________________
૩૪૮
ચારૂપ
પાટણથી ૧૦ કિ. મી. ના અંતરે ચારૂપ તીર્થ આવેલ છે. તીના મૂળનાયક શ્રી શામળા પાર્શ્વનાથ ભ.ની ૧.૨૦ સે. મી.ની પામવી, પદ્માસનસ્થ નોંમચી પ્રતિમાં દાની છે. અતિ પ્રાચીનકાળમાં કોવેરા નિવાસી અવાઢી કાવી બણ મૂર્તિએ ભાવેલી તેમાં એક મુખેશ્વરમાં, બી ખાદ્ધમાં અને બી ચારૂપમાં સ્થાપન કરવામાં આવી હતી. આ એ જ પ્રાચીન પ્રતિમા હેવાના આખ્યાયિકા મળે છે.
આ દીધન પ્રાચીન્તાના અનેક પુરાવા મળે છે. બિકમની નવમી રાદીમાં નાગેન્દ્રગચ્છના દેવેન્દ્રસૂરિ ના તામાં પાનાથ પ્રભુના પર્રિકર સ્થાપિત કરાવ્યાના ઉલ્લેખો છે. વિક્રમની ૧૩મી સદીમાં નાગર નિવાસી શ્રેષ્ઠી દેવચંદ્ર અહી` શ્રી ઋષભદેવપ્રભુનું નાવાંક નિર્માણ કરાવ્યાના ઉલ્લેખો છે, વિ. સ. ૧૨૦માં કાર્ડિય પેથડશાહે આ તામાં શ્રી શાંતિનાય ભનુ મદિર બધાવ્યાને ઉલ્લેખ મળે છે. આજે આ મંદિરમાંથી કાઈ મંદિર મેાજુદ નથી. વિ. સ. ૧૯૯૯માં શ્રી જિનપ્રભસૂરિ દ્વારા રચાયેલ વિવિધ તીર્થંકલ્પ તેમજ વિક્રમની ચૌદમી સદીમાં શ્રી તિલકસૂરિજી દ્વારા રચિત અન્ય પરિપાટીમાં આ તીર્થના ઉલ્લેખા મળે છે. આ બધાં ઉપરથી આ તીર્થની પ્રાચીનતાને ખ્યાલ આવી શકે.
વિક્રમની ૧૮મી સદી પછી આ તી અસ્તવ્યસ્ત બની ”. એ પછી વિક્રમ સ. ૧૯૯માં પથ્યના શ્રી જૈન સંપ આ તીર્થની વ્યવસ્થા સંભાળીને અહીં ભવ્ય ગગનચુંબી જિનાહ્યુનું નિર્માણ કરી ધામધૂમપૂર્વક પ્રભુજીની પુનઃ પ્રતિષ્ઠા કરાવી,
આ તી માં ધમ શાળા તથા ભાજતશાળાની સુંદર વ્યવસ્થા છે. આ તીર્થ સ્થાનથી ચારૂપ રેલવે સ્ટેશન એક કિ. મી. ના અંતર છે. યાત્રાળુઆતે લેવા માટે રાવે સ્ટેશન પર ટ્રેન સમયે પેઢી તરફથી હંમેશા બળદગાડી આવે છે. કાર તથા ખસ દીય મંદિરના પ્રાંરૢ સુધી જઈ શકે છે.
ચાણુરમા
મહેસાણા - હારીજ માર્ગ પર આવેલા ચાણુસ્માતીની ચાત્રા પરમાનંદની પ્રાપ્તિ કરાવે છે.
અહીં નગરની મધ્યમાં શ્રી ભટેવા પાનાથ ભનું ભવ્ય ગગનચુંબી શિખરખ ́ધી પ્રાચીન જિનાલય છે.
આ તીર્થની સ્થાપના વિક્રમની ૧૪મી સદીમાં થઈ હશે તેમ નાય છે. સકા પહેલા ઇંડર પાસેના ભાટુર ગામના કોષ્ઠિ કુહને આ ચમત્કારિક પ્રતિમા જમીનમાંથી મળી આવી હતી સાથ, સુચ ભાવના ધરે દિવસે મે વિચચિ વધતી લી જેથી તેની ખૂબ જ વિખ્યાતિ થવા પામી. આ સમૃદ્
Jain Education International
જૈનરનિયંતામણ
શ્રાવક પ્રત્યે ડરના રાને ઠાં થવાથી વધુ તે પ્રતિમાની માગણી કરી પરંતુ મુસાને પ્રતિમા ન માપત્તા ભુગર્ભમાં ક્ષિત સ્થાને તારી દીધી. આવી ઇડરના રાએ ચડાઈ કરી સૂરચના ચરને ખૂડી પરતુ પ્રતિમા ભૂગર્ભમાં દેવાથી તેમને મળી શકી નહીં. વીસાશ્રીમાળી કુળની વંશાવલીથી જાણી શકાય છે કે શ્રી જયંત શ્રાવકે તરેલીથી પોતાના સસરાના ગામમાં આવીને નિવાસ કર્યાં હતા ત્યારે અચલ-ગુચ્છના અતિશિવમૂરિના સાથી હી ચાહામામાં એક સુર મંદિર પાવીને શ્રી ભરવા પાનાધની પ્રત્તિમાની વિ. ર ૧૩૩૫માં પ્રતિષ્ઠા કરાવી હતી. ખીજો ઉલ્લેખ એમ મળે છે કે ચાણસ્માના વિષચડ બાબો ખી મંદિર બાર્બી આ પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હશે.
બીજી હકીકત રૂપે એમ પણ માનવાને કારણ મળે છે કે ભટેવા નામનું ગામ મારવાડના પાલી પાસે આવેલું છે. ત્યાંના વતનીઓ ઉચાળા ભરીને આ તરફ આવ્યા ત્યારે આ મૂર્તિને સાથે લેતા આવ્યા હોય અને આ ગામમાં જિનીય પાર્ટી અનુ નામ ભટેવા પાર્શ્વનાથ રાખ્યું હોય. આ તીર્થની પ્રાચીનતાના પ્રાંબા રૂપે સાળમાં નકામાં શ્રી દલિતપ્રભવિષે એમ પાણ ચૈતય પરિપાટીમાં લખ્યું છે કે ચાણસમઈ તે પૂજતુ, ભટવુ શ્રી પાસ રે.. ’
અહીં રહેવા માટે રેલ્વે સ્ટેશનની સામે જ સુવિધાયુક્ત ધર્મશાળા છે. ભાજનશાળાની વ્યવસ્થા નથી. તીમ ંદિરની પ્રાંગણું સુધી કાર તથા બસ જઈ શકે છે.
કમ્બાઈ
સામાથી ૧૬ કિ. મી.નો માર પ્રાચીન સ્થાઇ તામ આવેલ છે.
અહીં ગામની મધ્યમાં શ્રી. મનમાહન પાર્શ્વનાથ ભનુ ભવ્ય ગગનચુંબી જૈન મંદિર છે.
વિક્રમનો અગિયારમી સદીમાં મારું ગામ વસેલ હશે. નવા ઉલ્લેખા મળે છે, પરંતુ આ જૈન તીર્થી કયારે અસ્તિત્વમાં આવ્યું. તેને નિર્ણય કરવાનું કંઈ જ સમાધાન મળતું નથી. સત્તરમાં સકાની પાટણ ચત્યપરિપરિપાટી” માં કમ્બાઈ તાર્થના ઉલ્લેખ મળે છે.
જિનાલયની અંદર સ. ૧૬૩૮ની એક ધાતુની પ્રત્તિયામાં પણ કમ્બાઈ ગામના ઉલ્લેખ છે. આ ઉપરથી આ તીર્થ સત્તરમાં સકાં કરતા યે પ્રાચીન હેાવાનું મનાય છે. આ તીર્થના છેલ્લા જિાિર સ, ૨૦૦૩માં બધા છે,
આ મંદિર મૂળગભારે, સભામ`ડપ અંદરની ચાર દરી
For Private & Personal Use Only
www.jainelibrary.org