________________
સર્વ સામ છે.
છે તેમ કહીએ તો, “ The origin of the extant Jaina liteature can not be placed earlier than about 300 B.C. or two centuries apter
than origin of tho see. જૈન સાહિત્યના પ્રાદુર્ભાવને ઈ. સ. પૂ. ૩૦૦ અથવા પરપરાના ઊગમ પછી અસ્સા વથી પહેલાં મૂકી શકાય તેમ નથી " કે હિપ્રશ્ન માત્ર એ રહે છે કે મહાવીરના પહેલાં ભગવાન પાર્શ્વનાથ અથવા તેમની પરંપરાની શ્રુત સપત્તિ શું હતી ?
શાસ્ત્રોમાં તો સ્પષ્ટ કહેવાયું છે કે આચારાંગ વિગેરે ૧૧ અગાની રચના મહાવીરના અનુગામી ગણધરાએ કરી. × જિનદાસ મહત્તરસ્કૃત નહીંચણ, તત્ત્વાર્થરાજ્યાર્તિક વિગેરે અનુસાર અશાસ્ત્રો કેટલે જિનભાષિત અને શબ્દ સૂત્રના રૂપે પરો દ્વારા સ્થિત શાયો છે. ૨૫ ની સૂત્રની જૂની વ્યાખ્યા-ચૂર્ણિ–જે વિક્રમની આઠમી સદીથી જૂની નથી-તેમાં ‘પૂર્વ ’ શબ્દના અર્થ કરતાં કહેવાયું છે કે મહાવીરે પ્રથમ ઉપદેશ આપ્યા માટે તેને ‘પૂર્વ” કહેવાયું. ૨૬ જ્યારે ભગવતીમાં કેટલીક જગ્યાએ ભગવાન મહાવીરના મુખથી એવુ' કહેવડાવાયું છે કે અમુક વસ્તુ પુરુષાદારણિય પા નાચે જ જે કરી છે. તે હું કહુ છું અને જ્યારે આપડે શ્વેતાંબર-દિગંબર થત હાશ એ જોઈએ છીએ કે મહાવીરનું તત્વજ્ઞાન એ પાર્કનાથ વગેરે કેવલજ્ઞાની મહાપુરુષા ( તીર્થંકર ) જે ધર્મમાગ પ્રકાશી ગયેલા તેને વિકસાવે છે ૨૭ ત્યારે ‘પૂર્વ” શબ્દના અર્થ સમજવામાં કાઈ મુશ્કેલી રહેતી નથી. ‘ પૂર્વ શ્રુત’ના અર્થ સ્પષ્ટ રીતે એ જ છે કે જે મહાબીર પૂર્વે પાનાથ પરંપરાથી થાકું આવતુ હતું અને જે કાઈના કાઇ રૂપે મહાવીરને પ્રાપ્ત થયું. ૨૮
આ રીતે સર્વાંગી વિચાર કરતાં જણાય છે કે વૈશ્વિક સાહિત્ય સાથે જ ગમ પામેલ શ્રખ્યુ સાહિત્યનો એટલે કે નના વારસ જૈનદર્શનને પ્રાપ્ત થયા છે.
૨૩. SBE part | vol. XXll Introdueton p. xliii ૨૪-૨૬. નન્દીસૂત્ર ( વિજયદાનસૂરિ સાધિત ) સૂ,િ પૃ.
૧૧૧ અ.
૨૫. તત્ત્વા વાતિક-૧, ૨૦, ૧૨
૨૭. મુનિશ્રી
ન્યાયવિજયજી – જૈનદર્શન ૯મી આવૃત્તિ.
પ્રસ્તાવના પૃ. ૮.
૨૮. sacred Books og the East vol XX11 Intro. p. XLIV
Jain Education International
CONCE
For Private & Personal Use Only
સમ્યક્ત્વ પ્રાપ્તિ
વર્ષીતપતું પા
૪૩૧
www.jainelibrary.org