________________
સ સ ગ્રહગ્ર થ
પરંતુ નગરની સૌંદર્ય પૂર્ણ બાંધણીમાં જે મનેાહર કલાત્મક શૈલી દૃષ્ટિ ગાચર થઈ રહી છે તે જ આ નગરનું વિશિષ્ટ આકર્ષણ છે. તીર્થોધિરાજ શ્રી શત્રુંજ્યની પ્રાચીન ટ્રકની ચાલ પત્તા શહેરના મધ્ય ભાગમાં આવેલા મહીંના ભવ્ય અને કલાત્મક જિનાલયએ આ નગરને જવાના ચાત્રાધામ તરીકેની પ્રિસિદ્ધ મપાવી છે. નગરની સ્થાપના સાથે જ જિનાલયેના પ્રતિહાસનો આરમ થાય છે.
સં. ૧૫૯૬ના શ્રાવણુ શુક્ર ૭ ના દિવસે ામ શ્રી રાવળે આ નગરની સ્થાપના કરીને આ શહેરને નવાનગર નામ આપ્યું ત્યારથી જૈના આ નગરના વિકાસમાં મહત્ત્વતા ફાળા આપતા આવ્યા છે.
અહીં ચૌદ ભવ્ય જિનાલયેા છે તે પૈકી છ જિનાલય તા ૪૦૦ વર્ષ પૂર્વેના છે અને બાકીના ૭૫ વર્ષ પહેલાના જણાય છે. આ જિનાલયેામાં શ્રી શાંતિનાથસ્વામીનું મંદિર ભવ્ય
ગમ ડપબાજી' તેમ જ શ્રી મનાય ભગવાનનુ ચારીવાળુ વિશાળ દેરાસર દર્શનીય છે. તેમજ શ્રી આદિશ્વર ભગવાનનું, શ્રી વાસુપૂજ્યવામીનું, શ્રી અજિતનાય ભગવાનનુ, શ્રી મુનિસબતસ્વામાંનું વગેરે દેવાસા ભાવિકામાં આવલાદ જગાવે છે અને કલાપ્રેમીને આકર્ષે છે.
અહીં જેનાની ૩પ ાસપાસની વત કાચ છે. ઉદ્યોગધામાં જૈનોનું પ્રભુત્વ છે. અહીં તૈયબાગ, મીન્ટેન આશ્રમ, શાંતિભુવન, ફૂલબાઈના ડેલા વગેરે ઉપાશ્રયા તથા નાનમ દિા આવેલા છે. શ્રી સંધ તરફથી આયખિલ ખાતું તથા ભોજનશાળા પણ ચાલે છે.
અમનગરના જૈન મશિમાં ય વિતવાર હ
જામનગરની મધ્યમાં શ્રી કલ્યાણજીના મંદિર પાસે મામ ભાડીની બાજુમાં શ્રી મામા માની જૈન ધર્મશાળા ( કુલબાઈની પ્રશાળા ! આવે છે. બહારગામથી આવતા માત્રળુ માટે અગવડવાળ ધમશાળા છે. ધર્મશાળાની સાથે જ સ્ત્રી ઉપાશ્રય આવેલ છે. જ્યાં પૂ. સાધ્વીજી મહારાજ સાહેબ બિરાજે છે તથા જ્ઞાનભડાર છે. ધર્મશાળાની બહાર બાજુમાં જ દેવબાગ ઉપાય આવેલ છે, જ્યાં શેઠ પારાવ ધારશીભાઈ જૈન ભોજનશાળા ચાલે છે તથા ાિનબાઈ જૈન ખાતુ ચાળે છે. ત્યાં દરરોજ સારા પ્રમાણમાં ભાઇબરના તપ કરે છે. કાજુમાં પાય શ્રી ની નાશ્રમ છે. પહેલે મજલે વ્યાખ્યાન હોલ છે. ખીજે મજલે શ્રી આનંદજ્ઞાન મંદિર છે. જેમાં હસ્તલિખિતપ્રતા, તાડ પત્ર, માગમ ચાના પાના, ધાર્મિક પુસ્તકારો મારા ભડાય છે. તથા આગમ પુરુષ વગેરે છબી તથા ચિત્રકામ જોવા લાયક છે. ત્યાથી ડેલી કળીને રસ્તે નીકળતા –
આવેલ
પત્તા,
Jain Education International
'બિન્ન
બિલ
૩૨૩:
(૧) શ્રી અમીઝરા ગાડી પાનાનું ત જ ચમકારી ધર દેરાસર છે. ત્યાંથી દાન કરી રસ્તા ઉપર આવતાં ન ચાર ભન્ય દેરાસરા નજરે પડે છે.
ત્રણ
-
કર) આ દેરાસર રોડ મળેજી નથી મને બધાવેલ છે. શિલાલેખ મૂળ ગભારા પાસે દીવાલમાં છે. આ દેરાસરે નહાવાની તથા પૂજા કરવા માટેની બધી સગવડ છે. દેરાસરમાં જતા ડાબી બાજુબી, ચકરી માતાજી બિરાજ છે. ત્યાંથી ધરતીમાં જવાં કી ચુંદપ્રભુસ્વામીનું સર છે, જ્યાં વિશાળ સ્મૃતિન દર્શન કિં મને આનંદ અનુભવે છે. બાજુ માં શ્રી આદિશ્વર દાદાના પગલાની દેરી છે. બાજુમાં ખાસ ચમચારી શ્રી નેમિનાથ પ્રભુની દેરી છે. આ દેરી સાડા ચારસા વરસ જૂનું જામનગરનુ પ્રથમ દેવમંદિર છે. બાજુમાં મેરી ઉપર જતાં આ ચપ્રમ સ્વામીનું શિખરબંધ દેરાસર છે. ગભારામાં ફરતી દેરીઆના દર્શન કરતાં શ્રી બાજીના દેરાસરની યાદ માપે છે. મેડી ઉપર બાજુમાં શ્રી પાર્શ્વનાથજી તથા શ્રી ધર્માંનાથજીના દેરાસરના દર્શન કરી નીચે આવતાં શ્રી પાર્શ્વનાથ પ્રભુના દર્શીત થાય છે. અહીં પૂજ માટે કેસર, ચંદન વગેરેની સગવડ છે. ત્યાંથી આગળ દાદાના મૂળ ગમારામાં જાય છે. દેવાધિદેવ પ્રથમ તીધર શ્રી આદિશ્વરદાદાની વિશાળ મૂર્તિ શ્રેણી જ અલૌકિક છે. બાજુમાં શ્રી વાસ્તુ પૂજય સ્વામી તથા શ્રી મહાૌર સ્વામીની વિશાળ મૂર્તિ દાદાના દર્શન કરતાં જ શ્રી રાત્રુજય બિરાજમાન દાદા યાદ આવે. છે. મ`ડપમાં કાચની મીનાકારી તથા આરીસા જડેલ છે.
છે.
તથા ઝમરા ટાંગેલા છે. દીવાલામાં આરસમાં શત્રુજ્ય, ગિરનાર, આજીજી, અષ્ટાપદજી વગેરે તી પટા અને ભગવાનના ઉપસગના દશ્યો કાતરેલા છે. મુખ્ય મંડપ ઉપર દેરાસરમાં સમવસરણમાં ચૌમુખજી છે. જેમાં મૂળ નાયક શ્રી સુમતિનાથ ભગવાન બિરાજે છે. આ દેરાસરમાં ચાંદીના રથ, પાલખી, વિશાલ અગ્નિચાણા તથા શાન્તિસ્નાત્ર મહાત્સવ વગેરે પ્રસંગેામાં જરૂરી તમામ સગવડા છે.
(૩) શ્રી શાંતિનાથનું દેરાસર ! હું બધમાન શાહનું દેરાસર ) આ ધ્વજા દંડ સહ્નિત બાવન જિનાધવાળું વિશાળ દેરાસર છે. મતિમાં વચ્ચે. ચોમુખ દેરાસરા છે, મેડી પર પણ ચોમા દેરાસર છે. દેરાસરના વિશાળ ડપમાં શ્રીપાલ રાજાના રાસનુ બહુ ન સમનવતાં આરસના પા . તથા શ્રી રાખું‚ ત્રિરનારજી વગેરે તી પટા આરસમાં કાતરેલા છે. મંડપની ઉપર વિશાળ ઘૂમટ છે. ગભારાની બહારની બાજુએ પાન્ઝીન શિલાલેખ કાચમાં મઢેલ છે. (૪) શ્રી રાયસિંહ શાનું દાસર બાજુમાં આવેલ છે. મારીવાળુ દેરાસર કહેવાય છે. મંદિરનું પ્રવેશદ્વાર તેના તેના વિશાળતાનો ખ્યાલ આવે છે. પ્રવેશ કરતાં જ શ્રી મહાવીરસ્વામાં તથા પમાધપ્રભુના દાન કરી સામે શ્રી ભાભા પા નામની વિશાળ અદ્ભુત મૂર્તિના દર્શન થાય છે. દીવાલમાં
For Private & Personal Use Only
www.jainelibrary.org