________________
સવસ ંગ્રહગ્રંથ
ધાતુની કે પ્રતિમા છે. અહી જૈનાની વસ્તી છે અને ૧ જૈન ધર્મશાળા છે.
પીંડવાડા
સજ્જન રોડ સ્ટેશનથી પૂર્વમાં ના માઈલ દૂર પીંડવાડા નામનું મોટું ગામ છે. અહીંના ભગવાન મહાવીર સ્વામાંના મંદિરમાંના સ. ૧૪૬૫ના શિલાલેખામાં આ ગામનું શાસ્ત્રીય નામ પિંડરવાટક ઉલ્લેખ્યુ છે. અહી પોરવાડ શ્રાવકાના ૧૭૫ ધર છે. ૩ ઉપાશ્રયા અને ૩ ધમ શાળાઓ છે. એક જૈન કન્યા શાળા પણ છે. અહી એ જૈન દશ જોડે જોડે આવેલાં છે. ૧ મંદિર શ્રી મહાવીર સ્વામીનુ અને ખીજુ` મંદિર શ્રી માનાય ભગવાનનું છે. શ્રી મહાવીર સ્વામી ભગવાનનું મંદિર પ્રાચીન છે. મૂળ ગમારા, ગૂઢમંડપ, નવચા, સભામંડપ છે. મડાર
આજીરાડ સ્ટેશનથી ૩૨ માઈલ દૂર મંડાર નામે ગામ છે. પ્રાચીન ધા અને શિકાલેખામાં આ ગામને મન, થડ, વગેરે નામથી ઉલ્લેખવામાં આુ છે. અહીંના મારદેવીના મદિર પાસે આવેલા એક ચાતરાના ખૂણાના પથ્થર ઉપરનાં સ. ૧૨૮૭નાં લેખમાં આ ગામનું નામ કમાડ કલેખ્યું છે. '
આજે અહી મે મદિરા વિદ્યમાન છે. તે પૈકી એક શ્રી ધનાય ભગવાનનું અને બીજુ શ્રી મહાવીર સ્વામીનું છે.
(૧) શ્રી ધર્મોનાએ ભગવાનનું મંદિર પ્રાચીન જથ્થાય છૅ. મૂળ ગભારામાં ૩ જિનપ્રતિમાઓ ઉપરાંત અબિકાદેવની મૂર્તિ ૧ અને ગોખલામાં પાદુકા બૈરી ૨ છે, જેના ઉપર સ. ૧૭૮૦ના લેખ છે. તેની સાથે એક જિન મૂર્તિ ધ્યુ છે. ગભારા બહારના મંડપમાં છ પાનાથ અને શ્રી વિમલાય ભગવાનનાં બે પ્રાચીન અને મનેાહર કાઉસગયા છે.
(૨) ભગવાન મહાવીર સ્વામીના મહિંગની પ્રાિ સ ૧૨૦માં થયેલી છે. આ મંદિરમાં મૂળ મારું, ગૂડપ, તાચાકી, શુંગારચાકી, અને ભમતીનાં કાટયુક્ત ખનેલું છે. મૂળનાચક્ર જિવાયની મૂર્તિ મંડારના સર્વે સ. ૧૯૬૧માં પ્રતિષ્ઠિત કર્યાંના તે પર લેખા મેાજૂદ છે.
આ તાજના ઉત્કર્ષમાં હાલમાં મુંબઈ બેસતા, ાણીતા દાનવીર અને ધર્મપ્રેમી રોડ શ્રી ખુબ નોરાજીની પેઢી અને તેના વિશાળ પરિવારના સૌ સભ્ય, સારા એવા રસ લઈ રહ્યા છે.
ભીનમાલ તીથી—મારવાડ (રાજસ્થાન ) રાજસ્થાનના જનાર જિલ્લામાં ગિરિતા સમા ભીનમાલની ભુતકાળનો ઇતિહાસ જૈનશાસનની ગારવગાથાઓને
Jain Education International
૩૯૧
ગાઈ રહ્યો છે. જયાં મેાક્ષની આરાધના કરનારા મુનિઓના દર્શ પ્રકારના ધર્માંતે સૂચિત કરનારા વીતરાગ ભગવાનના દશ મદિરા છે. શ્રમણ અને શ્રાવકધર્મની આરાધના માટે છ ઉપાશ્રયા છે. ધર્મશાળા છે. સ્વામભાઈનુ આતિથ્ય કરવા માટે ભોજનશાળા, સ્કાય લિરાળા અને જૈન પાઠશાળાથી રાખિત આ નગરમાં એક ઉત્તર જૈન વેતામ્બર મૂર્તિ પૂજાના પર છે.
ભીનમાલમાં ચરમતી પતિ ભગવાન મહાવીરસ્વામી પધાર્યા હતા. “ સકલતી સ્તત્ર'' માંથી સિધ્ધસેનસૂરિ એ ભીનમાલ એક તાપ ચલાળ્યુ છે. વિક્રમની ખામી સદીમાં ભીનમાલમાં ૪ ગચ્છના સમર્થ આચાર્યા વિદ્યમાન હતા. શ્રી સિધ્ધશ્રી આચાર્ય પોતાના વિશાળકાચ દ્ર ઉપમિતિ નવ પ્રચા " કક્ષાની રમના વિ.સ’. ૯૯૨માં અહી જ કરી હતી. શ્રી વજસ્વામીજી, શ્રી હરિભદ્રસુરિજી, શ્રી બ્રહ્મમૂરિજી શ્રી શિવચંદ્રગણિ અને શ્રી વીરગતિ પણ ભીનમાલમાં પધાર્યા હતા. શ્રી માપકિનની રૂમમેં ભીનમાલ છે, મહાન શાસનપ્રભાવક આ॰ શ્રી જ્ઞાનવિમલસૂરિજીતા જન્મ સ. ૧૯૯૪માં ભીનમાલ નગરમાં થયા હતા. અહી' શ્રી શાંતિનાથ ભગવાનનું શિખરબંધી મદિર પ્રાચીન છે. સ’. ૧૯૩૪માં શ્રી હીરવિજયસૂરિએ એની પુનઃ પ્રતિષ્ઠા કરેલી છે. બાજુમાં આવેલા પાનાથ ભગવાનના મંદિરની પ્રતિષ્ઠા શ્રી વિશ્ર્ચવા િ કરેલી છે. ભીનમાલ રેલ્વેસ્ટેશન પાસેનું જગવલ્લભ પાર્શ્વનાથ ભાગવાનનું મંદિર પણ સુંદર છે. સ્વર્ગાર ભીનમાલની યાત્રાએ એક વખત જરૂર વા જેવુ છે. (સ‘પકર્તા-ભુદરત)
પાલી
પાલી સ્ટેશનથી પાલી ગામ ૧ માઈલ દૂર છે. રસ્તામાં દાદાજીની વાડી આપે છે. તેમાં એક સુપર ગુરુમંદિર શોભી રહ્યુ છે. આ મદિરના ઉત્તર અને દક્ષિણમાં એક તળાવ તે પૂ દિશામાં એક વાવ આવેલી છે. પાળી પ્રાચીન ગામ છે. શિવાયામાં આનુ પલ્લિકા થયા પછી નામ મળે છે. શ્વેતાંબર જનનાં ૩૦ ધર વિદ્યમાન છે, જે ઉપાભય અને નાનીમોટી ધમ શાળાઓ છે. અહી કુલ નવ મંદિશ છે. ગામમાં પ્રવેશતાં જ સ્ટેશન ડ જાલારી દરવાન બહાર એક જૈનમદિર છે. જેમાં જુદા જુદા ખે દેરાસરા છે અને ખીજું શિખરબધી મંદિર શ્રી ચિંતામણિ પાપનાથનું મંદિર શારામક ધારીલાલે સ. ૧૯૦૨માં બધાવેલું છે. મંદિરની કંઈક ભાગળ જતાં નામો દરવાનની પાસે શ્રી નલલખા પાČનાથનું મંદિર સૌથી મોટું અને વિશાળ ખાવન જિનાલયનું છે. મૂળનાયકની મૂતિ ભવ્ય અને મનેહર છે. આ મંદિરમાં શ્રી સમયે મૂળનાયક શ્રી મહાવીર સ્વામી ભગવાન હતા.
વિરમપુર
માલેત્તરા સ્થાનથી દક્ષિણું દિશામાં હું માઈલ દૂર મેયાનગર
For Private & Personal Use Only
www.jainelibrary.org