________________
૪૧૨
જેનરત્નચિંતામણિ
મિક
સર્વે દ્રવ્યો આત્મનિર્ભર છે; પરંતુ વ્યવહાર-દષ્ટિએ અન્ય (૧) કાળ અથવા પારમાર્થિક કાળ કાળના સાતત્યપૂર્ણ, દ્રવ્યો આકાશાશ્રિત છે. આકાશ અન્ય દ્રવ્ય કરતાં વધારે અવિરત પ્રવાહના તાર્કિક ખ્યાલ દ્વારા સમજી શકાય છે. વ્યાપક છે અને તેથી તે સર્વેને આધાર છે. આકાશન કાળ પરિવર્તનનું સહાયક કારણ છે. આ પરિવર્તન સાતત્યના અન્ય કઈ આધાર નથી. તે સ્વનિર્ભર છે.
આધારે સમજી શકાય છે. સાતત્ય વિના, આપણે પરિધર્મ, અધર્મ અને આકાશ એ ત્રણે દ્રવ્યો ચૌદ રાજલોક
વર્તનને બિલકુલ સમજી શકીએ નહીં. જો સાતત્ય ન હોય
તો પ્રશ્ન એ થાય કે પરિવર્તન પામનાર શું છે? તેથી સાતત્ય પ્રમાક્ષેત્રમાં સર્વવ્યાપી છે. અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે જો આ ત્રણે દ્રવ્યો સર્વવ્યાપી હોય તો તેમની વચ્ચે
(સ્થાચિત્ર-સ્થિતિશીલતા) પરિવર્તનનો આધાર છે. કાળ
પારમાર્થિક કાળ નિત્ય છે અને અરૂપી છે. અનાદિ છે. પરસ્પર વિરોધ કેમ થતો નથી? આનો ઉત્તર એ છે કે, વિરોધ-વ્યાઘાત હમેશાં રૂપી–મૂર્ત પદાર્થોમાં થાય છે.
(૨) વ્યાવહારિક કાળ અથવા સમય દ્રવ્યમાં પરિવર્તન અમૂર્ત—અરૂપી પદાર્થોમાં નથી. આ ત્રણે દ્રવ્ય ભૌતિક
નોને ઉત્પન્ન કરવામાં સહાયભૂત થાય છે. તેથી તે પદાર્થોમાં સ્વરૂપના નથી પણ અરૂપી–અમૂર્ત છે અને તેથી તેઓ એકી
ઉદ્ભવતાં રૂપાંતરો દ્વારા જ્ઞાત થાય છે. સમય સામાન્ય દષ્ટિસાથે વિરોધ વિના રહી શકે છે.
બિંદુથી, કલાક, મિનિટ, સેકન્ડો વગેરે દ્વારા સમજી શકાય - ૬, કાળ (અદ્ધા. સમય):-કાળ એક અવિભાજ્ય દ્રવ્ય છે, જે દ્વારા આપણે વસ્તુને તેમાં ઉદ્દભવેલ પરિવર્તન મુજબ છે અને તેથી તે અનરિતકાય છે. એક અને સમાન સમય નથી કે જૂની કહીએ છીએ. સમય અથવા વ્યાવહારિક સર્વત્ર જગતમાં હોય છે. અન્ય અસ્તિકાય દ્રવ્યોની જેમ, કાળ કાળને આદિ અને અંતે બંને છે. દિકમાં વિસ્તરેલ નથી. તે આકાશ સાથે સહઅસ્તિ-વમાન છે. કાળ પદાર્થોના પરિવર્તનનું માધ્યમ કે સહાયક કારણ
કાળ એક દ્રવ્ય નથી પરંતુ અસંખ્યાત દ્રવ્યો-પ્રદેશો છે. છે. ઉપાદાન કે નિમિત્ત કારણ નથી. આ પરિવર્તન સ્વયં કાળ સૂકમ પ્રદેશે (ત )નો બનેલો છે અને તે એકમેક થાય છે. કાળ સ્વયંના પરિવર્તન માટે કોઈ અન્ય દ્રવ્યની
સાથે કદી સંયોજિત થતા નથી. વિશ્વ-કાળના આ અંશેસહાયતાની આવશ્યકતા નથી. કાળ પોતાના સ્વરૂપ મુજબ તવા પ્રદેશથી સભર છે. કોઈ પણ દિક-પ્રદેશ તેનાથી સ્વયં પરિવર્તન પામતા રહે છે. તે સ્વય' પરિવર્તનશીલ ઉચિત નથી. લાકાકાશના પ્રત્યેક પ્રદેશ પર એક એક કાળ છે. જેવી રીતે દીપક સ્વયં પ્રકાશિત થઈને અન્ય પદાર્થોને
સ્થિત છે. કાળના પ્રદેશ અવિભાજય અસંખ્ય અને અરૂપી પ્રકાશિત કરે છે તેવી રીતે કાળ સ્વયં પરિવર્તન પામતાં પ્રદેશ છે તેથી કાળ એક દ્રવ્યું નથી પણ અસંખ્યાત દ્રવ્યો પામતાં જીવ વગેરેનું પરિવર્તન કરે છે. દીપક સ્વયં પ્રકાશન છે જે પ્રત્યેક નિત્ય અને અવિભાજ્ય છે. માન છે, તેને પ્રકાશિત કરવા માટે કોઈ બીજા પ્રકાશની
જન દૃષ્ટિએ, કાળ માત્ર સત્ (વાસ્તવિક) જ નથી પરંતુ આવશ્યકતા નથી. પરંતુ અન્ય પદાર્થો અપ્રકાશિત છે અને
તે વાસ્તવિક સૃષ્ટિના વિકાસ અને સમજૂતી માટેનું સબલ તેમને પ્રકાશિત કરવા માટે દીપકનો ઉપયોગ છે. જેવી રીતે દીપક અપ્રકાશિત પદાર્થોને પ્રકાશિત કરે છે, તેવી રીતે કાળ
પરિબળ છે. તેથી કાળને દ્રવ્ય તરીકે અહીં સમાવેશ
કરવામાં આવ્યો છે. તે સત્ છે પરંતુ તેને ભૌતિક સ્વરૂપ અપરિવર્તનશીલ પદાર્થોનું પરિવર્તન કરતા નથી પણ સ્વ
નથી અને તેથી તે અસ્તિકાય નથી. ભૂતકાલીન સમય નષ્ટ ભાવથી પરિવર્તનશીલ પદાર્થોના પરિવર્તનમાં સહાયક
થયેલ છે અને ભાવિ સમય અત્યારે અસત્ છે. તેથી કાળ થાય છે.
જ્યારે ને ત્યારે એક વર્તમાન સમયરૂપે જ પ્રાપ્ત થાય છે. કાળના બે પ્રકારો છેઃ ૧. દ્રવ્યકાળ અથવા પારમાર્થિક ચાલુ સમય એટલે વર્તમાન ક્ષણ અને એ જ સદ્દભૂત કાળ કાળ (નિરપેક્ષ કે વાસ્તવિક કાળ ) અને ૨. વ્યવહારકાળ છે. કાળના વિભાગે (મિનિટ, કલાક વગેરે) અસદભૂત અથવા પરંપરાગત કે સાપેક્ષ સમય.
ક્ષણોને બુદ્ધિમાં એકત્રિત કરીને પાડવામાં આવે છે.
ભગવાન મહાવીર પરના સંગમદેવતા ઉપસર્ગો
ઉa
s
* હE
Jain Education Intemational
ducation Intermational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org