશ વિના કોઈ પદાર્થ હી શકે નહિ. આકાશ સર્વવ્યાપી દ્રવ્ય છે. તેના બે વિભાગેા છે. (૧) લેાકાકાશ (જેમાં છ દ્રવ્ય રહેલાં છે તે ચૌદ રાજ પ્રમાણ ) (૨) અલેાકાકાશ (જેમાં ફક્ત આકાશ—ખાલી—જગ્યા છે. અન્ય દ્રવ્યેા નથી)
કરવામાં કારણભૂત છે. જીવ ક પુદ્ગલથી અલગ થઈ ને કાળ : કાળ દ્રવ્ય છે. આત્મા અને પુદગલનુ* પરિવર્તન નિર્જરા કરવા મથે છે. ત્યારે જીવમાં અનેક પરિવર્તના આવે છે. પુદગલનું પણ સૂક્ષ્મ સ્વરૂપમાંથી સ્થૂલ સ્વરૂપમાં રૂપાંતર થાય છે. પુદ્દગલ કે જીવનુ રૂપાંતર કાળતત્ત્વ ઉપર આધારિત છે. કાળ કે સમયમાં જ રૂપાંતર થાય છે.
સમગ્ર વિશ્વ જીવ અને અજીવનુ બનેલુ છે. જીવ અને પુદ્દગલ સક્રિય દ્રવ્યા છે અથવા તા નિમિત્ત કારણેા છે. જીવ અને અજીવને સાંકળતી કડી કે શૃંખલા ક છે. જીવની સાથે કર્મોના બંધ, ઉદય અને નાશ એ જૈનધર્મના કર્મસિદ્ધાંત છે. કર્મના નાશ કરીને જ જીવ મેાક્ષ પામે છે.
પુણ્ય : જીવને જેનાથી ઉત્તમ સામગ્રી પ્રાપ્ત થાય તે પુણ્ય. તેમાં કારણભૂત શુભ ક્રિયાઓ તે પણ પુણ્ય છે. દેવમનુષ્ય આદિ ઉત્તમ ગતિ, ઉત્તમ જાતિ વગેરે પુણ્યકના ઉદ્દયથી પ્રાપ્ત થાય છે. જૈન દર્શનમાં પુણ્યમ ધનાં કારણભૂત
For Private & Personal Use Only
www.jainelibrary.org