________________
જૈનદર્શનનાં પાયાના સિદ્ધાન્તો અને પ્રમાણીમાસા
શ્રી અ. દે. શાસ્ત્રી
રત્નત્રયી : મનુષ્યની પ્રત્યેકપ્રવૃત્તિનાં બે પ્રયાજના છે- ઉપયાગ : જીવને ઉપયાગમય કહ્યો છે. [ની ૩૧ સુખની પ્રાપ્તિ અને દુઃખના પરિહાર. સામાન્ય રીતે આપણે જેને ોળમો દ્રવ્યસંગ્રહ ] ઉપયાગમયત્વ એટલે દન અને અહિક સુખ કહીએ છીએ તે ખરેખર તા અનિત્ય હાવાથી જ્ઞાનરૂપી સ્વભાવ હોય તે. [ ૩ચેમવત્ર ત્િ વનજ્ઞાનઅને દુઃખમિશ્રિત હાવાથી પરમાર્થ દૃષ્ટિએ દુઃખરૂપ જ ગણવા- માવામસ્ત્યમ્ । જૈનદર્શનસાર પૃ. ૨/ચેતના જીવતુ માં આવે છે. આથી જ આત્યન્તિક સુખની પ્રાપ્તિને પરમ પુરુષાર્થ ભેદક લક્ષણ છે. કારણ કે એ લક્ષણુ માત્ર જીવમાં જ છે, અન્ય ગણવામાં આવે છે. એ જ મેાક્ષ છે. પ્રત્યેક દર્શનપાત-તત્ત્વામાં નથી. આમ ચેતના જીત્રના બાહ્યધર્મ માત્ર નથી, પેાતાની રીતે મેાક્ષનું સ્વરૂપ અને મેાક્ષના મા સમજાવે પણ એનું અંતરંગ તત્ત્વ છે, સ્વરૂપ છે. એથી જ જીવને પ્રમાતા છે. જૈનદર્શન અનુસાર સમ્યગ્દર્શન, સમ્યગજ્ઞાન અને ઉપરાંત ચૈતન્યસ્વરૂપ કહેલા છે [ પ્રમાણનયતત્ત્વાલેાક ૭. ૫૫ સમ્યક્ ચારિત્ર એ મેાક્ષના માગ છે. એ ત્રણ જનદર્શનની ૬ ] કુન્દકુન્તાચાર્ય કહે છે કે વ્યવહારમાં જીવ અને ચેતના રત્નત્રયી છે - સથટ્રા ન-જ્ઞાન-ત્રિળિ મેક્ષત્રઃ । વચ્ચે ભલે તફાવત પાડીએ પણ પરમાથે` તા જવ જ્ઞાતા ( તત્વાર્થાધિગમ ) અને જ્ઞાનસ્વરૂપ બને છે. અનન્તન, અનન્તજ્ઞાન, અનંત વીય અને અનન્ત સુખ એમ અનન્તચતુષ્યપ્રાપ્ત જીવ મુક્ત છે અને તે દશા, દનાવરણીય, જ્ઞાનાવરણીય, મેાહઅને અન્તરાય કર્મોના ક્ષયથી જ પ્રાપ્ત થાય છે. [ मोहयातज्ञान-दर्शनावरणान्तरायक्षयात्त्व कैवल्यम् । તત્ત્વાર્થ સૂત્ર ૧૦-૧]
-
સમ્યગ્દર્શન આત્મા અને અનાત્માના વિવેક સ્વરૂપ છે. ( મન્થટ્રાન ઘામેતરવિવેTMવમ્ –જૈનદર્શન–ચનસુખ-નીય દાસ. પૃ. ૧) આત્મતર વિવેક તત્ત્વાર્થમાં શ્રદ્ધા રાખવાથી પ્રાપ્ત થાય છે. જીવ, અજીવ, આસવ, બધ, સવર, નિર્જરા અને મેાક્ષ એ સાત તત્ત્વ છે.
સંશય, વિપÖય અને અનધ્યવસાયથી રહિત એવુ આત્મા અને અનાત્માના સ્વરૂપનુ` સ‘પૂર્ણ ગ્રહણ તે સમ્યગ્ જ્ઞાન. સંશય એટલે શંકા, કાઇક પદાર્થના સ્વરૂપનું સપૂર્ણ જ્ઞાન ન થાય તે, જેમકે અધકારમાં કાંઈક જોઈ ને આ માણસ છે કે થાંભલા તે નક્કી ન થાય તે. જે વસ્તુ હાય તેને બદલે ખીજી વસ્તુ સમજવી તે વિપ ય. જેમકે દોરીને બદલે સાપ સમજવા. વસ્તુ ખરેખર શું છે તેના ખ્યાલ ન હાય તે અનધ્યવસાય,
સમ્યક્ચારિત્ર બે રીતે સમજાવી શકાય. વ્યવહારનય અનુસાર અશુભ કાર્ય માંથી નિવૃત્તિ અને વ્રત, સમિતિ, તથા ગુપ્તિરૂપ શુભકાર્ય માં પ્રવૃત્તિ તે સચ્ચારિત્ર. નિશ્ચયનય અનુસાર બાહ્ય કે આભ્યતર ક્રિયાના નિરાધથી ઉત્પન્ન થતી વિશેષ પ્રકારની આત્મશુદ્ધિને સત્યચારિત્ર કહેવાય છે. હિંસા વગેરે પાંચ પાપ તે બાહ્ય ક્રિયા તા યાગ અને કષાય તે
આભ્યંતર ક્રિયા. મન, વચન અને કર્મને આધારે યાગ ત્રિવિધ છે તેા કોધ, અભિમાન, માયા અને લેાભ એમ કષાય ચતુવિ ધ છે.
આમ સમ્યગ્રદર્શન, સન્યજ્ઞાન અને સચ્ચારિત્ર એ શ્રેણીમાં ૨ ્નત્રયી સમજવાની છે.
Jain Education International
દર્શન : દનશબ્દ અનેકાથ ક છે. આંખથી જોયેલુ એટલે કે જ્ઞાનને દન કહેવાય. જેમકે ઘટન. આત્મદર્શન જેવા શબ્દોમાં દર્શનશબ્દ સાક્ષાત્કારના અર્થમાં છે. તત્ત્વજ્ઞાનના વિવિધ સ ́પ્રદાયેા માટે પણ દનશબ્દ વપરાય છે જેવા કે ન્યાયદર્શન, સાંખ્યદર્શન,જૈનદર્શન વગેરે. [ કાળાવૃત્ત ૭.૮ અને પચાશક પ્રકરણ ૧૨] આ ઉપરાંત આ શબ્દના બીજા પણ બે અર્થાં ખાસ જૈનપર પરા અનુસાર થાય છે. એક તા શ્રદ્ધા આપણે ઉપર જોયા. [તરવાર્થ શ્રદ્દાન સમ્યાનમ્ । તત્ત્વાર્થસૂત્ર ૧.૨ ] આ ઉપરાંત સામાન્ય બોધ, સત્તામાત્રના બેોધ પણ દર્શન કહેવાય છે. [ જ્ઞ' નામ સમજ્જળ ટ્'નળક્ષેત્ર' સતિવૃત્ત ૫૫ અને ચિત્ર ચે સચવાતનન્તર_સમુસૂતલામાત્રનેચવા નાસ્–પ્રમાણુનયતત્ત્વાલાક–૨.૭ ]
લગભગ બધાં જ શાસ્ત્રો સામાન્ય એધના સ્વીકાર કરે
છે, પ્રથમ તા આપણને આ કાંઈક છે એવું જ જ્ઞાન થાય છે, એને નિર્વિકલ્પક કહેવાય. આ પછી તે વસ્તુનાં જાતિ, ગુણ, ક્રિયા અને સંજ્ઞાનું જ્ઞાન થાય છે, તેને વિકલ્પક કહેવાય. આમ જેને અન્ય મતવાદીએ નિર્વિકલ્પક કે આલેાચનમાત્ર કહે છે તેને જૈના દર્શન કહે છે અને જે બીજા શાસ્ત્રોમાં સવિકલ્પ ગણાય છે તેને જેના જ્ઞાન કહે છે. દર્શન અને જ્ઞાન ખરખરા માધના એ ભુખ્યા છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org