________________
૪૨ ૦
જૈનરત્નચિંતામણિ
નવ પ્રકાર બતાવ્યા છે. ૧. અન્ન પુણ્ય, ૨. પાન પુણ્ય, ૩. હાનો , ૧૦ પ્રકારના યતિધર્મ, ૧૨ ભાવના અને ૫ વસ્ત્ર પુણ્ય, ૪. શયન પુષ્ય, ૫. ઘરના આશ્રય આપવાનું ચારિત્ર એ સંવરતવના પ૭ ભેદ છે. આ ભેઢીનું પાલન પુય, ૬. મનનિયંત્રણ પુણ્ય, ૭. વચન નિયંત્રણ પુણ્ય, કરવાથી તમામ કર્મનું આગમન થતું નથી. અર્થાત્ કર્મો ૮. કાયનિયંત્રણ પુણ્ય અને ૯. નમસ્કાર પુણ્ય. તીર્થંકરથી આવતાં રોકાય છે. - માંડીને મુનિ ભગવંત સુધીના સુપાત્ર કહેવાય. ધમી ગૃહ
નિર્જરા : આમાની સાથે લાગેલાં કર્મો જેનાથી પાત્ર અને અનુકંપા કરવા યોગ્ય જીવે અનુષ્ય પાત્ર
દુર થાય, ખરી જાય, તે નિર્જરા કહેવાય છે. ડો. રાધાકૃષ્ણન કહેવાય. આવા ઉત્તમ સુપાત્ર વગેરેને ઉપર કહ્યા મુજબ
Gyei ad indian Phil,sophyni aurings અન્નપાન આદે આપવાથી નવ પ્રકારે પુણ્યકર્મ પ્રકૃતિ
Nirjara is that which utterly and entirely એનો બંધ થાય છે. અને સાતવેદનીય, ઉચ્ચગોત્ર આદ
weurs away all sins previously commited. ૪૨ રીતે ભગવાય છે. પાપ:- રાગ-દ્વેષ વગેરેની અસર નીચે કરવામાં આવતું
છ પ્રકારનો અત્યંતર તપ અને છ પ્રકારનો બાહ્ય તપ કોઈપણ અનિષ્ટ કર્મ એ પાપ છે. પાપને કારણે જ વ્યક્તિ
એમ બાર પ્રકારે નિર્જરાના ભેદ છે અર્થાત્ તપ દ્વારા માં અજ્ઞાન ઉદ્દભવે છે. જૈન દર્શનમાં પાપકર્મ બાંધવામાં
નિર્જરા થાય છે. બીજી રીતે પણ નિર્જરાના બે ભેદ છે, નિમિત્તભૂત અઢાર પ્રકાર બતાવ્યા છે તે આ પ્રમાણે (૧)
કર્મક્ષય કરવાની સમજપૂર્વક કરાતી નિર્જરા તે સકામ પ્રાણવધ – જીવહિંસા, (૨) અસત્ય, (૩) અદત્તાદાન,
નિર્જરા અને કર્મનો ઉદય આવવાથી થતી સ્વાભાવિક ( પ્રત્યક્ષ કે પરોક્ષ ચોરી) (૪) અબ્રહ્મચર્ય, (૫) પરિગ્રહ,
નિર્જરા કે અજ્ઞાન તપ દ્વારા થતી નિર્જરા તે અકામ નિર્જરા. (૬) કોધ, (૭) માન–અહંકાર, (૮) માયા (દંભ), : ( Hondage) ભારતીય દર્શનની અન્ય શાખા(૯) લોભ, (૧૦) રાગ (આસક્તિ), (૨) શ્રેષ, (૧૨) એની જેમ જૈનદર્શન પણ માને છે કે જીવ કર્મોના કલહકજિયો કરવો, (૧૩) અભ્યાખ્યાન – કેઈને ખોટું બંધનમાં રહેલો છે. બંધનને કારણે જ જીવ વિવિધ પ્રકારનાં આળ દેવું, (૧૪) પિશુન્ય – ચાડી ખાવી, (૧૫) રતિ- દુઃખનો અનુભવ કરે છે. જીવ સ્વભાવથી તે પૂર્ણ છે. જીવ અરતિ = હર્ષ શેક કરવો, (૧૬) પરનિંદા, (૧૭) માયા અમર્યાદિત જ્ઞાન, અમર્યાદિત દર્શન - શ્રદ્ધા, અમર્યાદિત પૃષાવાદ = કપટપૂર્વક જૂઠ બોલવું, અને (૧૮) મિથ્યાદર્શન શક્તિ અને અમર્યાદિત આનંદ ભરેલા છે. જીવ પોતાની શલ્ય. આ અઢાર પકાર દ્વારા પાપ બંધાય છે અને પાંચ વચ્ચે આવતાં કર્મરૂપી પડદાઓને દુર કરે તે પોતાના જ્ઞાનાવરણીય આદિ કર્મોરૂપે ૮૨ પ્રકારે ભગવાય છે. સાચા સ્વરૂપને જાણી શકે. જેમ સૂર્ય વાદળ પાછળ છુપા
આસવ : આસ્રવ શબ્દ આ + સ્ર ધાતુ ઉપરથી બને છે. એલા હોય તે ત્યાં સુધી તેનું દર્શન થઈ શકતું નથી, તેને અર્થ આમાની અંદર કમ પરમાણુઓનો પ્રવેશ થવો પરનું વાદળ દૂર થતાં સૂર્ય આખા જગત્ને પ્રકાશિત કરે છે. જેમ છિદ્રવાળી હોડીમાં સમુદ્રના પાણીનો પ્રવેશ થાય છે તે જ પ્રમાણે જીવ કમ ૨પ આ તરાથી દૂર થતા છે તેમ કર્મના અણુઓ જેના ગે આત્મામાં પ્રવેશ કરે તે પોતાનામાં રહેલી પૂણુ તાને જીવ જાણી શકે છે. બંધનું આસ્રવ કહેવાય છે. આત્મા કે જીવ તરફ કર્મોનું વહેવું કારણ કર્મ છે. કર્મરૂપી પુદગલે જીવને આવીને વળગે છે. એટલે આસવ. જેમ ગામનું મેલું પાણી નાળામાં થઈને કર્મયુદંગલીને જીવે સાથે સંબંધ અનાદિને છે. પરંતુ તળાવમાં વહે અને તળાવના પાણીને મલિન કરે છે. તેમ તે આ સંબંધને અંત મેક્ષમાં જતાં થાય છે. બંધના ચાર કર્મો આ માને મલિન કરે છે. ભીના વસા ઉપર બળ પ્રકાર છે. ૧. પ્રકૃતિ, ૨. સ્થિતિ, ૩. રસ અને ૪. પ્રદેશ. ચોટી જાય અને વસ્ત્રને મલિન કરે તે જ પ્રમાણે કર્મરૂપી કમ બ ધમાં કારણ તક રજકણે આત્માને ચાંટીને આમાને મલિન બનાવે છે. કોંધ માન, માયા અને લોભ. સંવર-નિર્જરા દ્વારા કર્મના
અભિમાન વગેરે દુષ્ટવૃત્તિથી ભીંજાયેલા આત્માને આ કર્મો બંધનમાંથી છુટકારો મેળવી શકાય છે. વળગે છે. આત્માને મલિન કરનારી વૃત્તિઓને કષાય તરીકે મેક્ષ : મોક્ષ એટલે જીવને કર્મના બંધનમાંથી છુટકારો. ઓળખવામાં આવે છે તે ચાર છેઃ ૧. ક્રોધ, ૨. માન, મેક્ષ અંગે ડો. રાધાકૃષ્ણન Indian Philosophy માં ૩. માયા, ૪. લાભ.
જણાવે છે કે–The liberated is not long, not સંવર: સંવર શબ્દ હમ + ધાતુ ઉપરથી બનેલ છે. small, not black, not blue, not bitter, not સંવરનો અર્થ થાય છે રોકવું. અર્થાત્ કર્મોની જીવ કે purgent neither
purgent neither cold, not hot... without body આત્મા તરફની ગતિ રોકવી તે સંવર. નવાં કર્મને આવતાં whithout ribirth, he, perceives, he knows રોકવા તે સંવર. આસવનો વિરોધી સંવર છે. આસવનાં but there is no analogy. દ્વારા રોકે–અટકાવે તે સંવર. જે ક્રિયાથી આવતાં કર્મ જીવમાંથી કર્મનો સંપૂર્ણ લય તે મેક્ષ. આ અવસ્થામાં રોકાય તે સંવર તે પાંચ સમિતિ, મણ ગુપ્તિ, ૨૨ પરિષ- જીવને સંપૂર્ણ સનાતન ચિંતા અને ઉપાધિથી મુક્ત સુખ મળે
મલિન ના
પી
ધમાં પતિ, સ્થિતિ માન, માયાવત, કષાયો છે. તે અને ૪. પ્રશ
વળ ન કરે છે જેથી
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org